May 17th 2023

સમયને પકડજો

 ******
.             સમયને પકડજો          

તાઃ૧૭/૫/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ   
 
પવિત્રકૃપા માતા સરસ્વતીની માનવદેહપર,જે મળેલદેહને સમયની સમજણ આપીજાય
જગતમાં હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટાવી માતાએ,જે માનવદેહને પવિત્રરાહે લઈ જાય
.....જીવના મળેલદેહથી નાસમયથી કદી દુર રહેવાય,કે નાકોઇ અપેક્ષાએ જીવન જીવાય.
કલમની પવિત્રરાહ મળે માનવદેહને,જે સમયે માતાની પવિત્રકૃપાએ કલમપ્રેમી કરીજાય
પરમાત્માની પવિત્રકૃપા મળે જીવનમાં,જ્યા શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી પુંજાકરાય
જગતમાં પવિત્રહિંદુધર્મછે જેભારતદેશથી,જીવના મળેલદેહને જીવનમાં પવિત્રરાહેલઈજાય
ભગવાન દેવદેવીઓના પવિત્રદેહથી ભારતમાં જન્મી જાય,જેમને શ્રધ્ધાથીજ વંદન કરાય
.....જીવના મળેલદેહથી નાસમયથી કદી દુર રહેવાય,કે નાકોઇ અપેક્ષાએ જીવન જીવાય.
અદભુતકૃપા ભગવાનની કહેવાય જે જીવનેસમયે,જન્મમરણથી આગમનવિદાય આપીજાય 
જીવને ગતજન્મના દેહના થયેલકર્મથી દેહમળે,પ્રભુની કૃપાએ નિરાધારદેહથી બચાવીજાય 
જીવના મળેલદેહને સમયે બાળપણ જુવાની અને ધેડપણથી, સમયને સમજીનેજ ચલાય 
જીવને નિરાધારદેહથી જન્મમળે અવનીપર,નાકોઇ કર્મનીરાહમળે કે કોઈઅપેક્ષાએજીવાય
.....જીવના મળેલદેહથી નાસમયથી કદી દુર રહેવાય,કે નાકોઇ અપેક્ષાએ જીવન જીવાય.
************************************************************************

	
May 16th 2023

પવિત્રરાહ પ્રેમની

.
              પવિત્રરાહ પ્રેમની

તાઃ૧૬/૫/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  
     
પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જે દેહને સમયે પવિત્રરાહે લઈ જાય
જીવના જન્મથી મળેલ માનવદેહને કર્મનો સંગાથમળે,નાકોઇ અપેક્ષાઅડીજાય 
....એ પાવનકૃપા પરમાત્માની મળી જાય,જે જીવને જન્મમરણથી દુર રાખી જાય.
અવનીપર પ્રભુનીકૃપાએ જીવને જન્મથી માનવદેહ મળે,જે દેહનેકર્મ કરાવીજાય
જગતમાં જીવને અનેકદેહથી જન્મમળે,માનવદેહ એનિરાધારદેહથી બચાવીજાય
અવનીપર નિરાધારદેહને નાકર્મનોસંબંધ,જે પ્રાણીપશુજાનવર અને પક્ષીથીમળે
જીવને મળેલમાનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે જન્મમરણથી અનુભવ થાય
....એ પાવનકૃપા પરમાત્માની મળી જાય,જે જીવને જન્મમરણથી દુર રાખી જાય.
અદભુતલીલા અવનીપર અવનીપર કહેવાય,એ જીવનાદેહને સમયસાથે લઈજાય
માનવદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે જીવનમાં પભુકૃપાએ સમયસાથે લઈ જાય
મળેલદેહને શ્રધ્ધાથીઘરમાં ભગવાનની,ધુપદીપ પ્રગટાવીસાથે પ્રભુનીઆરતીકરાય
ભગવાનની પવિત્રકૃપા જીવના મળેલ માનવદેહને,સમયે જીવને મુક્તિ  જાય
....એ પાવનકૃપા પરમાત્માની મળી જાય,જે જીવને જન્મમરણથી દુર રાખી જાય.
##################################################################

May 15th 2023

પવિત્ર નિખાલસપ્રેમ

 ***26 જાન્યુઆરીએ બસંત પંચમીના રોજ બનશે 4 શુભ યોગ, જાણો પૂજાનું મહત્વ અને શુભ  સમય - Shankhnad News***
.            પવિત્ર નિખાલસપ્રેમ

તાઃ૧૫/૫/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ  
  
પવિત્રકૃપા મળે માતાસરસ્વતીની જીવનમાં,જે પવિત્રરાહે કલમથી રચના થઈ જાય
અદભુતકૃપા મળે માતાની કલમપ્રેમીઓને,એ સમયની સાથે કલમને પકડીને ચલાય
.....પવિત્રકૃપા મળે સમયે હ્યુસ્ટનમાં કલમપ્રેમીઓને,જે કલમથી પવિત્રરાહે પ્રેરણા કરી જાય.
જગતમાં મળેલમાનવદેહને જીવનમાં અનેકકર્મની કેડીમળે,જે દેહનેસમયસાથેલઈજાય
પરમાત્માની પાવનકૃપાએ જીવને માનવદેહમળે,એ નિરાદારદેહથી જીવનેબચાવીજાય
હિંદુધર્મમાં પરમાત્માએ અનેકદેહથી ભારતદેશમાં જન્મ લીધો,જે દેવદેવીઓથીપુંજાય
શ્રધ્ધાથી કલમની માતા સરસ્વતીની પુંજાકરતા,માતાની પવિત્રકૃપાએ કલમનેપકડાય
.....પવિત્રકૃપા મળે સમયે હ્યુસ્ટનમાં કલમપ્રેમીઓને,જે કલમથી પવિત્રરાહે પ્રેરણા કરી જાય.
જીવને ભગવાનનીકૃપા નિખાલસદેહથી,પ્રાણીપશુજાનવરઅનેપક્ષીનાદેહથી બચાવીજાય
મળેલમાનવદેહને જીવનમાં સમયનો સાથ મળે,જે બાળપણ જુવાની ઘૈડપણથી મળે
સમયની સાથે ચાલવા કલમનીમાતા સરસ્વતીની પ્રેરણામળે,જ્યાં શ્રધ્ધાથીવંદનકરાય
માતાનીકૃપાએ કલમથી થયેલરચના જગતમાં,કલમપ્રેમીઓને પવિત્રપ્રેરણા આપીજાય
.....પવિત્રકૃપા મળે સમયે હ્યુસ્ટનમાં કલમપ્રેમીઓને,જે કલમથી પવિત્રરાહે પ્રેરણા કરી જાય.
##########################################################################
 
 

