June 7th 2021

ભક્તિની કૃપા

***પ્રભુસ્મરણનો મહિમા | Janva Jevu***
.          .ભક્તિની કૃપા

તાઃ૭/૬/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રપ્રેમથી કૃપામળી શ્રીભોલેનાથની,એ માનવદેહને ભક્તિરાહ આપીજાય
પરમાત્માએ જન્મથી દેહલીધો ભારતમાં,જેમને શંકર ભગવાન પણ કહેવાય
....જીવને માનવદેહમળે અવનીપર,જેને જીવનમાં પ્રભુકૃપાએ પવિત્રભક્તિ મળી જાય.
કુદરતની પવિત્ર પેરણા માનવદેહપર,જે જીવને સત્કર્મસંગે પુંજા કરાવી જાય
જીવનમાં મળેલદેહના જીવને,સમયઅને કર્મસાથે ચાલવાની પ્રેરણા મળીજાય
પરમાત્માએ પવિત્ર જન્મલીધો શંકરભગવાનથી,જે પવિત્રગંગા લઈને આવ્યા 
ગંગા જળ ધરતીપર અમૃત જળ છે,જે જીવનાદેહને અંતે મુક્તિઆપી જાય
....જીવને માનવદેહમળે અવનીપર,જેને જીવનમાં પ્રભુકૃપાએ પવિત્રભક્તિ મળી જાય.
પવિત્રકૃપાળુ શંકરભગવાન જીવનમાં,હિમાલયની પુત્રી પાર્વતીથી પરણી જાય
જીવનસંગીની પાર્વતીમાતા ખુબજ પ્રેમાળ,શ્રધ્ધાથી ભક્તિ કરતાને કૃપા કરે
પવિત્ર સંતાનનો જન્મ થયો,પ્રથમ ગણેશ,બીજા કાર્તિકેય પછી દીકરીજન્મી
પરિવારમાં જન્મેલ દીકરીને,અશોક સુંદરીનુ પવિત્ર નામ કૃપાએ આપી દીધુ
....જીવને માનવદેહમળે અવનીપર,જેને જીવનમાં પ્રભુકૃપાએ પવિત્રભક્તિ મળી જાય.
===================================================================

 

        

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment