February 13th 2023

પાવનરાહ મળે દેહને

 
.           પાવનરાહ મળે દેહને

તાઃ૧૩/૨/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અનેકદેહથી જીવને આગમન મળે અવનીપર,એ ભગવાનની કૃપાથી કરી જાય 
સમયની પ્રેરણામળે પરમાત્માની જીવપર,જે જન્મમરણથી આગમનવિદાય થાય
....હિંદુધર્મની પ્રેરણામળે જીવને મળેલ માનવદેહને,જે ભારતદેશથી ભગવાનની કૃપા થાય.
જન્મમરણનો સંબંધ દેહથી અવનીપર,જે સમયે પ્રભુનીકૃપાએજ મળીજાય
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશપર,જ્યાં પવિત્રદેહથી પરમાત્મા જન્મ લઈ જાય
જગતમાં પ્રભુનીકૃપાએ મળેલદેહને પ્રેરણામળે,જે હિંદુધર્મથી માનવદેહને પ્રેરીજાય
જીવને જન્મમરણનો સંબંધ જીવનાદેહનાકર્મથી,જે મળેલદેહને સમયસાથેલઈજાય 
....હિંદુધર્મની પ્રેરણામળે જીવને મળેલ માનવદેહને,જે ભારતદેશથી ભગવાનની કૃપા થાય.
અનેકપવિત્ર માનવદેહથી પરમાત્માએ જન્મલીધા,જે દેહની પુંજા જગતમાં કરાય
પ્રેરણાકરી ભગવાને માનવદેહને,જે શ્રધ્ધાથી મળેલદેહથી ધુપદીપકરીને વંદનથાય 
મળેકૃપા પરમાત્માની મળેલદેહને જે ઘરમાં,ભગવાનની સમયે આરતી કરી જાય
અદભુતકૃપામળે પ્રભુની માનવદેહને જીવનમાં,જે પવિત્રરાહે ભક્તિકરી જીવીજાય
....હિંદુધર્મની પ્રેરણામળે જીવને મળેલ માનવદેહને,જે ભારતદેશથી ભગવાનની કૃપા થાય.
########################################################################
February 13th 2023

પ્રભુની ભજનભક્તિ

 આ 6 કામ કરવાથી જીવનમાં આવશે સુખ-સમૃદ્ધિ, દરેક પરેશાની થઇ જશે દુર | Happiness will come in life by doing these 6 works, every trouble will be removed
.             પ્રભુની ભજનભક્તિ 

તાઃ૧૩/૨/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    

અવનીપર જીવને આગમનવિદાય એ કર્મનોસંબંધ,નાકોઇ જીવથી દુર રહેવાય
પવિત્રરાહ મળે જીવનમાં સમયે,જ્યાં પરમાત્માની પાવનકૃપા દેહને મળી જાય
....જગતમાં અદભુતકૃપા ભગવાનની કહેવાય,જે મળેલ માનવદેહપર પ્રભુનીકૃપા થાય.
મળેલદેહથી સમયથી નાકદી દુર રહેવાય,કે નાકદી જન્મમરણથી બચીને જીવાય
ભગવાનની પવિત્રકૃપામળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ભજનભક્તિ જીવનમાંકરાય
માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ મળે,જ્યાં ઘરમાં ભગવાનની સમયેપુંજા કરાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી ભારતદેશથી,જ્યાં પ્રભુપવિત્રદેહથી જન્મી જાય
....જગતમાં અદભુતકૃપા ભગવાનની કહેવાય,જે મળેલ માનવદેહપર પ્રભુનીકૃપા થાય.
ઘરમાં ધુપદીપ પ્રગટાવી તાલીપાડીને આરતીકરાય,ત્યાં પ્રભુનીપાવનકૃપામળીજાય
મળેલદેહને જીવનમાં શ્રધ્ધાથી પ્રભુનીભક્તિ,અને ભજનથી પુંજાકરતા કૃપામેળવાય
જીવનમાં નાકોઇ દેહથી સમયને કદીપકડાય,પણ સમયસાથેચાલતા સુખમળીજાય
પરમાત્માની કૃપાથી સુર્યદેવના પ્રભાતે દર્શનથાય,જે દેહને સવારસાંજ આપીજાય
....જગતમાં અદભુતકૃપા ભગવાનની કહેવાય,જે મળેલ માનવદેહપર પ્રભુનીકૃપા થાય.
###################################################################
February 13th 2023

નાઅપેક્ષા નામાગણી

 ***ભગવાન વિષ્ણુના આ મંત્રનો કરો એકવીસ વાર જાપ અને પછી જુઓ કે રાતોરાત બમણી થઈ જશે... - Dharmik Duniya***
.             નાઅપેશા નામાગણી

તા;૧૩/૨/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પરમાત્માની પાવનકૃપા જગતમાં જીવનાદેહને મળે,જે અદભુતકૃપા પ્રભુની કહેવાય
જગતમાં નાકોઇ જીવથી કદી દુર રહેવાય,એ પવિત્રકૃપા ભારતદેશથીજ મળીજાય
....પવિત્ર ભારતદેશમા હિંદુધર્મમાં ભગવાન,અનેક પવિત્રદેહથી જન્મ લઈ કૃપા કરી જાય.
જીવને પવિત્રકૃપા પરમાત્માની સમયે મળીજાય,મળેલદેહને જીવનમાં કર્મકરાવીજાય
પાવનકૃપાએ પ્રેરણામળે દેહને ના અપેક્ષા,ના માગણી જીવનમાં કદીય અડી જાય
પવિત્રરાહે જીવનજીવવા મળેલદેહથી,ઘરમાં ધુપદીપપ્રગટાવી આરતીકરી વંદનકરાય 
પરમાત્માની પવિત્રકૃપાએ મળેલદેહને,જીવનંમાં નાકોઈ તકલીફ કેઅપેક્ષા અડીજાય
....પવિત્ર ભારતદેશમા હિંદુધર્મમાં ભગવાન,અનેક પવિત્રદેહથી જન્મ લઈ કૃપા કરી જાય.
જીવનેઅવનીપર કૃપાએઅનેકદેહથી જન્મમળે,માનવદેહ એજીવપર પ્રભુનીકૃપાકહેવાય
પ્રભુનો પવિત્રપ્રેમ મળે જીવનેસમયે,જે અવનીપર નિરાધારદેહથી જીવને બચાવીજાય
અવનીપર જીવનુ આગમન એ ગતજન્મના,મળેલદેહના કર્મથી આગમન આપી જાય
મોહમાયાની ચાદરથી દુરરહી જીવન જીવતા,હિંદુધર્મથી પરમાત્માની કૃપા મળતીજાય
....પવિત્ર ભારતદેશમા હિંદુધર્મમાં ભગવાન,અનેક પવિત્રદેહથી જન્મ લઈ કૃપા કરી જાય.
=====================================================================
February 12th 2023

નિખાલસપવિત્રપ્રેમ

પ્રેમ - Meaning in English - પ્રેમ Translation in English
.            નિખાલસ પવિત્રપ્રેમ

તાઃ૧૨/૨/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અદભુતકૃપા પ્રભુની જગતમાં માનવદેહપર,જે જીવને મળેલદેહને સમયથી પ્રેરી જાય
જીવને જગતપર જન્મમરણનો સંબંધ,એ પાવનકૃપા મળે જે દેહને ભક્તિઆપીજાય 
...અવનીપર જીવને પ્રભુકૃપાએ માનવદેહમળે,જે નિરાધારદેહથી સમયે જીવને બચાવી જાય. 
મળલ માનવદેહને જીવનમાં સમજણનો સંગાથમળે,જે પ્રભુકૃપાએ જીવનજીવાડીજાય
કુદરતની કૃપા મળે માનવદેહને જીવનમાં,જ્યાં જન્મમળતા દેહથી પ્રભુનીપુંજા કરાય
પરમાત્માના આશિર્વાદ મળે દેહને,જે ઘરમાં ધુપદીપ કરી ભગવાનની આરતીકરાય
મળેલદેહનૅ જીવનમાં કોઇ આશાકેઅપેક્ષા અડીજાય,જે પવિત્રરાહે જીવનજીવાડીજાય
...અવનીપર જીવને પ્રભુકૃપાએ માનવદેહમળે,જે નિરાધારદેહથી સમયે જીવને બચાવી જાય.
જન્મમળેલ માનવદેહને જીવનમાં કર્મનીરાહ મળે,જે ભગવાનની કૃપાએ દેહને મળીજાય
હિંદુધર્મની પવિત્રરાહમળે જગતમાં ભારતદેશથી,જ્યાં ભગવાન પવિત્રદેહથી જન્મી જાય
શ્રધ્ધારાખીને ભગવાનની ઘરમાં ધુપદીપ પ્રગટાવી,ભગવાનની આરતીકરીને વંદન કરાય  
હિંદુધર્મમાં પુંજાએ ભગવાનની કૃપામળે,જે જીવનામળેલદેહને જન્મમરણથીમુક્તિમળીજાય
...અવનીપર જીવને પ્રભુકૃપાએ માનવદેહમળે,જે નિરાધારદેહથી સમયે જીવને બચાવી જાય.
***********************************************************************
February 12th 2023

આંગળી પકડી

 ***કણ કણમાં અને ક્ષણ ક્ષણમાં છે પ્રભુ શ્રી રામ… – echhapu***
.            આંગળી પકડી 

તાઃ૧૧/૨/૨૦૨૩             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અવનીપરનુ આગમન જીવનૅ સમયસાથે લઈજાય,નાકોઇ જીવથી ક્દી દુર રહેવાય
પરમાત્માની પવિત્રપ્રેરણા જગતમાં જીવપર,જે જીવને આગમન વિદાય આપીજાય
...મળેલમાનવદેહને કર્મનોસબંધ જીવનમાં,જે ભગવાનનીકૃપાએ નિરાધારદેહથી બચાવી જાય.
જીવને જન્મમરણનો સંબંધ અવનીપર,જે ગતજન્મના દેહના થયેલકર્મથી મેળવાય
અવનીપર અનેકદેહથી જીવનુ આગમન થાય,જે માનવદેહ અને નિરાધારદેહ મળે
પવિત્રકર્મની રાહમળે માનવદેહને સમયેસમજાય,નિરધારદેહને નાઅપેક્ષા અડીજાય
જીવને પ્રાણીપશુજાનવર અને પક્ષીથી મળે,જીવનમાં નાકર્મની સમજણ મળીજાય
...મળેલમાનવદેહને કર્મનોસબંધ જીવનમાં,જે ભગવાનનીકૃપાએ નિરાધારદેહથી બચાવી જાય.
માનવદેહથી શ્રધ્ધાથી ભક્તિ કરતા,પવિત્રકૃપાએ પ્રભુ આંગળી ચીંધીને પ્રેરી જાય
જીવનમાં નાકોઇ આશાકે અપેક્ષા અડી જાય,એ પવિત્રરાહે જીવન જીવાડી જાય
અવનીપર પરમાત્માની પવિત્રકૃપાજ મૅળવાય,જ્યાં ઘરમાં શ્રધ્ધાથીજ ભક્તિ કરાય
પાવનરાહે જીવન જીવતા પ્રભુકૃપાએ,મળેલદેહને પવિત્રપરિવારથી સુખ મળી જાય
...મળેલમાનવદેહને કર્મનોસબંધ જીવનમાં,જે ભગવાનનીકૃપાએ નિરાધારદેહથી બચાવી જાય.
#########################################################################

 

February 10th 2023

કૃપા મળે પ્રભુની

 

 જીવનમાં હંમેશ માટે સફળતા મેળવવી હોય તો સવારમાં વહેલા ઉઠીને કરો આ 3 મંત્રનો જાપ - Gujjuabc
.            કૃપા મળે પ્રભુની

તાઃ૧૦/૨/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ     
        
અવનીપર જીવને સમયે માનવદેહ મળે,એ જગતમાં પરમાત્માની કૃપા કહેવાય
અનેકદેહનો સંબંધ જીવને જન્મથી મળે,માનવદેહ એપ્રભુકૃપાએ પવિત્રરાહેજાય
....મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ મળે,જે જીવને જન્મમરણથી પ્રેરણા આપી જાય.
જગતપર જીવને અનેકદેહથી જન્મ મળે,માનવદેહ એનિરાધારદેહથી બચાવીજાય
જીવને સમયે પ્રાણીપશુજાનવરઅનેપક્ષીથી દેહમળે,નાકોઇ કર્મની કૅડી અડીજાય
મળેલ માનવદેહને જીવનમાં કર્મનોસંગાથ મળે,જે પ્રભુકૃપાએ પવિત્રરાહેદોરીજાય
ભારતદેશથી ભગવાનની પ્રેરણામળે જીવનમાં,જ્યાં શ્રધ્ધારાખતાપ્રભુકૃપામળીજાય
....મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ મળે,જે જીવને જન્મમરણથી પ્રેરણા આપી જાય.
ભગવાને પવિત્ર દેવદેવીઓથી હિંદુધર્મમાં જન્મ લીધા,જે ભારતદેશ પવિત્રકરીજાય
હિંદુધર્મની પવિત્રપ્રેરણા મળે જીવના માનવદેહને,જે શ્રધ્ધાથી ભક્તિરાહે દોરીજાય
મળેલમાનવદેહને પ્રભુની પ્રેરણામળે,જે ઘરમાં ધુપદીપસંગે આરતીકરી વંદન કરાય
ભગવાનની પવિત્રકૃપાએ દેહને પાવનકર્મ મળે,જે જન્મમરણથી મુક્તિ આપી જાય
....મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ મળે,જે જીવને જન્મમરણથી પ્રેરણા આપી જાય.
####################################################################

	
February 10th 2023

પવિત્ર ભક્તિ રાહ

 દેવાધિદેવનો મહિમા અનેરો... ભક્તિ અને શક્તિનો માસ શ્રાવણ... - Abtak Media
.            પવિત્ર ભક્તિ રાહ

તાઃ૧૦/૨/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ    

અવનીપર મળેલમાનવદેહને સમયસાથે લઈજાય,જ્યાં શ્રધ્ધાથી જીવન જીવાય
જીવને મળેલદેહને જીવનમાં કર્મનો સંબંધ મળે,જે દેહને પવિત્રરાહે લઈ જાય
.....જગતમાં મળેલદેહથી કદી સમયને નાપકડાય,એ પરમાત્માની પાવનકૃપા કહેવાય.
ભારતદેશને પવિત્રદેશ કર્યો પ્રભુએ,જ્યાં પવિત્રદેવદેવીઓથી સમયે જન્મીજાય
પાવનકૃપા અવનીપર પરમાત્માનીકહેવાય,જે હિંદુધર્મને ભારતથીપવિત્રકરીજાય
મળેલમાનવદેહને જીવનમાં પ્રભુનીપ્રેરણામળે,જે જીવનમાં ભક્તિરાહઆપીજાય
શ્રધ્ધારાખીને ઘરમાં ભગવાનની પુંજાકરાય,એ દેહની પવિત્રભક્તિરાહ કહેવાય
.....જગતમાં મળેલદેહથી કદી સમયને નાપકડાય,એ પરમાત્માની પાવનકૃપા કહેવાય.
મળેલદેહને જીવનમાં પવિત્રકર્મની રાહ મળે,જ્યાં હિંદુધર્મની પવિત્રરાહે જીવાય
નાકોઇ અપેક્ષા મળેલમાનવદેહથી જીવનમાં રખાય,એ પવિત્રરાહે જીવાડી જાય
પવિત્રપ્રેરણા હિંદુધર્મથી મળે,એ ભગવાને લીધેલ પવિત્રદેહથી ભારતદેશથી મળે
જીવને ગતજન્મના થયેલકર્મથી દેહમળે,શ્રધ્ધાથી કરેલ ભક્તિથી મુક્તિ મળીજાય
.....જગતમાં મળેલદેહથી કદી સમયને નાપકડાય,એ પરમાત્માની પાવનકૃપા કહેવાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

	
February 9th 2023

પ્રત્યક્ષ દર્શન.થાય

 
.ક્યારે મનાવાશે કુંભ સંક્રાંતિઃ સુર્યદેવની કૃપા મેળવવા માટે કરો આ કામ
           પ્રત્યક્ષ દર્શનથાય                           

તાઃ૯/૨/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જગતપર અદભુતકૃપા પરમાત્માની કહેવાય,જે માનવદેહને સમય સાથે લઈ જાય
પવિત્રકૃપા સુર્યદેવની માનવદેહપરથાય,જે પ્રત્યક્ષ દર્શનથી સવારસાંજ આપીજાય
....ંમળેલદેહને અવનીપર જીવનમાં કર્મ મળી જાય,જે સુર્યદેવની પાવનકૃપાએજ મેળવાય.
અવનીપર મળેલ માનવદેહ એ પ્રભુનીકૃપાજ કહેવાય,એ જન્મમરણથી મળતોજાય
ભગવાને અનેક દેવદેવીઓથી ભારર્તદેશમાં જન્મલીધા,જે દેહને ભક્તિ આપી જાય
શ્રધ્ધાથી મળેલમાનવદેહથી ઘરમાં ભક્તિ કરતા,પ્રભુની પવિત્રકૃપાએ જીવનજીવાય
જીવના મળેલદેહને સુર્યદેવની પવિત્રકૃપાએ,સવારસાંજ મળે જેદેહને કર્મકરાવીજાય
....ંમળેલદેહને અવનીપર જીવનમાં કર્મ મળી જાય,જે સુર્યદેવની પાવનકૃપાએજ મેળવાય.
અવનીપર જીવને અનેકદેહથી જન્મ મળી જાય,પવિત્રદેહ એ માનવદેહજ કહેવાય
જીવને જન્મમરણનો સંબંધસમયે,જે અવનીપર માનવદેહ સંગે નિરાધારદેહથી મળે
માનવદેહપર પ્રત્યક્ષકૃપા પવિત્ર સુર્યદેવની,માનવદેહથી સવારે અર્ચનાકરી પુંજાકરાય
પાવનકૃપા પરમાત્માની માનવદેહપર,જે સમયેજીવને જન્મમરણથી મુક્તિ આપીજાય
 ....ંમળેલદેહને અવનીપર જીવનમાં કર્મ મળી જાય,જે સુર્યદેવની પાવનકૃપાએજ મેળવાય.
#########################################################################

	
February 9th 2023

મળેલ માનવદેહ

 ***જાણો સાંઈબાબાની સમાધિનું રહસ્ય, 99 % ને નથી ખબર, જાણીને ચોકી જશો, વાંચીને શેર જરૂર કરજો.. - Laherilala***
.           મળેલ માનવદેહ  

તાઃ૯/૨/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
    
જીવને અવનીપર સમયે માનવદેહ મળે,એ પરમાત્માની પવિત્રકૃપા કહેવાય
જગતપરસમયે જીવને દેહમળે,જે જીવને જન્મમરણથી આગમનવિદાય મળે
....એ પવિત્રકૃપા ભગવાનની કહેવાય,એ માનવદેહમળે જે નિરાધારદેહથી બચાવી જાય
મળેલદેહને કર્મનો સંબંધ જીવનમાં મળૅ,જે સમયને સમજીને ચાલતા જીવાય
પાવનકૃપાએ મળેલદેહને ધર્મનીરાહ મળે,હિંદુધર્મ જગતમાં પવિત્રધર્મ કહેવાય
ભારતદેશમાં પ્રભુ દેવદેવીઓથી જન્મ લઈજાય,એ પાવનરાહે દેહને પ્રેરી જાય
જીવને મળેલદેહને અનેક ધર્મની પ્રેરણા મળે,જે દેહને સમયસાથે જીવાડીજાય 
....એ પવિત્રકૃપા ભગવાનની કહેવાય,એ માનવદેહમળે જે નિરાધારદેહથી બચાવી જાય
પવિત્રસંત ભારતદેશમાં સાંઇબાબાથી ઓળખાય,જે શ્રધ્ધાસબુરીથી પ્રેરી જાય 
મળેલ માનવદેહને સમયનીસાથે ચાલવા,પ્રભુનીપ્રેરણા મળે જીવન જીવાડીજાય
નાલાગણી મોહ કે આશાની અપેક્ષા રખાય,જીવનમાં શ્રધ્ધાથીજ ભક્તિ કરાય
ભગવાને દેવદેવીઓથી પ્રેરણાકરી માનવદેહને,જે ભારતદેશથી સમયેમળતીજાય
....એ પવિત્રકૃપા ભગવાનની કહેવાય,એ માનવદેહમળે જે નિરાધારદેહથી બચાવી જાય
અવનીપર મળેલમાનવદેહપર પરમાત્માની પ્રેરણાથાય,એ ઘરમાંપુંજા કરાવીજાય
શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી વંદનકરી,દીવોકરી ભગવાનની આરતી કરાય
જગતમાં હિંદુધર્મ એ પવિત્રધર્મ કહેવાય,જેમાં ભગવાન પવિત્રદેહથી જન્મીજાય
સાંઇબાબાએ પ્રેરણા કરી,જે દેહને શ્રધ્ધાસબુરીથી પ્રેરણા મળે નાઅપેક્ષા અડે 
....એ પવિત્રકૃપા ભગવાનની કહેવાય,એ માનવદેહમળે જે નિરાધારદેહથી બચાવી જાય.
#######################################################################

 

February 8th 2023

મળેલદેહનો સંગાથ

 
.            મળેલદેહનો સંગાથ

તાઃ૮/૨/૨૦૨૩                  પ્રદીપ બહ્મભટ્ટ     
   
કુદરતની આપાવનકૃપા અવનીપર મળેલદેહને,જે જીવનાદેહને સમયસાથે લઈ જાય 
માનવદેહ એ પ્રભુનીકૃપાએ જીવને સમયેમળે,એ નિરાધારદેહથી જીવને બચાવીજાય
....પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશપર કહેવાય,જ્યાં પ્રભુ અનેક પવિત્રદેહથી જન્મી જાય.
જીવને જન્મમરણનો સંબંધ અવનીપર,ના કોઇજ જીવથી કદીય સમયથી દુર રહેવાય 
મળેલમાનવદેહ એજીવપર પરમાત્માનીકૃપા કહેવાય,જે દેહનેજીવનમાં કર્મકરાવી જાય
મળેલ દેહને પાવનરાહ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ઘરમાંજ ભગવાનની પુંજા કરાય 
ભગવાનનીકૃપા જગતમાં ભારતદેશથીમળે,જ્યાં ભગવાન અનેકપવિત્રદેહથી જન્મીજાય
....પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશપર કહેવાય,જ્યાં પ્રભુ અનેક પવિત્રદેહથી જન્મી જાય.
પ્રભુની પાવનકૃપામળે જીવના માનવદેહને,જે મળેલદેહને જીવનમાં પવિત્રકર્મકરાવીજાય
શ્રધ્ધારાખીને જીવનમાં ભગવાનની ભક્તિ કરતા,જીવનમાં ના કોઇજ આફ્ત અડીજાય
પવિત્રકર્મની રાહમળે મળેલ માનવદેહને,જે જીવનમાંસમયે ભક્તિકરાવી સુખઆપી જાય 
દેવદેવીનીશ્રધ્ધાથી ઘરમાંધુપદીપથી પુંજાકરતા,ક્ર્પાએ જીવનેજન્મમરણથી મુક્તિમળીજાય
....પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશપર કહેવાય,જ્યાં પ્રભુ અનેક પવિત્રદેહથી જન્મી જાય.
#########################################################################
« Previous PageNext Page »