June 13th 2021

પ્રેમને પકડજો

####

.          . પ્રેમને પકડજો
તાઃ૧૩/૬/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલદેહને પાવનપ્રેમની રાહ મળે જીવનમાં,જે દેહને સદમાર્ગે લઈ જાય
પવિત્રરાહે જીવનજીવવા આંગળીચીંધી,ભક્ત જલારામ પ્રેરણા આપી જાય
....પવિત્ર પ્રેમને પકડજો જીવનમાં,જે અન્નદાન કરવાથી પ્રભુનો પ્રેમ મળી જાય.
જીવને સંબંધ અવનીપરના દેહથી,એ સમયસંગે મળેલદેહના કર્મથી મેળવાય
માનવદેહ એજ પરમાત્માની કૃપા કહેવાત,જે જીવનમાં ભક્તિરાહ આપીજાય
શ્રધ્ધા રાખીને વંદન કરતા જીવનમાં,પરમાત્માનો પવિત્રપ્રેમ દેહને મળી જાય
અદભુત કૃપાળુ પરમાત્મા અનેકદેહથી.ભારતદેશમાં હિંદુધર્મમાં જન્મ લઈજાય
....પવિત્ર પ્રેમને પકડજો જીવનમાં,જે અન્નદાન કરવાથી પ્રભુનો પ્રેમ મળી જાય.
સમય સમજીને ચાલતા દેહપર પ્રેભુની કૃપા થાય,જે દેહને સદમાર્ગે લઈ જાય
ભક્ત જલારામની પ્રેરણા મળેલ માનવદેહને,પવિત્રરાહે જીવવા પ્રેરણા કરીજાય
પવિત્ર શ્રધ્ધા રાખીને ભક્તિ કરતા,સમયે પરમાત્મા દેહની પરીક્ષાય કરી જાય
જગતમાં મળેલદેહને નાકોઇ અપેક્ષાથી જીવતા,કૃપાએ જીવને મુક્તિ મળીજાય
....પવિત્ર પ્રેમને પકડજો જીવનમાં,જે અન્નદાન કરવાથી પ્રભુનો પ્રેમ મળી જાય.  
***************************************************************

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment