March 4th 2022
. .પવિત્રપકડ ભક્તિની
તાઃ૪/૩/૨૦૨૨ પ્રદીપ બ્રહ્મભટ્ટ
સમયે જીવને માનવદેહમળે અવનીપર,જે પ્રભુની પાવનકૃપા કહેવાય
ભારતદેશમાં જન્મમળે એપ્રભુનીકૃપા,ગતજન્મના કર્મથી બચાવી જાય
.....દુનીયામાં પવિત્ર ભારતદેશ છે,જ્યાં પ્રભુદેવ અને દેવીઓથી જન્મ લઈ જાય.
મળેલ માનવદેહને કર્મનીકેડીમળે જીવનમાં,જે સમયસાથે મળતી જાય
કુદરતની પાવનકૃપા મળેલદેહના જીવનેમળે,જે કર્મનીસાંકળથી દેખાય
અવનીપર કોઇજ દેહથી સમયને નાછોડાય,જે દેહના કર્મથી સમજાય
પ્રભુનીપવિત્રકૃપા ભારતદેશપર,જે જીવને મળેલદેહને સમયસાથેલઈજાય
.....દુનીયામાં પવિત્ર ભારતદેશ છે,જ્યાં પ્રભુદેવ અને દેવીઓથી જન્મ લઈ જાય.
આંગળી ચીંધીં ભગવાને માનવદેહને,જીવનમાં સમયે પ્રભુને વંદન કરાય
માનવદેહને હિંદુધર્મથી પ્રેરણા મળે,જે દેહથી ઘરમાં ધુપદીપથીપુંજાકરાય
ભગવાનને વંદન કરીને ભક્તિ કરવા,પવિત્ર ભજન ઘરમાંજ ગવાઈ જાય
પ્રભુનીકૃપાએ જીવનમાં નાકોઇઅપેક્ષારહે,એજીવને અંતે મુક્તિ આપીજાય
.....દુનીયામાં પવિત્ર ભારતદેશ છે,જ્યાં પ્રભુદેવ અને દેવીઓથી જન્મ લઈ જાય.
==================================================================
No comments yet.