June 24th 2021

શ્રધ્ધાથી વંદન

***જાણો નમસ્કાર એટલે શું અને તેનું મહત્વ - Suvichar Dhara***
.           .શ્રધ્ધાથી વંદન

તાઃ૨૪/૬/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમકૃપાળુ પરમાત્માજ જગતમાં,જે મળેલદેહપર પવિત્રકૃપા કરી જાય
સમયની સાથે ચાલતા માનવદેહને,જીવનમાં પ્રભુકૃપાનો અનુભવ થાય
...અજબકૃપાળુ પરમાત્મા અવનીપર,જે માનવદેહથી શ્રધ્ધાએ કૃપા મેળવાય.
અવનીપર પ્રભુની પવિત્રકૃપા,જે જીવને ગતજન્મે થયેલકર્મથી મળીજાય
અનેકદેહનો સંબંધ જીવને,જે પશુપક્ષીજાનવર અને માનવીથી સમજાય
માનવદેહને સમયે સમજણ મળી જાય,જે જીવનમાં ઉંમરથીજ મેળવાય
શ્રધ્ધારાખીને ઘરમાં પ્રભુનીપુંજા,ધુપદીપ પ્રગટાવી વંદનકરી ભજન કરાય
...અજબકૃપાળુ પરમાત્મા અવનીપર,જે માનવદેહથી શ્રધ્ધાએ કૃપા મેળવાય.
હિંદુધર્મમાંસવારમાં સુર્યદેવને,અર્ચનાથી ૐ હ્રીમ સુર્યાયનમઃથી વંદનથાય
પવિત્રકૃપા મળે માનવદેહને જીવનમાં,સંગે પવનદેવની કૃપાપણ થઈજાય
વરસાદનુ આગમન થતા સમયે,મેઘરાજા ખમૈયા કરો મહારાજથી પુંજાય
આપ્રાર્થનાથી સુર્યદેવ,પવનદેવ અને મેઘરાજાની કૃપા અવનીપર થઈજાય
...અજબકૃપાળુ પરમાત્મા અવનીપર,જે માનવદેહથી શ્રધ્ધાએ કૃપા મેળવાય.
###########################################################

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment