June 25th 2021

સંસારનો સાગર

શ્રી હનુમાન ચાલીસા - તુલસીદાસ | Hanuman Chalisa

.          .સંસારનો સાગર 

તાઃ૨૫/૬/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ     
  
મળેલ માનવદેહને પરમાત્માની કૃપાએ,જીવનમાં સમયની સમજણ થાય
બાળપણ પછી જુવાનીમળે દેહને,જે જીવનને કુળથી આગળલઈ જવાય
....પવિત્ર કેડી પકડી ચાલતા માનવદેહને,સમયે જીવન સંગીનીનો સંબંધ થાય.
જુવાનીમાં સમયે લગ્ન કરતા,માબાપનીજ કૃપાએ જીવનસાથી મળી જાય
મળેલ માનવદેહને શ્રધ્ધાથી ભક્તિ કરતાજ,જીવનમાં પવિત્રરાહ મેળવાય
કુદરતની આપવિત્રકૃપા દેહ પર,જે મળેલદેહના કુળને આગળ લઈ જાય
લગ્નથી સંબંધ કરતા જીવનમાં,માનવદેહના સંબંધથી સંસારની કૃપા થાય
....પવિત્ર કેડી પકડી ચાલતા માનવદેહને,સમયે જીવન સંગીનીનો સંબંધ થાય.
અદભુતલીલા જગતપર પરમાત્માની,જે જીવનમાંઅનેક પવિત્રકર્મથી સમજાય
સમયે સંતાનનોજન્મ થાય પુત્રઅનેપુત્રીથી,જે માબાપનો પ્રેમ બતાવી જાય
મળેલદેહને પરમાત્માકૃપાએ જીવનસંગીનીનાસાથથી,સંસાર આગળલઈજાય
જગતમાં સંસારનો સાગર પવિત્રછે,જે દરેક કુળને સમયે પરિવારથી દેખાય 
....પવિત્ર કેડી પકડી ચાલતા માનવદેહને,સમયે જીવન સંગીનીનો સંબંધ થાય.
=============================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment