કળીયુગની કેડી
######
. .કળીયુગની કેડી તાઃ૯/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ અદભુતલીલા પરમાત્માની અવનીપર,જગતમાં ના કોઇજ દેહથી છટકાય સમયની સમજણ એ પ્રભુકૃપા માનવદેહપર,જ્યાં શ્રધ્ધાથીજ ભક્તિ કરાય ....જીવને જન્મથી માનવદેહ મળે,જે ગતજન્મના કર્મથી સમય સાથે લઈ જાય. કુદરતની આ પાવનલીલા જગતપર થાય,જ્યાં શ્રધ્ધારાખીને પ્રભુને પુંજાય માનવદેહને સમજણનો સંગાથ મળે જીવનમાં,જ્યાં માબાપને વંદન કરાય જીવનમાં પવિત્રરાહે જીવવા,પવિત્ર પરમાત્માના દેહની ધુપદીપથીપુંજાથાય કળીયુગમાં નાકોઇની તાકાત અવનીપર,જે સમયની આફતથી બચી જાય ....જીવને જન્મથી માનવદેહ મળે,જે ગતજન્મના કર્મથી સમય સાથે લઈ જાય. કુદરતની આ લીલા ધરતીપર આવી,ના કોઇની તાકાત કે દુરરહી જવાય કળીયુગની આ કેડી સમયસંગે ચાલે,જગતપર ના કોઇથી સમયને છોડાય પવિત્ર સમયે પરમાત્માએ કૃપા કરી,જે ભારતમાં અનેકદેહથી જન્મી જાય મળેલદેહને સમયથી બચાવવા,પ્રભુની પુંજાકરી પરિવાર સહિત વંદનકરાય ....જીવને જન્મથી માનવદેહ મળે,જે ગતજન્મના કર્મથી સમય સાથે લઈ જાય. @@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@