February 19th 2023

પ્રેમનીસાથે આવજો

***ગુલાબ - વિકિપીડિયા***
.               પ્રેમનીસાથે આવજો
તાઃ૧૯/૨/૨૦૨૩                    પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અદભુતકૃપા અવનીપર પરમાત્માની સમયે,જે મળેલમાનવદેહને સમયે સમજાય
પવિત્રનિખાલસપ્રેમ મળે માનવદેહને જીવનમાં,એપ્રભુકૃપાએ જીવનજીવાડીજાય
....પાવનકૃપા મળે સમયે જીવના દેહને,પ્રભુક્રુપાએ નાકોઇ આશાઅપેક્ષા અડી જાય.
જીવના મળેલદેહને કર્મનોસંબંધ સમયે,પાવનરાહ મળે જે ગતજન્મનાકર્મથી મળે
કુદરતની પાવનલીલા અવનીપર મળેલ દેહને,જે દેહને સમયસાથે કર્મકરાવીજાય
પવિત્રરાહે જીવન જીવવા પ્રભુને પ્રાર્થનાકરાય,જે ઘરમાં ધુપદીપકરી પુંજા કરાય
જગતમાં અનેકરાહે જીવનમાં પ્રેમમળે,પ્રભુનીકૃપાએ પવિત્રપેમનીસાથે આવીજાવ
....પાવનકૃપા મળે સમયે જીવના દેહને,પ્રભુક્રુપાએ નાકોઇ આશાઅપેક્ષા અડી જાય.
મળેલમાનવદેહથી શ્રધ્ધાથી ઘરમાં ભક્તિ કરાય,એ પવિત્રરાહે જીવન જીવાડીજાય
જીવને સમયે જન્મમરણથી દેહમળે,જે સમયનીસાથે દેહથી થયેલ કર્મથી મેળવાય
પવિત્રલીલા પરમાત્માની અવનીપરકહેવાય,એ ભારતદેશમાં પવિત્રદેહથી જન્મીજાય
અનેલ પવિત્રદેહ પરમાત્માના કહેવાય,જેમની શ્રધ્ધા રાખીને જીવનમાંભક્તિ કરાય 
....પાવનકૃપા મળે સમયે જીવના દેહને,પ્રભુક્રુપાએ નાકોઇ આશાઅપેક્ષા અડી જાય.
####################################################################

	
February 18th 2023

પવિત્ર મહાશિવરાત્રી

મહાશિવરાત્રી વર્ષ 2022 માં ક્યારે છે, જાણો શુભ સમય અને પૂજાની રીત 
.           પવિત્ર મહાશિવરાત્રી

તાઃ૧૮/૨/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

હિંદુધર્મમાં પવિત્રતહેવાર મહાશિવરાત્રી કહેવાય,જ્યાંં શંકરભગવાનને વંદન કરાય 
પવિત્રતહેવારમાં ભગવાનની શ્રધ્ધાથીપુંજાથાય,અને ધુપદીપ પ્રગટાવીઆરતીકરાય
....બમ બમ ભોલે મહાદેવથી શિવલીંગપર,દુધ અર્ચના કરી ભોલેનાથની પુંજા કરાય.
માતાપાર્વતીના આશિર્વાદમળે શ્રધાળુભક્તને,એમાતાની સમયે પવિત્રકપામેળવાય
હિંદુધર્મમાં પવિત્રકૃપાળુ શંકર ભગવાન કહેવાય,એ માતા પાર્વતીના પતિદેવથાય
પવિત્ર સંતાન શ્રીગણેશ જે માનવદેહના,ભાગ્યવિધાતા અને વિઘ્નહર્તાથી પુંજાય
અજબકૃપાળુ એ સંતાનથયા માબાપના,જે રિધ્ધીસિધ્ધીના પતિદેવથી ઓળખાય
....બમ બમ ભોલે મહાદેવથી શિવલીંગપર,દુધ અર્ચના કરી ભોલેનાથની પુંજા કરાય.
ભારતદેશમાં ભગવાને અનેકપવિત્રદેહથી જન્મલીધો,જેમની જગતમાં પુંજા કરાય
માનવદેહપર પરમાત્માની કૃપાથાય,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરી વંદન થાય
શંકરભગવાનને પ્રભાતે પુંજાકરી વંદન કરત,જે માનવદેહના કુળને સુખમળીજાય
પાવનરાહે પ્રભુની જીવનમાંભક્તિકરતા,ભગવાનનીકૃપાએ દેહને મુક્તિ મળીજાય
....બમ બમ ભોલે મહાદેવથી શિવલીંગપર,દુધ અર્ચના કરી ભોલેનાથની પુંજા કરાય.
=====================================================================
*****ૐ નમઃ શિવાય***ૐ નમઃશિવાય***ૐ નમં શિવાય***ૐ નમઃ શિવાય******
#####################################################################
February 17th 2023

પવિત્રપ્રેરણા મળે

હનુમાન ચાલીસામાંથી શીખવા જેવી ત્રીસ વાતો : સૌરભ શાહ – Govt of Gaurang.
            પવિત્રપ્રેરણા મળે

તાઃ૧૭/૨/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમાત્માની પવિત્રકૃપા મળૅ અવનીપર,જે માનવદેહને સમયસાથે લઈ જાય
જીવને જન્મમરણનો સંગાથમળે,એ ગતજન્મના દેહના થયેલકર્મથી મળીજાય
...પાવનકૃપા પરમાત્માનીમળે જીવનાદેહને,જે શ્રધ્ધાથી જીવનમાં ભક્તિકરાવી જાય.
મળેલમાનવદેહને પવિત્રપ્રેરંણામળે પ્રભુની,એ હિંદુધર્મમાં શ્રધ્ધાથી પુંજા કરાય
જગતમાં પરમાત્માનીપ્રેરણા મળે ભારતદેશથી,જ્યાં પ્રભુઅનેકદેહથી જન્મીજાય
પવિત્રદેશ કર્યો જગતમાં જ્યાં માનવદેહને,પ્રેરણા કરે કે ઘરમાંજ ભક્તિ કરાય
હિંદુધર્મ એ પવિત્રધર્મછે અવનીપર,જેમાં ભગવાન પવિત્રમાનવદેહથીજન્મીજાય  
...પાવનકૃપા પરમાત્માનીમળે જીવનાદેહને,જે શ્રધ્ધાથી જીવનમાં ભક્તિકરાવી જાય.
પ્રભુની પવિત્રપ્રેરણાએ જીવને માનવદેહમળે,જેદેહને પવિત્રકર્મની પ્રેરણાકરીજાય
જીવનમાં દેહને કર્મનોસંબંધ જે સમયસાથેજ લઈ જાય,પ્રભુકૃપાએ જીવાડી જાય
અનેકદેહનો સંબંધ જીવને અવનીપર,જે સમયે નિરાધારદેહ અને માનવદેહ મળે
માનવદેહ એ ગતજન્મના કર્મથી મળે,પ્રાણીપશુજાનવરઅનેપક્ષીનિરાધાર કહેવાય
...પાવનકૃપા પરમાત્માનીમળે જીવનાદેહને,જે શ્રધ્ધાથી જીવનમાં ભક્તિકરાવી જાય.
=================================================================
February 17th 2023

સમયનો કેડી

 Janmashtami 2022: શું હતું ભગવાન શ્રીકૃષ્ણનું આખુ નામ? કોણ હતું કૃષ્ણને સૌથી પ્રિય? જાણો કૃષ્ણ સાથે જોડાયેલી અજાણી વાતો
.             સમયની કેડી 

