March 26th 2023
***
***
. પ્રભુકૃપાએ સમય
તાઃ૨૬/૩/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જે માનવદેહને સમયસાથે લઈ જાય
જીવનમાં નાકોઇ આશાઅપેક્ષાય અડે માનવદેહને,જે પવિત્રરાહે જીવાડી જાય
....જન્મથી જીવને અવનીપર મળેલ માનવદેહથી,જીવનમાં પવિત્રકર્મને કરાવી જાય.
જીવને સમયે અવનીપર જન્મથી આગમન મળે,નાકોઇ જીવથી કદી દુરરહેવાય
પરમાત્માની પવિત્રકૃપા જગતમાં કહેવાય,જે અનેકનિરાધારદેહથી બચાવી જાય
માનવદેહને અવનીપર કર્મનો સંબંધ મળે,એ ભગવાનની પવિત્રકૃપાએ મેળવાય
જીવને મળેલદેહને પ્રભુનીકૃપાએ ઉંમરનો સંગાથ મળે,જે સમય સમજીને ચલાય
....જન્મથી જીવને અવનીપર મળેલ માનવદેહથી,જીવનમાં પવિત્રકર્મને કરાવી જાય.
કુદરતનીકેડીને નાપકડાય માનવદેહથી જીવનમાં,એ ભગવાનની પવિત્રકૃપાકહેવાય
અવનીપર મળેલદેહથી નાકદી સમયને પકડાય,શ્રધ્ધાથી ભક્તિરાહે જીવન જીવાય
ભગવાનેજગતમાં ભારતદેશને પવિત્રદેશ કર્યો,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથીજન્મીજાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ કહેવાય જેમાં સમયે,ભગવાન માનવદેહથી કૃપા કરીજાય
....જન્મથી જીવને અવનીપર મળેલ માનવદેહથી,જીવનમાં પવિત્રકર્મને કરાવી જાય.
%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%%
March 24th 2023
&&&&
&&&&
. અદભુત કૃપામળી
તાઃ૨૪/૩/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને અવનીપર માનવદેહથી આગમનમળે,જે સમયે મળેલદેહને કર્મકરાવી જાય
પરમાત્માની પવિત્રકૃપા મળે જીવનાદેહને,એ જીવનમાં પવિત્રકર્મથી જીવાડી જાય
....મળેલદેહપર પરમાત્માની અદભુતકૃપા મળીજાય,જે ઘરમાં ભગવાનની ભક્તિ કરાય.
જગતમાં જીવને અનેકદેહથી જન્મ મળે,જીવને માનવદેહ મળે એ પ્રભુકૃપાકહેવાય
જીવનમાં માનવદેહને કર્મનો સંબંધમળે,એ પરમાત્માની પવિત્રકૃપાથી અનુભવથાય
જીવને જન્મથી માનવદેહ મળે એ પ્રભુનીકૃપાકહેવાય,જે નિરાધારદેહથીબચાવીજાય
જગતમાં નિરાધારદેહ એપ્રાણીપશુજાનવરસંગે પક્ષીથીમળે,નાકોઇકર્મ જીવનમાંકરાય
....મળેલદેહપર પરમાત્માની અદભુતકૃપા મળીજાય,જે ઘરમાં ભગવાનની ભક્તિ કરાય.
મળેલ માનવદેહને જીવનમાં પ્રભુકૃપાએ,હિંદુધર્મથી ભગવાનની શ્રધ્ધાથી પુંજા કરાય
પવિત્રધર્મ જગતમાં હિંદુધર્મ ભારતદેશથી છે,જ્યાં પ્રભુ દેવદેવીઓથી જન્મલઈ જાય
માનવદેહથી જીવનમાં શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરાય,જે ધુપદીપ કરી વંદન કરાય
ભગવાનની પવિત્રકૃપામળે જ્યાંશ્રધ્ધાથી,ઘરમાં દેવદેવીઓને વંદનકરીઆરતી ઉતારાય
....મળેલદેહપર પરમાત્માની અદભુતકૃપા મળીજાય,જે ઘરમાં ભગવાનની ભક્તિ કરાય.
####################################################################
March 24th 2023
. નવરાત્રી ઉજવાય
તાઃ૨૪/૩/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રજ્યોત પ્રગટી હિંદુધર્મની જગતમાં,માનવદેહથી પવિત્ર તહેવારને ઉજવાય
નવરાત્રીના નવદીવસ માતા દુર્ગાની કૃપાએ,દાંડીયારાસ પકડીને ગરબા ગવાય
....પવિત્રકૃપા મળે માતાની ભક્તોને,જે દુનીયામા હિંદુ તહેવારને સમયનીસાથે ઉજવાય.
ભારતદેશને પવિત્રદેશ કર્યો ભગવાને સમયે,જે હિંદુભક્તોને પવિત્રરાહે પ્રેરીજાય
અનેક પવિત્ર તહેવારો ભારતીઓથી જગતમાં ઉજવાય,જે પ્રભુનીકૃપાજ કહેવાય
હિંદુધર્મમાં દુર્ગામાતાએ નવ સ્વરૂપના દર્શનદીધા,નવરાત્રીના નવદીવસમાંપુંજાય
ભગવાને અનેક પવિત્રદેહથી જન્મલીધા ભારતદેશમાં,જે દેવદેવીઓની પુંજાકરાય
....પવિત્રકૃપા મળે માતાની ભક્તોને,જે દુનીયામા હિંદુ તહેવારને સમયનીસાથે ઉજવાય.
પવિત્રકૃપામળે પરમાત્માની માનવદેહને,જે ભારતીઓ જગતમાં પ્રસંગ ઉજવીજાય
દુનીયામાં પવિત્ર હિંદુધર્મ છે જેમાં ભગવાન,અનેકદેહથી ભારતમાં જન્મલઈ જાય
જીવનેઅવનીપર જન્મમરણથીઆગમનવિદાયમળે,પ્રભુકૃપાએ જીવનેમુક્તિમળીજાય
ગતજન્મના દેહનાકર્મથીજ સમયે જીવનેદેહ મળે,નાકોઇ જીવથી કદી દુર રહેવાય
....પવિત્રકૃપા મળે માતાની ભક્તોને,જે દુનીયામા હિંદુ તહેવારને સમયનીસાથે ઉજવાય.
#######################################################################
March 23rd 2023
. પવિત્રકૃપા માતાની
તાઃ૨૩/૩/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં મળેલ માનવદેહને અનેક પવિત્રરાહ મળે,જે પાવનકૃપાએ જીવન જીવાય
જીવનમાં નાકોઇ અપેક્ષા અડે નાકદી મોહમાયા રખાય,એજ માતાનીકૃપા કહેવાય
.....જગતમાં પવિત્ર હિંદુધર્મ ભારતદેશથી મળ્યો,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મી જાય.
પવિત્રકૃપા પરમાત્માની હિંદુધર્મમાં કહેવાય,જેમાં પ્રભુ દેવદેવીઓથી જન્મલઈ જાય
મળેલમાનવદેહનેસમયે કર્મનોસંગાથ મળે,જે ઉંમરનીસાથે દેહને પવિત્રરાહે લઈજાય
ભારતદેશને ભગવાને દુનીયામાં પવિત્રદેશકર્યો,જ્યાં પરમાત્મા અનેકદેહથીજન્મીજાય
પ્રભુની પાવનકૃપાએ જીવને માનવદેહ મળે,જે અવનીપર નિરાધારદેહથીબચાવીજાય
.....જગતમાં પવિત્ર હિંદુધર્મ ભારતદેશથી મળ્યો,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મી જાય.
ભગવાનની કૃપાએ જીવને માનવદેહ મળે,જે શ્રધ્ધાથી હિંદુધર્મથી ઘરમાં પુંજાકરીજાય
જીવના મળેલ માનવદેહને પરમાત્માની કૃપાકહેવાય,સમયે જન્મમરણથીમુક્તિમળીજાય
પવિત્રમાતાનાદેહ છે ભારતદેશથી,જે માનવદેહને ભક્તિરાહે પવિત્રજીવન જીવાડીજાય
શ્રધ્ધારાખીને જીવનમાં પ્રભુની ભક્તિકરતા,જીવનમાં ભગવાનનીકૃપાએ સુખ મળીજાય
.....જગતમાં પવિત્ર હિંદુધર્મ ભારતદેશથી મળ્યો,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મી જાય.
**********************************************************************
March 23rd 2023
$$$$
$$$$
. પવિત્રકૃપામળી
તાઃ૨૩/૩/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા મળે હિંદુધર્મમાં લક્ષ્મીમાતાની,જ્યાં શ્રધ્ધાથી માતાની પુંજા કરાય
મળેલ માનવદેહને જીવનમાં પવિત્રસુખ મળે,એ માતાની પવિત્રકૃપા કહેવાય
....પવિત્ર હિંદુધર્મની પ્રેરણા મળે જીવનમાં,જ્યાં ઘરમાં આરતી કરીને પુંજા કરાય.
જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જે ભારતદેશથી જીવને પવિત્રપ્રેરણા કરી જાય
ભગવાને સમયે અનેક પવિત્રદેહથી જન્મ લીધા,જેથી ભારતદેશ પવિત્રથઈજાય
પવિત્રપ્રેરણા લક્ષ્મીમાતાની જીવનમાં,એમળેલદેહને ધનનીકૃપાથી સુખઆપીજાય
અજબ પવિત્રકૃપાળુ માતાય છે જેમને,ધનલક્ષ્મીમાતાથી જીવનમાં પુંજાય કરાય
....પવિત્ર હિંદુધર્મની પ્રેરણા મળે જીવનમાં,જ્યાં ઘરમાં આરતી કરીને પુંજા કરાય.
ભગવાનની શ્રધ્ધાથી પુંજા કરાય નાઅપેક્ષા કોઇ રખાય,એ માતાનોપ્રેમ કહેવાય
પ્રભાતે ઘરમાં પ્રભુની પુંજા કરતા,ધુપદીપ પ્રગટાવી વંદન કરી આરતી ઉતારાય
અનેક પવિત્રદેહ છે હિંદુધર્મમાં પરમાત્માના,શ્રધ્ધાથી ઘરમાંજ પ્રભુનીપુંજા કરાય
મળેઆશિર્વાદ પરમાત્માના માનવદેહને,જીવનમાં નાકદી વંદનકરી અપેક્ષારખાય
....પવિત્ર હિંદુધર્મની પ્રેરણા મળે જીવનમાં,જ્યાં ઘરમાં આરતી કરીને પુંજા કરાય.
#################################################################
March 22nd 2023
****
****
. સમયે માનવદેહમળે
તાઃ૨૨/૩/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પવિત્રકૃપા પરમાત્માની સમયે મળે જીવને,જે જન્મથી માનવદેહ આપી જાય
હિંદુધર્મમાં પ્રભુની પ્રેરણા મળે,જે ભારતદેશમાં અનેકપવિત્રદેહથી જન્મી જાય
....જગતમાં પવિત્રદેશ ભારતકહેવાય,જે મળેલમાનવદેહને હિંદુધર્મથી સુખ આપી જાય.
જીવને જન્મથી માનવદેહમળે અવનીપર,એ સમયે જન્મમરણથી મળતો જાય
ગતજન્મના દેહથી થયેલકર્મથી જીવને,સમયસાથે ચાલવા માનવદેહ મળીજાય
માનવદેહને જીવનમાં પવિત્રરાહે જીવવા,ઘરમાં સમયે ભગવાનનીં પુજા કરાય
અનેક પવિત્રદેહથી ભગવાને જન્મલીધા ભારતમાં,જે જગતમા પવિત્રદેશ થાય
....જગતમાં પવિત્રદેશ ભારતકહેવાય,જે મળેલમાનવદેહને હિંદુધર્મથી સુખ આપી જાય.
સમયનીસાથે ચાલતા માનવદેહથી પવિત્રકર્મથાય,જીવનમાં નાકોઇઆશા રખાય
ભગવાને અનેક પવિત્રદેહથી જન્મલીધા,જે મળેલ માનવદેહને પ્રેરણા આપીજાય
શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી,ભગવાનને વંદનકરીને આરતીથી વંદન કરાય
માનવદેહને જીવનમાં સમયસાથે ભક્તિકરતા,પ્રભુકૃપાએ જીવને મુક્તિમળી જાય
....જગતમાં પવિત્રદેશ ભારતકહેવાય,જે મળેલમાનવદેહને હિંદુધર્મથી સુખ આપી જાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
March 22nd 2023
***
***
. સમયસાથે ચાલજો
તાઃ૨૨/૩/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ શ્ર
પરમાત્માની પવિત્રકૃપાએ મળેલમાનવદેહને,જીવનમાં પવિત્રરાહે જીવન જીવાય
ના જીવનમાં કોઇ આશાઅપેક્ષા અડી જાય,પ્રભુનીકૃપાએ સમયસાથેજ ચલાય
....અદભુતકૃપા પરમાત્માની જીવના મળેલદેહપર,જે પવિત્રરાહે જીવન જીવાડી જાય.
જગતમાં પરમાત્માની પવિત્રપ્રેરણામળે ભારતદેશથી,જ્યાં પ્રભુની પવિત્રકૃપાથાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી ભારતથી,જ્યાં અનેકપવિત્રદેહથી જન્મલઈજાય
જીવને સમયે જન્મથી દેહમળે અવનીપર,માનવદેહ એનિરાધારદેહથી બચાવીજાય
પવિત્રભારતદેશ કર્યો પરમાત્માએ,જ્યાં પવિત્રદેહથી ભારતદેશમાં જન્મ લઈ જાય
....અદભુતકૃપા પરમાત્માની જીવના મળેલદેહપર,જે પવિત્રરાહે જીવન જીવાડી જાય.
અવનીપર જીવને જન્મમરણનોસંબંધ,એ સમયેજીવને આગમનવિદાયથીઅનુભવાય
મળેલદેહને જીવનમાં કર્મનો સંબંધ રહે,જે ઉંમરની સાથેજ દેહને કર્મકરાવી જાય
હિંદુધર્મ જગતમાં પવિત્રધર્મ કહેવાય,જેમાં ભગવાનની ઘરમાં ધુપદીપથીપુંજાકરાય
શ્રધ્ધાથી જીવનમાં ભગવાનની પુંજાકરતા,મળેલદેહના જીવનેસમયે મુક્તિમળીજાય
....અદભુતકૃપા પરમાત્માની જીવના મળેલદેહપર,જે પવિત્રરાહે જીવન જીવાડી જાય.
#####################################################################
March 21st 2023
***
***
. પ્રગટે જ્યોતપ્રેમની
તાઃ૨૧/૩/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવને પરમાત્માની કૃપાએ જન્મથી માનવદેહમળે,જે જીવનમાં પવિત્રકર્મ કરાવી જાય
મળેલદેહને જીવનમાં નાઆશાઅપેક્ષા અડી જાય,જીવનમાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજા કરાય
....માનવદેહને જીવનમાં શ્રધ્ધાથી ઘરમાં,પ્રભુની પુંજાકરાય જે સમયની સમજણ આપી જાય.
અવનીપરના આગમનને જીવનમાં કર્મનોસંબંધઅડે,એપરમાત્માની પાવનકૃપાએ સમજાય
જીવને મળેલદેહને ગતજન્મના થયેલ કર્મનોસંબંધ,જે જીવને જન્મમરણથી સમયે દેખાય
પ્રભુની પવિત્રકૃપાએ માનવદેહને પ્રેરણામળે,એ ઘરમાં ધુપદીપ પ્રગટાવી આરતી કરાય
જગતમાં હિંદુધર્મની જ્યોતપ્રગટી ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેક પવિત્રદેહથી જન્મી જાય
....માનવદેહને જીવનમાં શ્રધ્ધાથી ઘરમાં,પ્રભુની પુંજાકરાય જે સમયની સમજણ આપી જાય.
જીવના મળેલદેહને ઉંમર મળે જે બાળપણજુવાની,સંગે ઘેડપણથી સમયની સાથેલઈજાય
ભગવાને માનવદેહને પવિત્રરાહે જીવનજીવવા પ્રેરણાકરી,જે જીવનમા ભક્તિ કરાવી જાય
જીવને ગતજન્મના દેહથી થયેલ કર્મથી,અવનીપર જીવને જન્મમરણનો સંગાથ આપીજાય
કુદરતની પવિત્રપ્રેમની જ્યોત પ્રગટે,એ જીવનાદેહને જીવનમાં પવિત્ર પ્રેરણાજ કરી જાય
....માનવદેહને જીવનમાં શ્રધ્ધાથી ઘરમાં,પ્રભુની પુંજાકરાય જે સમયની સમજણ આપી જાય.
##########################################################################
March 21st 2023
***
***
. સમયની પવિત્રકૃપા
તાઃ૨૧/૩/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જગતમાં મળેલદેહને નાકદી સમયને પકડાય જીવનમાં,કે નાકોઇથી દુર રહેવાય
આપરમાત્માની પવિત્રકેડી અવનીપર કહેવાય,નાકદી જગતમાં સમય છોડીજાય
....જગતમાં પરમાત્માની પવિત્રકૃપાજ કહેવાય,જે માનવદેહને સમયે અનુભવ આપી જાય.
જગતમાં જીવને જન્મમરણનો સંગાથ મળે,એ ભગવાનની કૃપાએજ મળતો જાય
પ્રભુનીકૃપાએ માનવદેહમળે જીવને જન્મથી,જે નિરાધારદેહથી જીવનેબચાવીજાય
જીવને ગતજન્મે મળેલ માનવદેહના થયેલકર્મથી,જીવને પ્રભુકૃપાએ માનવદેહમળે
મળેલદેહને પ્રભુકૃપાએ સમયની સાથે ચાલવા,શ્રધ્ધાથી પવિત્રરાહે જીવન જીવાય
....જગતમાં પરમાત્માની પવિત્રકૃપાજ કહેવાય,જે માનવદેહને સમયે અનુભવ આપી જાય.
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,જે ભગવાનની કૃપાએ સમયની સાથેલઈ જાય
અવનીપર પવિત્ર હિંદુધર્મ છે,જે પવિત્ર ભારતદેશથી મળેલ માનવદેહને મળીજાય
પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશપર થઈ,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથીજન્મી જાય
મળેલ માનવદેહને સમયે ઘરમાં શ્રધ્ધાથી,ધુપદીપ પ્રગટાવી પ્રભુની આરતી કરાય
....જગતમાં પરમાત્માની પવિત્રકૃપાજ કહેવાય,જે માનવદેહને સમયે અનુભવ આપી જાય.
=======================================================================
March 20th 2023
. પવિત્ર શ્રધ્ધાનો સાથ
તાઃ૨૦/૩/૨૦૨૩ પ્રદીપ બ્રહ્મભટ્ટ
પાવનકૃપા થઈ પરમાત્માની ભારતદેશથી,જ્યાં ભગવાન પવિત્રદેહથી જન્મી જાય
જીવને જગતમાં સમયે માનવદેહમળે,જે મળેલદેહને જીવનમાં કર્મનીકેડી મળીજાય
....હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી પ્રભુએ ભારતદેશથી,જે જીવને પાવનરાહ આપીજાય.
અવનીપર જીવને જન્મમરણનો સંબંધ,જે સમયને સાચવીને જીવનુ આગમન થાય
માનવદેહ મળે પ્રભુની કૃપાએ જીવને,એ ગતજન્મના થયેલકર્મથી જીવને મળીજાય
જીવને જન્મથી મળેલદેહને પ્રભુકૃપાએ,હિંદુધર્મની પ્રેરણા મળે જે ભક્તિ કરી જાય
પવિત્રહિંદુધર્મની પ્રેરણા મળે માનવદેહને,જે ભારતદેશથી ભગવાનની કૃપા મેળવાય
....હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી પ્રભુએ ભારતદેશથી,જે જીવને પાવનરાહ આપીજાય.
કુદરતનીપવિત્રકૃપા અવનીપર ભારતદેશથી,જે મળેલમાનવદેહને પવિત્રકર્મ કરાવીજાય
જીવનેસમયે માનવદેહમળે એપ્રભુનીપાવનકૃપા કહેવાય,જે નિરાધારદેહથી બચાવીજાય
જીવનેમાનવદેહના અવનીપરના આગમનથી,જીવનમાંકર્મથી જીવનેજન્મમરણઆપીજાય
મળેલમાનવદેહને જીવનમાં શ્રધ્ધાથી,ઘરમાં ધુપદીપ પ્રગટાવી ભગવાનની આરતીકરાય
....હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી પ્રભુએ ભારતદેશથી,જે જીવને પાવનરાહ આપીજાય.
**********************************************************************