May 14th 2023

પવિત્ર શ્રધ્ધાની કૃપા

 Vrat Katha - Lakshya Tv
.            પવિત્ર શ્રધ્ધાની કૃપા  

તાઃ૧૪/૫/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રપ્રેમથી કૃપામળે ભગવાનની માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી પરમાત્માની પુંજાથાય
સમયની કેડી પકડીને ચાલતા જીવનમાં,પ્રભુનીકૃપાએ ઘરમાં શ્રધ્ધાથીભક્તિ કરાય
.....જગતમાં મળેલમાનવદેહને કર્મનો સંબંધ જીવનમાં,જ્યાં પવિત્રરાહે જીવન જીવાય.
અદભુતકૃપા અવનીપર પરમાત્માએ લીધેલદેહથી,મળેલમાનવદેહપર કૃપા મળીજાય
જગતમાં હિંદુધર્મએ પવિત્રધર્મછે,જે ભારતદેશથી ભગવાનની પવિત્ર પ્રેરણાથી મળે
ભારતદેશમાં પરમાત્મા અનેક પવિત્રદેહથી જન્મીજાય,જે દેહને ભક્તિરાહ દઈજાય
જીવને અવનીપર જન્મથી માનવદેહ મળે,જે જીવના ગતજન્મના કર્મથી મળીજાય
.....જગતમાં મળેલમાનવદેહને કર્મનો સંબંધ જીવનમાં,જ્યાં પવિત્રરાહે જીવન જીવાય.
જીવને અનેકદેહનો સંબંધ જન્મથી મળે,માનવદેહ એ નિરાધારદેહથી બચાવી જાય
અવનીપર જીવને પ્રાણીપશુજાનવર અને પક્ષીથી દેહ મળે,ના કર્મનીકેડી અડીજાય
નિરાધારદેહને જીવનમાં નાકર્મનો સંબંધમળે,માનવદેહને સમયે કર્મનો સંગાથ મળે
મળેલદેહના કર્મથીજીવને અવનીપરજન્મમરણથી,જીવને આગમનવિદાય આપીજાય
.....જગતમાં મળેલમાનવદેહને કર્મનો સંબંધ જીવનમાં,જ્યાં પવિત્રરાહે જીવન જીવાય.
###################################################################

	
May 13th 2023

ભગવાનની પાવનકૃપા

 
.            ભગવાનની પાવનકૃપા

તાઃ૧૩/૫/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   
       
પરમાત્માની પવિત્રકૃપાએ જીવનેજન્મથી,અવનીપર માનવદેહમળે જેપ્રભુકૃપા કહેવાય
જગતમાં જીવને જન્મમરણનો સંબંધ મળે,જે ગતજન્મના દેહનાકર્મથી અનુભવ થાય
....એ ભગવાનની પાવનકૃપા અવનીપરના જીવપર થાય,જે આવનજાવનથી અનુભવાય.
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી માનવદેહને મળે,એ પવિત્રરાહે જગતમાં દેખાય
ભારતદેશને પવિત્રદેશ કર્યો જગતમાં,જ્યાં પરમાત્મા અનેકપવિત્રદેહથી જન્મલઈજાય
જગતમાં નાકોઇ જીવની કે નાકોઇદેહની તાકાત કહેવાય,જે જન્મમરણથી બચીજાય
પવિત્રધર્મ જગતમાં હિંદુધર્મ કહેવાય,જેમા ભગવાનની કૃપા ભારતદેશથીમળતી જાય 
....એ ભગવાનની પાવનકૃપા અવનીપરના જીવપર થાય,જે આવનજાવનથી અનુભવાય.
અવનીપર જીવનેગતજન્મના દેહનાકર્મથી,ભગવાનની પવિત્રકૃપાએ માનવદેહમળીજાય
મળેલમાનવદેહને સમયે પ્રભુની પ્રેરણા મળે,જે ઘરમાં શ્રધ્ધાથી ધુપદીપકરી પુંજાકરાય
પરમાત્માનો પ્રેમમળેમાનવદેહને જીવનમાં,એ હિંદુધર્મથી દેહનેજીવનમાં પ્રેરણાકરીજાય
જીવના મળેલદેહપર પ્રભુની પાવનકૃપાએ,જીવનમાં શ્રધ્ધારાખીને પ્રભુનીઆરતી કરાય
....એ ભગવાનની પાવનકૃપા અવનીપરના જીવપર થાય,જે આવનજાવનથી અનુભવાય.
#####################################################################

 

May 12th 2023

સુર્યદેવને અર્ચના

 ***દેવી-દેવતાઓને ફુલ વિશેષ રૂપથી છે પ્રિય, જાણો શિવજી થી લઈને શનિદેવ સુધીનાં પ્રિય ફુલ અને મંત્ર વિશે - Adhuri Lagani***
.             સુર્યદેવને અર્ચના

તાઃ૧૨/૫/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રપરમાત્માનીકૃપા ભારતદેશપર કહેવાય,જ્યાં પવિત્રદેહથી પરમાત્મા જન્મીજાય
ભગવાનની અદભુતકૃપા પવિત્રહિંદુધર્મથી,જે જીવના માનવદેહને પવિત્રરાહે લઈજાય
.....હિંદુધર્મમાં પ્રત્યક્ષ પવિત્રસુર્યનારાયણથી,જગતમાં સવારસાંજથી માનવદેહને આપી જાય
પરમાત્માએ અનેકપવિત્રદેહથી ભારતદેશમાં જન્મલીધો,જે હિંદુઘર્મથી કૃપા કરીજાય
જગતમાં સુર્યનારાયણદેવ એપવિત્રદેવ છે,જેંમને સવારે પવિત્ર પાણીથીઅર્ચનાકરાય
સુર્યદેવને સવાંરે ૐ હ્રી સુર્યાય નમઃથી વંદના કરાય,જે માનવદેહપર કૃપાકરીજાય
ભગવાનની પવિત્રકૃપાએ જીવને જન્મથી માનવદેહ મળે,એ હિંદુધર્મની કૃપાકહેવાય
.....હિંદુધર્મમાં પ્રત્યક્ષ પવિત્રસુર્યનારાયણથી,જગતમાં સવારસાંજથી માનવદેહને આપી જાય
અવનીપર જીવને ગતજન્મનાદેહનાકર્મથી,માનવદેહમળે સમયે ભગવાનનીપુંજા કરાય 
જગતમાં પવિત્રહિંદુધર્મ ભારતદેશથી માનવદેહને મળે,જે શ્રધ્ધાથી ઘરમાં પુંજા થાય
જીવને અવનીપર જન્મમરણનો સંબંધકહેવાય,જે ભગવાનની પાવનકૃપાએ મેળવાય
મળેલમાનવદેહને જીવનમાં સમયે મોહમાયા,અને આશાઅપેક્ષાનીરાહપણ અડીજાય
.....હિંદુધર્મમાં પ્રત્યક્ષ પવિત્રસુર્યનારાયણથી,જગતમાં સવારસાંજથી માનવદેહને આપી જાય
========================================================================
May 12th 2023

કૃપા મળે સમયની

 દુર્વા દુર્વા ઉપાય જણાવવામાં આવ્યા છે. જીવન સંકટને સમાપ્ત કરવા
.            કૃપા મળે સમયની

તાઃ૧૨/૫/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પરમાત્માની પવિત્રકૃપાએ જીવને માનવદેહ મળે,એ દેહને સમયસાથે લઈ જાય
કળીયુગની કેડી એ મળેલમાનવદેહને સ્પર્શી જાય,નાકોઇથી જીવનમાંદુરરહેવાય
....અવનીપર સમયે જીવને જન્મમરણથી,આગમન વિદાયથી અનુભવ મળતો જાય.
કુદરતની આ પવિત્રકૃપા દેહને સમયસાથે લઈ જાય,જે જીવને સમયથી સમજાય 
જીવને ગતજન્મે મળેલદેહથી થયેલ કર્મથી,અવનીપર માનવદેહથી આગમન થાય
જગતમાં મળેલદેહને ભગવાનની પવિત્રક્ર્પા,ભારતદેશથી અનુભવ આપી પ્રેરીજાય
પવિત્રભારતદેશ કર્યો પરમાત્માએ,જ્યાં અનેકપવિત્રદેહથી ભગવાન જન્મ લઈજાય
....અવનીપર સમયે જીવને જન્મમરણથી,આગમન વિદાયથી અનુભવ મળતો જાય.
જગતમાં પવિત્રધર્મ એહિંદુધર્મ કહેવાય,જે ભારતદેશથી મળેલદેહને સુખઆપીજાય
ભગવાને પવિત્ર ભારતદેશમાં જન્મલઈ,જીવના માનવદેહને પવિત્રપ્રેરણાઆપીજાય
હિંદુધર્મની પવિત્ર જ્યોત પ્રગટાવી માનવદેહપર,જે પવિત્રરાહે દેહને જીવાડી જાય
પવિત્રપરમાત્માની પ્રેરણા મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં પભુનીભક્તિ કરાય
....અવનીપર સમયે જીવને જન્મમરણથી,આગમન વિદાયથી અનુભવ મળતો જાય.
##################################################################
May 11th 2023

