June 13th 2021
**
**
. ં.માતાની કૃપા મળે
તાઃ૧૩/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
શ્રધ્ધારાખી દુર્ગા માતાની પુંજા કરતા,મળેલ દેહ પર પવિત્ર કૃપા થાય
પવિત્રકૃપાળુ માતા હિંદુ ધર્મમાં,જે જીવપર કૃપા કરતા સુખ મળી જાય
....પરમ શક્તિશાળી માતાછે જગતમાં,જે પવિત્ર ભક્તોને પાવનરાહ આપી જાય.
ધુપદીપથી પુંજન કરતા માતાનોપ્રેમ મળે,જે જીવના દેહને અનુભવ થાય
કૃપાથી જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ થાય,ના તકલીફ કે અપેક્ષા અડી જાય
ૐ હ્રીમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી વંદન કરતા,માતાની કૃપાજ મળી જાય
મળેલદેહપર પવિત્રકૃપામળે માતાની,જે જીવનમાં પવિત્રશાંંતિ આપી જાય
....પરમ શક્તિશાળી માતાછે જગતમાં,જે પવિત્ર ભક્તોને પાવનરાહ આપી જાય.
અનંત કૃપાળુ દુર્ગામાતા છે,જે હિંદુધર્મમાં નવરાત્રીના નવદીવસ પુંજા કરાય
માતાના પવિત્રશક્તિ નવ સ્વરૂપ છે,જેમની ગરબેઘુમીને વંદના કરી પુંજાય
ભારતદેશમાં અનેકદેહથી દેવ અને દેવીઓથી પધાર્યા,જે પુંજાથી અનુભવાય
દુર્ગા માતાનો પ્રેમ અને કૃપા મળતા,જીવનમાં શ્રધ્ધાથી પુંજા કરીને જીવાય
....પરમ શક્તિશાળી માતાછે જગતમાં,જે પવિત્ર ભક્તોને પાવનરાહ આપી જાય.
#################################################################
No comments yet.