તાઃ૧૭/૨/૨૦૨૩             પ્રદીપ બ્રહ્મભટ્ટ      
         
જગતમાં મળેલદેહને પરમાત્માની કૃપા કહેવાય,જે સમયે સમજણ આપી જાય
જીવને અનેકદેહનો સંબંધ અવનીપર,એ ગતજન્મના દેહના કર્મથી મળી જાય
....કુદરતની પવિત્રકૃપા દેહપર,જે ભગવાનના ચરણોમાં સમયની કેડીએ ચાલી જાય.
માનવદેહ મળે જીવને અવનીપર એ પ્રભુનીકૃપા,જે ગતજન્મના કર્મથી મળીજાય
પાવનરાહે જીવનજીવવા પ્રભુકૃપાએ મળેલદેહને,સમયની પવિત્રકેડીથી પ્રેરી જાય
અદભુતલીલા ભગવાનની ભારતદેશથી,જ્યાંપરમાત્મા અનેકપવિત્રદેહથીજન્મીજાય
મળેલમાનવદેહને પ્રેરણા મળે એ સમયને સમજાય,ના નિરાધારદેહને પ્રેરણાથાય
....કુદરતની પવિત્રકૃપા દેહપર,જે ભગવાનના ચરણોમાં સમયની કેડીએ ચાલી જાય.
અવનીપર મળેલ માનવદેહથી નાકદી,જીવનમાં સમયને પકડાય કે નાદુર રહેવાય
આપવિત્રકૃપા પરમાત્માની જગતમાં,જે મળેલદેહને શ્રધ્ધાથી જીવન જીવાડી જાય
સમયની સાથે ચાલતા માનવદેહને,જીવનમાં પ્રભુનીકૃપાએ કર્મનીપ્રેરણા મળીજાય
જગતમાં જીવનેમળેલદેહને પ્રભુની કૃપા મળે,એ જીવનમાં અપેક્ષાને દુર રાખીજાય
....કુદરતની પવિત્રકૃપા દેહપર,જે ભગવાનના ચરણોમાં સમયની કેડીએ ચાલી જાય.
###################################################################
February 16th 2023

ભોલે ભંડારી મહાદેવ

 મહાશિવરાત્રી દિવસે શિવલિંગ પર ભૂલ થી પણ ના ચઢાવો આ વસ્તુઓ...
.           ભોલે ભંડારી મહાદેવ

તાઃ૧૬/૨/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  
   
પરમકૃપાળુ શક્તિશાળી હિંદુધર્મમાં મહાદેવ,સંગે પવિત્રકૃપાળો ભોલેનાથ કહેવાય
પરમાત્માનાપવિત્રદેહથી ભા  રતદેશમા જન્મલીધો,જે શ્રીશંકરભગવાનથી ઓળખાય
....હિંદુધર્મમાં બમબમ ભોલે મહાદેવ પણ કહેવાય,જેમને ૐ નમઃ શિવાયથીય પુંજાય.
જીવને સમયે જગતમાં મળેલ માનવદેહ,એ ભગવાનની પવિત્રકૃપાએજ જન્મીજાય
માનવદેહને ભગવાનની કૃપામળે,જે દેહથી જીવનમાં શ્રધ્ધાથી પ્રભુની ભક્તિકરાય
પવિત્રકૃપાળુ હિંદુધર્મમાં શંકરભગવાનંછે,જે ભારતમા જટાથી ગંગાનદી વહાવીજાય 
જીવનમાં પવિત્રપ્રેમાળ પાર્વતીમાતા પત્નિથયા,જે હિંદુધર્મમાં માતાપાર્વતીથીપુંજાય
....હિંદુધર્મમાં બમબમ ભોલે મહાદેવ પણ કહેવાય,જેમને ૐ નમઃ શિવાયથીય પુંજાય.
જગતમાં મળેલ માનવદેહને જીવનમાં સુખમળે,જ્યાં શ્રધ્ધાથીભગવાનની પુંજાકરાય
માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે જીવનુ અવનીપર જન્મમરણથી આગમનથાય
પવિત્રસંતાન શ્રીગણેશજી થયા,જે હિંદુધર્મમાં ભાગ્યવિધાતાઅને વિઘ્નહર્તા કહેવાય
બીજા સંતાન શ્રીકાર્તિકેય જન્મ્યા અને અંતે દીકરી જન્મી જાય જે પવિત્રકુળથાય 
....હિંદુધર્મમાં બમબમ ભોલે મહાદેવ પણ કહેવાય,જેમને ૐ નમઃ શિવાયથીય પુંજાય.
####################################################################
February 16th 2023

પ્રથમપ્રેમ પ્રભુનો.

 ***જીવનકાર્ય શોધમાં વિવિધ આલેખોની ઉપકારકતાના વિજ્ઞાનને જાણો...***
.             પ્રથમપ્રેમ પ્રભુનો

તાઃ૧૬/૨/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ    

અવનીપર મળેલ માનવદેહથી નાસમયથી દુર રહેવાય,એ પ્રભુકૃપા કહેવાય
મળેલદેહને ગતજન્મના દેહનાકર્મથી,જીવને જન્મમરણથી અનુભવ થતોજાય
.....એ જીવને પ્રભુનો પ્રથમપ્રેમ મળી જાય,જે સમયે માનવદેહથી આગમન થાય.
પરમાત્માની પવિત્રકૃપા જગતમાં હિંદુધર્મથી,જે પ્રભુ જન્મથીજ કૃપા કરી જાય
જગતમાં ભારતદેશને પવિત્રદેશકર્યો,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથીજન્મીજાય
મળેલ માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,નાકોઇ દેહથી કદી દુરરહી જીવાય 
પવિત્રપ્રેમથી કૃપામળે દેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપકરી પ્રભુનીપુંજાકરાય
.....એ જીવને પ્રભુનો પ્રથમપ્રેમ મળી જાય,જે સમયે માનવદેહથી આગમન થાય.
કુદરતની આ અદભુતલીલા જગતપર કહેવાય.એજીવને અનેકદેહથી અનુભવાય
અવનીપર નિરાધારદેહ એપ્રાણીપશુજાનવર અને પક્ષીથી જન્મ લઈ જીવી જાય
અનેક પવિત્રદેહથી ભગવાન જન્મલઈજાય,જ્મની શ્રધ્ધાથી જીવનમાંપુંજા કરાય 
પવિત્રશ્રધ્ધાથી જીવનમાં પરમાત્માનીભક્તિકરાય,જે જીવનેઅંતે મુક્તિઆપીજાય
.....એ જીવને પ્રભુનો પ્રથમપ્રેમ મળી જાય,જ સમયે માનવદેહથી આગમન થાય.
#################################################################
February 15th 2023

પ્રભુની અદભુતકૃપા

Happy Ram Navami Status Gujarati | Ram Navami Wishes In Gujarati
.             પ્રભુની અદભુતકૃપા

તાઃ૧૫/૨/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    
  
જીવને જન્મથી પ્રભુકૃપાએ માનવદેહ મળે,એ પવિત્રરાહે જીવન જીવી જાય
કુદરતની આપાવનરાહ મળે દેહને,જે મળેલદેહને સમયનીસાથે જીવાડીજાય 
....પ્રભુની પવિત્રપ્રેરણા મળે માનવદેહને,એ શ્રધ્ધાથી ભક્તિ કરાવી સુખ આપી જાય.
જગતમાં અદભુતકૃપા પ્રભુની,જે માનવદેહને બચાવી પવિત્રકર્મ કરાવી જાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધ,જે ગતજન્મના દેહના કર્મથીમળીજાય
જન્મમળેલદેહને જીવનમાં અનેક કર્મ સ્પર્શી જાય,ના કોઇ દેહથીદુર રહેવાય
પ્રભુકૃપાએ જીવને જન્મથી માનવદેહ મળે,એ નિરાધારદેહથીજ બચાવી જાય
....પ્રભુની પવિત્રપ્રેરણા મળે માનવદેહને,એ શ્રધ્ધાથી ભક્તિ કરાવી સુખ આપી જાય.
જીવને મળેલદેહને પવિત્ર પ્રેરણા મળૅ,જે પ્રભુકૃપાએ હિંદુધ્ર્મથીજ મળી જાય
જગતમાં ભારતદેશ પવિત્રદેશ છે,જ્યાં પરમાત્મા અનેકપવિત્રદેહથીજન્મીજાય
માનવદેહપર પરમાત્માની કૃપાએ જીવનમાં,શ્રધ્ધાથી ભક્તિનીરાહ મળી જાય
મળેલદેહને સમયસાથે ચાલવા,ઘરમા ધુપદીપપ્રગટાવી આરતીકરી વંદનકરાય
....પ્રભુની પવિત્રપ્રેરણા મળે માનવદેહને,એ શ્રધ્ધાથી ભક્તિ કરાવી સુખ આપી જાય.
**********************************************************************

    

February 15th 2023

ભક્તિની પવિત્રકૃપા

જયજલારામ@વીરપુર: દાન બંધ કર્યાને 20 વર્ષ, દ્વિશતાબ્દી વર્ષની ઉજવણી
.             ભક્તિની પવિત્રકૃપા

તાઃ૧૫/૨/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   
  
અદભુતકૃપા પરમાત્માની હિંદુધર્મમાં,જે જીવને મળેલદેહને પવિત્રરાહે લઈ જાય
જીવનમાં શ્રધ્ધાથી પ્રેરણા મળી સંતજલારામને,જે ભોજનથી ભક્તોને પ્રેરી જાય
....જીવનમાં અન્નદાન એ પ્રભુનીકૃપા કહેવાય,નાકોઇ અપેક્ષા મળૅલ દેહને અડી જાય.
માનવદેહને જીવનમાં પાવનરાહમળે,જે પરમાત્માનીકૃપાએ જીવને પ્રેરણાકરી જાય
સંતજલારામે આંગળીચીંધી વિરપુરગામથી,જે માનવદેહને પવિત્રભક્તિએ દોરીજાય
જીવનમાં પ્રભુની કૃપાએ સુખ મળીજાય,ના લાગણી મોહનીકોઇ અસર અડીજાય
શ્રધ્ધારાખીને જીવનમાં ભક્તિ કરવા,ધુપદીપ પ્રગટાવીવંદનકરીને આરતી ઉતારાય
....જીવનમાં અન્નદાન એ પ્રભુનીકૃપા કહેવાય,નાકોઇ અપેક્ષા મળૅલ દેહને અડી જાય.
જગતમાંપ્રભુનીકૃપાએ પવિત્રરાહમળે,જે મળેલદેહનાજીવને જન્મમરણથીબચાવીજાય
અવનીપર મળેલદેહને કર્મનોસબંધ અડે,શ્રધ્ધાથી ભક્તિ કરતા પાવનરાહે પ્રેરીજાય
જીવનેસમયે જન્મથીદેહમળે,માનવદેહ પ્રભુકૃપાએમળે એનિરાધારદેહથી બચાવીજાય
હિંદુધર્મમાં પ્રભુનીકૃપાએ પવિત્રસંતો પ્રેરણાકરીજાય,જે જીવને અંતે મુક્તિ મળીજાય
....જીવનમાં અન્નદાન એ પ્રભુનીકૃપા કહેવાય,નાકોઇ અપેક્ષા મળૅલ દેહને અડી જાય.
#####################################################################

	
February 14th 2023

પ્રેમથી કૃપા કરો

અમર કથાઓ | જય શ્રી કૃષ્ણ | Facebook.
            પ્રેમથી કૃપા કરો

તાઃ૧૪/૨/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ    
  
ભક્તિની પવિત્રરાહ મળે મળેલમાનવદેહને,જે શ્રધ્ધાથી પ્રભુનીપુંજા કરાવી જાય
જીવપર પરમાત્માની પવિત્રકૃપા કહેવાય,એ સમયેજ જીવને માનવદેહ મળીજાય
..અદભુતલીલા અવનીપર કુદરતનીદેખાય,જે જન્મથી જીવને નિરાધારદેહપણ મેળવાય.
જગતમાં માનવદેહજ પ્રભુનીકૃપા કહેવાય,એ મળેલદેહને જીવનમાં સુખઆપીજાય
અવનીપર મળેલદેહને ગતજન્મના કર્મનો સંબંધ,જે જન્મમરણનો સંબંધ મળીજાય
જીવને નિરાધારદેહ મળે અવનીપર,એજ પ્રાણીપશુજાનવર અને પક્ષીથી મેળવાય
નાજીવનમાં કર્મનો સંબંધ આ મળેલદેહને,ના જીવનમાં કોઇ કર્મનીરાહ મળીજાય
..અદભુતલીલા અવનીપર કુદરતનીદેખાય,જે જન્મથી જીવને નિરાધારદેહપણ મેળવાય.
માનવદેહને જીવનમાં પ્રભુનીકૃપાએ પ્રેરણામળે,જે દેહને જીવનમાં ભક્તિ કરાવીજાય
જગતમાં હિંદુધર્મની પ્રેરણામળે મળેલદેહને,એપવિત્રભારતદેશથી જગતમાં પ્રસરીજાય
પવિત્રદેશમાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મી જાય,જે માનવદેહને પ્રેરણાકરી જાય
મળેલમાનવદેહને જીવનમાં શ્રધ્ધાથી,ઘરમાં ધુપદીપપ્રગટાવી વંદનકરીને આરતીકરાય
..અદભુતલીલા અવનીપર કુદરતનીદેખાય,જે જન્મથી જીવને નિરાધારદેહપણ મેળવાય.
#####################################################################

	
February 14th 2023

મળેલદેહને મળે

 ***તમે પર્વોત્સવ, જપ, તપ, યજ્ઞ કંઈ પણ કરો, પરંતુ જ્યાં સુધી મનમાં' નિષ્કેવલ પ્રેમ' ન પ્રગટે ત્યાં સુધી પ્રભુકૃપા ન મળે | નવગુજરાત સમય***
.             મળેલદેહને મળે  

તાઃ૧૪/૨/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જગતપર જીવને પ્રભુકૃપાએ માનવદેહ મળે,જે મળેલદેહને કર્મનો સંગાથ મળી જાય
આઅદભુતલીલા કુદરતનીઅવનીપર કહેવાય,પ્રભુકૃપા એનિરાધારદેહથી બચાવી જાય
....જીવને અવનીપર થયેલકર્મથી જન્મમરણમળીજાય,જે લાગણીમોહ અનેમાયાથી મળતો જાય.
કુદરતની આ પાવનકૃપા કહેવાય,નાકોઈથી નાકોઇ માયાથી જીવનમાં દુરરહી જીવાય
પ્રભુની પાવનપેરણા મળે જીવને મળેલદેહને,જે કૃપાએ પવિત્રરાહે દેહને જીવાડી જાય
પરમાત્માની કૃપા મળેદેહને ભારતદેશથી,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મી જાય
એ પવિત્રકૃપા જીવનાદેહપર કહેવાય,જે સમયનીસાથે જીવને જન્મમરણ્થી અનુભવાય
....જીવને અવનીપર થયેલકર્મથી જન્મમરણમળીજાય,જે લાગણીમોહ અનેમાયાથી મળતો જાય.
અવનીપર મળેલમાનવ્દેહને ભગવાનની કૃપામળે,જે દેહથી ઘરમાં પ્રભુનીપુંજા કરી જાય
પરમાત્માની પવિત્રકૃપાથી મળેલદેહને,જીવનમાં સમજણનોસાથમળે જેજીવનજીવાડીજાય
દેહને જીવનમાં કર્મનોસંબંધ અવનીપર,પ્રભુનીપુંજાકરી જીવનમાં કર્મકરાય ત્યાંકૃપા થાય
જગતમાં નાકોઇ જીવથીદુર રહેવાય,પણ મળેલદેહથી પ્રભુની ભક્તિકરતા સુખમળીજાય
....જીવને અવનીપર થયેલકર્મથી જન્મમરણમળીજાય,જે લાગણીમોહ અનેમાયાથી મળતો જાય.
===========================================================================

« Previous PageNext Page »