પાવનકૃપા ભગવાનની

 ***પરશુરામ અને કર્ણનો પ્રસંગ; અસત્ય દ્વારા પ્રાપ્ત કરેલું જ્ઞાન દરેક સમયે સાથ આપતું નથી, આવા જ્ઞાનથી પરેશાનીઓ વધી શકે છે | mahabharata facts about parshuram ...***
.            પાવનકૃપા ભગવાનની

તાઃ૧૧/૫/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અદભુતકૃપા પરમાત્માની અવનીપર મળ્રેલદેહપર,એ પવિત્રરાહે પ્રેરણા કરી જાય
પવિત્રકૃપા પ્રભુની કહેવાય જે જીવના મળેલદેહને,જીવનમાં પવિત્રકર્મથી જીવાય
....મળેલ માનવદેહથી પ્રભુકૃપાએ સમયસાથે ચલાય,જે જીવનમાં પાવનકર્મથી જીવાય.
જગતમાં જીવને જન્મમરણનોસંબંધ અવનીપર,જે જીવના ગતજન્મના કર્મથીમળે
પરમાત્માની પવિત્રકૃપા મળે હિંદુધર્મથી,જેમાં પ્રભુ અનેકપવિત્રદેહથી જ્ન્મીજાય
ભગવાનની પવિત્રકૃપા ભારતદેશથી કહેવાય,જે પવિત્રધર્મથીજ જીવને પ્રેરી જાય
અનેકપવિત્રદેહથી ભગવાન જન્મ લઈ જાય,જેમની પવિત્ર્રરાહે ઘરમાં પુંજા કરાય
....મળેલ માનવદેહથી પ્રભુકૃપાએ સમયસાથે ચલાય,જે જીવનમાં પાવનકર્મથી જીવાય.
પાવનકૃપામળે અવનીપર મળેલદેહને,જ્યાં મળેલદેહથી ઘરમાં ધુપદીપકરી પુંજાય
જીવને સમયે જન્મથી માનવદેહ મળે,જે નિરાધાર દેહથીજ જીવને બચાવી જાય
માનવદેહને જીવનમાં સમયે કર્મનોસંગાથ મળીજાય,જે દેહને પવિત્રરાહે લઈજાય
અવનીપર જીવને પ્રાણીપશુજાનવર અનેપક્ષીથી દેહમળે,જે નિરાધારદેહ કહેવાય
....મળેલ માનવદેહથી પ્રભુકૃપાએ સમયસાથે ચલાય,જે જીવનમાં પાવનકર્મથી જીવાય.
####################################################################
May 10th 2023

પવિત્રસાથ સમયનો

   મહાશિવરાત્રી પર આ 5 રાશિઓ પર વરસશે ભગવાન ભોલેનાથની કૃપા, જાણો તે રાશિઓ વિષે. | Dharmik Topic
.            પવિત્રસાથ સમયનો

તાઃ૧૦/૫/૨૦૨૩                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જીવને મળેલમાનવદેહને સમયનો સાથ મળે,જે મળેલદેહને ઉંમર સાથેજ લઈ જાય
નાકોઇ મળૅલદેહનીતાકાત જીવનમાં,એ પરમાત્માની પાવનકૃપાએ સમયસાથે ચલાય
.....પવિત્રકૃપા પરમાત્માની માનવદેહને મળતીજાય,જે પવિત્રરાહે સમયનોસાથે લઈ જાય.
અવનીપર અદભુતકૃપા મળે જીવના મળૅલદેહને,જે ભગવાનનીકૃપાએ દેહનેમળીજાય
પરમાત્માની પવિત્રકૃપા મળે ભારતદેશથી,જ્યાં પ્રભુ અનેક પવિત્રદેહથી જન્મી જાય
જગતમાં પવિત્રહિંદુધર્મ કહેવાય,જેમાં પ્રભુભારતદેશમાં અનેકપવિત્રદેહથી પ્રગટીજાય
જીવને અવનીપર જન્મમરણથી દેહ મળે,જે જીવના ગતજન્મના કર્મથીજ મળીજાય 
.....પવિત્રકૃપા પરમાત્માની માનવદેહને મળતીજાય,જે પવિત્રરાહે સમયનોસાથે લઈ જાય.
મળેલ માનવદેહને જીવનમાં પવિત્રરાહે સમયની સાથે ચલાય,જે ઉંમરથી અનુભવાય
જીવનમાં ના મોહમાયાની સાંકળ અડી જાય,જે દેહને જીવનમાં સમયસાથે લઈજાય
જીવને જન્મથી માનવદેહમળે અવનીપર,જે સમયે બાળપણ જુવાની ઘૈડપણમેળવાય
અદભુતલીલા જગતમાં પરમાત્માની કહેવાય,જે મળેલદેહને ભારતદેશથી મળતી જાય 
.....પવિત્રકૃપા પરમાત્માની માનવદેહને મળતીજાય,જે પવિત્રરાહે સમયનોસાથે લઈ જાય.
=====================================================================
May 10th 2023

સમયનો સંગાથ મળે

 
.            સમયનોસંગાથ મળે 

તાઃ ૧૦/૫/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

હિંદુધર્મમાં પવિત્રકૃપામળે માનવદેહને પરમાત્માની,જે મળેલદેહને સદમાર્ગે લઈ જાય 
જીવને અવનીપર સમયે જન્મમરણનો સંબંધ,એ જીવના ગતજન્મનાકર્મથી મળીજાય
....આ પવિત્રરાહ પરમાત્માની મળે જીવના દેહને,જ્યાં શ્રધ્ધાથી જીવનમાં ભક્તિ કરાય.
અવનીપર અદભુતલીલા પરમાત્માની સમયે,જે મળેલ માનવદેહને અનુભવ આપીજાય   
જગતમાં હિંદુધર્મને ભગવાને પવિત્રધર્મ કરવા,ભારતદેશમાં પવિત્રદેહથી જન્મ લઈજાય
જીવને ગતજન્મના દેહના કર્મથી આગમન મળીજાય,ના કોઇ જીવથી કદીદુર રહેવાય
અવનીપર ભારતદેશજ પવિત્રદેશ કહેવાય,જ્યાં ભગવાન પવિત્રદેહથી જીવનેપ્રેરી જાય
....આ પવિત્રરાહ પરમાત્માની મળે જીવના દેહને,જ્યાં શ્રધ્ધાથી જીવનમાં ભક્તિ કરાય.
પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ભગવાનના દેહની પુંજા કરાય
જગતમાં જીવને જન્મમરણનૉસંબંધ,જે સમયેમાનવદેહમળે જેનિરાધારદેહથીબચાવીજાય
ભગવાનની પવિત્રપ્રેરણામળે માનવદેહને,જે સમયે ઘરમાંધુપદીપથી પ્રભુનીપુંજાકરીજાય
મળેલમાનવદેહને જીવનમાં સમયની સાથે ચાલવા,પરમાત્માની પવિત્રપ્રેરણા મળી જાય
....આ પવિત્રરાહ પરમાત્માની મળે જીવના દેહને,જ્યાં શ્રધ્ધાથી જીવનમાં ભક્તિ કરાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@

	
« Previous PageNext Page »