March 21st 2022

પ્રેમ પકડી રાખજો

 Spirituality & Self Realization – Dr. KAUSHIK CHAUDHARY
.          પ્રેમ પકડી રાખજો

તાઃ૨૧/૩/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ 
   
અદભુતકૃપા પરમાત્માની અવનીપર,જે જીવને માનવદેહથી જન્મ આપી જાય
જીવને જગતમાંગતજન્મના થયેલકર્મથીમળે,માનવદેહ એપરમાત્માની કૃપાથાય
....અવનીપર સમયે પ્રાણીપશુજાનવરપક્ષીથી દેહમળે,માનવદેહએ પ્રભુકૃપા કહેવાય.
કુદરતની આપવિત્રલીલા જગતપર,જે જીવને સમયસાથે લઈ દેહ આપી જાય
પરમાત્માએ ભારતદેશમાં દેવદેવીથી જન્મલીધો,જેમની માનવદેહથી પુંજાકરાય
જીવને ગતજન્મના થયેલકર્મથી માનવદેહમળે,એભગવાનની પાવનકૃપાકહેવાય
ભગવાનનીકૃપાએ માનવદેહને સમયસમજાય,જે ઘરમાં ધુપદીપકરી વંદનકરાય
....અવનીપર સમયે પ્રાણીપશુજાનવરપક્ષીથી દેહમળે,માનવદેહએ પ્રભુકૃપા કહેવાય.
જગતમાં સમયને નાપકડાય કોઇથી,કે ના કોઇથીકદી જીવનમાં દુર રહેવાય
એપાવનકૃપા પરમાત્માની અવનીપર,જે મળેલ માનવદેહને સમયસાથેલઈજાય
મળેલ માનવદેહથી શ્રધ્ધારાખીને પ્રભુની ભક્તિકરતા,જીવનમાં સુખઆપીજાય 
પરમાત્માનો પવિત્રપ્રેમમળે માનવદેહને જીવનમાં,જે પવિત્રરાહે જીવન જીવાય 
....અવનીપર સમયે પ્રાણીપશુજાનવરપક્ષીથી દેહમળે,માનવદેહએ પ્રભુકૃપા કહેવાય.
##################################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment