March 5th 2022

પવિત્ર રાહ મળે

 
,          પવિત્ર રાહ મળે

તાઃ૫/૩/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ    

મળેલ માનવદેહને જીવનમાં અનેકરાહમળે,જે સમયે સમજાઈ જાય
નાકોઇ આશા કે અપેક્ષા રાખતાજ જીવનમાં,પાવનકૃપા મળીજાય
.....કળીયુગની કેડીથી મળેલદેહને બચવા,પરમાત્માનીજ કૃપા મેળવાય.
જીવને માનવદેહ મળે અવનીપર,જે ગતજન્મના કર્મથી મળી જાય
કુદરતની આપવિત્રલીલાછે જગતમાં,જે જીવનુ દેહથી આગમનથાય 
અવનીપર જીવને અનેક દેહ મળે,એ સમયની સાથેજ મળતો જાય
પ્રભુની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે,એ સમજણ સાથે જાય
.....કળીયુગની કેડીથી મળેલદેહને બચવા,પરમાત્માનીજ કૃપા મેળવાય.
જીવને સમયે દેહમળે જે પ્રાણીપશુજાનવર અને પક્ષીથી મળી જાય
મળેલદેહ એ નિરાધા દેહછે ,જેને જીવનમાં નાકોઇ કર્મનોસાથ મળે
પરમાત્માની પવિત્રરાહ મળે માનવદેહને,જે પાવનરાહે જીવનજીવાય
પવિત્રરાહને સમજીને મળેલદેહથી,જીવનમાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજાથાય
.....કળીયુગની કેડીથી મળેલદેહને બચવા,પરમાત્માનીજ કૃપા મેળવાય.
===========================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment