March 10th 2022

પવિત્રપ્રેમ માતાનો

 Varalaxmi Vrat 2020 : વરલક્ષ્મી વ્રત પર જાણો કેવી રીતે મા લક્ષ્મીનો જન્મ  થયો? | varalaxmi vrat 2020 know how maa lakshmi was born and her marriage  with lord vishnu | Gujarati
            .પવિત્રપ્રેમ માતાનો

તાઃ૧૦/૩/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્ર કૃપાળુપ્રેમ મળે લક્ષ્મીમાતાનો,મળેલદેહને નાકોઇ અપેક્ષા અડી જાય
પરમશક્તિશાળી દેવી હિંદુધર્મમાં,જે જીવને મળેલમાનવદેહને અનુભવ થાય
....શ્રધ્ધારાખીને ઘરમાં માતાનીપુંજા કરવા,ધુપદીપકરી આરતીકરતા કૃપા મળી જાય.
ભારતની ભુમીને પવિત્ર કરવા પરમાત્મા,પવિત્ર દેવદેવીઓથી જન્મ લઈજાય
જગતમાં પવિત્ર હિંદુ ધર્મ છે,જે જીવને મળેલદેહને પવિત્રરાહે જીવાડી જાય
મળેલદેહને કર્મનો સંબંધ ધરતીપર,એ સમયની સાથે જીવનમાં મળતો જાય
જીવનમાં આશા અપેક્ષાથી દુર રહેતા,પરમાત્માની કૃપાએ પાવનરાહે જીવાય
....શ્રધ્ધારાખીને ઘરમાં માતાનીપુંજા કરવા,ધુપદીપકરી આરતીકરતા કૃપા મળી જાય.
અવનીપરના માનવદેહપર ધનની કૃપા થાય,એ લક્ષ્મીમાતાની કૃપા કહેવાય
જીવને મળેલદેહને કર્મનોસંબંધ જીવનમાં,જે માનવદેહને પવિત્રરાહે લઈજાય
માતાની પવિત્રકૃપા મળે જ્યાં વિષ્ણુભગવાન,સંગે લક્ષ્મીમાતાની પુંજા કરાય
પાવનકૃપા પ્રભુની મળતા જીવનમાં,જીવને મળેલદેહથી નાકોઇ ચિંતા રખાય 
....શ્રધ્ધારાખીને ઘરમાં માતાનીપુંજા કરવા,ધુપદીપકરી આરતીકરતા કૃપા મળી જાય.
==================================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment