June 1st 2021

વિધ્નવિનાયક ગણેશ

##Jay Shri Ganesh Photo Gallery | Jay Shri Ganesh Photos | જય શ્રી ગણેશ ફોટોગેલેરી##

.         .વિધ્નવિનાયક ગણેશ

તાઃ૧/૬/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
જગતમાં પવિત્રસંતાન હિંદુધર્મમાં થયા,જે માતા પાર્વતીના સંતાન કહેવાય
પિતાને બમબમભોલે મહાદેવકહેવાય,એ પવિત્ર શંકરભગવાનથી ઓળખાય 
....એ પવિત્રજીવ છે જેસંતાનથી જન્મી જાય,એશ્રીગણેશ સંગે વિધ્નવિનાયક કહેવાય.
શંકરભગવાન એ પવિત્રશક્તિશાળી છે,જે ભારતમાં ગંગાનદીને વહાવી જાય
એ હિમાલયની પુત્રી પાર્વતીના ભરથાર થયા,જે પવિત્ર નશીબદાર થઈ જાય
પવિત્રપ્રેમ મળ્યો પતિદેવનો,જે શ્રીગણેશ,કાર્તિકેય,અશોકસુંદરીની મમ્મી થાય
જગતમાં પવિત્ર પરમાત્માનો પરિવારછે,જે શંકરપાર્વતીના સંતાનથી ઓળખાય
....એ પવિત્રજીવ છે જેસંતાનથી જન્મી જાય,એ શ્રીગણેશ સંગે વિધ્નવિનાયક કહેવાય.
પ્રથમ પવિત્રસંતાન ગણપતિ જન્મ્યા,જે જગતમાં દેહોના ભાગ્યવિધાતા કહેવાય
તેમના જીવનમાં પત્ની રિધ્ધીસિધ્ધી મળીજાય,જેમના સંતાન શુભલાભ થઈજાય
જગતમાં માનવદેહને પાવનરાહથી પ્રેરણા કરે,જે દેહોના ભાગ્યવિધાતા કહેવાય
એ પવિત્રપુત્ર થયા ભારતમાં,સંગે માતાપાર્વતીનીકૃપા મળતા પુંજન કરાવી જાય 
....એ પવિત્રજીવ છે જેસંતાનથી જન્મી જાય,એ શ્રીગણેશ સંગે વિધ્નવિનાયક કહેવાય.
**********************************************************************

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment