March 10th 2022

મળે પવિત્રરાહ

+++વઢીયારા ધર્મ+++
            .મળે પવિત્રરાહ  

તાઃ૧૦/૩/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

મળેલ માનવદેહને માતાનીકૃપા મળતા,જીવનમાં સમયની સાંકળ પકડાય
નાઆશા અપેક્ષાની કોઇ માગણી રખાય,એ મળેલદેહને પાવન કરી જાય
.....હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ માતા છે,જેમની ઘરમાં ધુપદીપ કરીને પુંજા કરાય.
જગતમાં પવિત્રભુમી ભારતની કરી,જયાં ભગવાન દેવદેવીઓથી જન્મીજાય
શ્રધ્ધારાખીને માતા અને દેવની ઘરમાંપુંજાકરતા,પવિત્રકૃપા દેહને મળીજાય
પવિત્રદેહથી જન્મી માનવદેહપર કૃપાકરીજાય,જે દેહનો જન્મસફળ કરીજાય
અનેક પવિત્ર માતાનાદેહ છે હિંદુધર્મમાં,જેમની પુંજાકરતા કૃપા મળતી જાય
.....હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ માતા છે,જેમની ઘરમાં ધુપદીપ કરીને પુંજા કરાય.
મળેલ માનવદેહથી સવારેઅનેસાંજે,ભગવાનના મંત્રજાપથી પ્રભુકૃપા મેળવાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ મળે,જે ગતજન્મના કર્મથી મળીજાય
પાવનરાહે જીવન જીવવા માતાનીકૃપા મળે,જ્યાં પવિત્રમંત્રથીજ સ્મરણકરાય
અનેકદેહનો સંબંધજીવને અવનીપર,માનવદેહ એજ પરમાત્માની કૃપાકહેવાય
.....હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ માતા છે,જેમની ઘરમાં ધુપદીપ કરીને પુંજા કરાય.
################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment