June 17th 2021

સાંઇબાબાનો પ્રેમ

 .         .સાંઇબાબાનો પ્રેમ

તાઃ૧૭/૬ /૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ   

શ્રધ્ધારાખીને પ્રાર્થના કરતા,વ્હાલા સાંઇબાબાનો પવિત્રપ્રેમ મેળવાય
મળેલ જીવનમાં ન કોઇ અપેક્ષા અડે,કે નાકોઇ માગણી પણ રખાય
....પવિત્ર પરમાત્માએ દેહ લીધો ભારતમાં,જે માનવદેહને પ્રેરણા આપી જાય.
પવિત્ર સાંઇબાબાએ આંગણીચીંધી દેહને,ના હિંદુમુસ્લીમથી દુર રહેવાય
માનવદેહને પવિત્રરાહે જીવન જીવવા,શ્રધ્ધા સબુરીથી પ્રભુની પુંજા થાય
પવિત્રરાહે આંગળીચીંધી મળેલદેહને,એ પરમાત્માએ લીધેલદેહથીમેળવાય
જીવનમાં શ્રધ્ધાથી ૐ શ્રી સાંઇનાથાય નમઃથી,પુંજાકરતા કૃપા મળીજાય 
....પવિત્ર પરમાત્માએ દેહ લીધો ભારતમાં,જે માનવદેહને પ્રેરણા આપી જાય.
જન્મલીધો પાર્થીવગામમાં સમયે શેરડીજાય,જયાંદ્વારકામાઇની મદદ થાય
આંગણી ચીંધી હિંદુમુસ્લીમ દેહને,જે જીવને જન્મ મળતા દેહને સમજાય
મળેલદેહને પવિત્રરાહે જીવન જીવવા,શ્ર્ધ્ધા સબુરીથી પ્રભુની પુંજા કરાય
એ જીવના દેહને અવનીપરથી વિદાય લેતા,પરમાત્મા મુક્તિ આપી જાય
....પવિત્ર પરમાત્માએ દેહ લીધો ભારતમાં,જે માનવદેહને પ્રેરણા આપી જાય.
##############################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment