June 16th 2021

શાંન્તિ મળે

ગાયત્રી મંત્રના 24 અક્ષરોના ઉચ્ચારણથી શરીર સ્પંદનના 24 સ્થાનો પર પ્રભાવ - Sanj Samachar

.             શાંન્તિ મળે

તાઃ૧૬/૬/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ    

ધુપદીપથી પુંજા કરતા હિંદુધર્મમાં,દેવ દેવીઓની પવિત્રકૃપા મળી જાય
મળેલ માનવદેહ પર પાવન કૃપા થતા,જીવનમાં દેહથી શાંંતિ મેળવાય 
...પરમાત્માએ અનેકદેહથી જન્મલીધા ભારતમાં,જે જગતમાં પવિત્રભુમી કહેવાય.
શ્રધ્ધારાખીને ઘરમાં પ્રભુનીપુંજા કરતા,જીવને મળેલદેહપર કૃપા થઈ જાય
પવિત્ર ભાવનાથી માતાને વંદન કરતા,ગાયત્રીમાતાની પવિત્રકૃપાપણ થાય
અજબશક્તિ છે પરમાત્માના દેહની,જે જીવનમાં પવિત્ર શાંંતિ આપીજાય
માનવદેહને સંબંધ પવિત્ર દેવતા દેવીઓનો,જે જીવને મુક્તિમાર્ગે દોરીજાય
...પરમાત્માએ અનેકદેહથી જન્મલીધા ભારતમાં,જે જગતમાં પવિત્રભુમી કહેવાય.
હિંદુધર્મમાં પરમાત્માની કૃપામેળવવા,અનેકપવિત્રમંત્રથી પ્રભુની પુંજા કરાય
મળે કૃપા જીવને મળેલ દેહને,જે જીવને જન્મ મરણથી મુક્તિ આપી જાય
માનવદેહના જીવનમાં સતકર્મના સંગાથથી,દેહને અનંત શાંંતિ મળી જાય
એ પાવનકૃપાની રાહમળે દેહને,જે મળેલદેહના જીવથી ભક્તિરાહ મેળવાય
...પરમાત્માએ અનેકદેહથી જન્મલીધા ભારતમાં,જે જગતમાં પવિત્રભુમી કહેવાય.
###############################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment