August 19th 2021

શ્રધ્ધા અને શબુરી

***આખા દિવસમા એકવખત જરૂર થી બોલવા જોઈએ સાંઇબાબા ના આ ૧૧ દિવ્ય વચનો, પૂરી થશે  સંતાન પ્રાપ્તિ ની મનોકામના તેમજ દૂર થશે તમામ બાધાઓ... - મોજીલું ...***
.          .શ્રધ્ધા અને શબુરી  

તાઃ૧૯/૮/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

કુદરતની પાવનકૃપા છે અવનીપર,જે જીવને મળેલ દેહથી અનુભવાય
માનવદેહ એજીવના ગતજન્મના કર્મથીમળે,નાકોઇ જીવથી દુર રહેવાય
.....પવિત્રકૃપાળુ પરમાત્મા છે જગતમાં,એ મળેલ માનવદેહનેજ મળી જાય.
અવનીપર માનવદેહથી આગમનથતા,શ્રધ્ધાસબુરીથી પ્રભુની પુંજા કરાય
પવિત્ર પરમાત્માએ દેહ લીધો પાર્થીવ ગામમાં,જે શેરડીમાં આવી જાય
લીધેલદેહ જગતમાં સાંઇબાબાથી ઓળખાય,જે માનવ દેહને પ્રેરી જાય
આંગળી ચીંધીધર્મમાં જેહિંદુધર્મમાં શ્રધ્ધા,અને મુસ્લીમમાં સબુરીકહેવાય
.....પવિત્રકૃપાળુ પરમાત્મા છે જગતમાં,એ મળેલ માનવદેહનેજ મળી જાય.
પરમાત્માએ લીધેલદેહ અવનીપર,જે સાંઇબાબા કહેવાય જેકૃપાકરી જાય
શેરડી ગામમાં દ્વારકામાઈનો સાથ મળતા,એ શ્રધ્ધાસબુરી સમજાઈ જાય
આંગળી ચીંધી માનવદેહને જીવનમાં,જે પરમાત્માના દેહની કૃપા કહેવાય
ધર્મકર્મની સમજઆપતા સાંઇબાબાને,ૐ શ્રી સાંઇનાથાય નમઃથી પુંજાય
.....પવિત્રકૃપાળુ પરમાત્મા છે જગતમાં,એ મળેલ માનવદેહનેજ મળી જાય
############################################################
August 19th 2021

આરાસુરથી પધારો

**ambe mataji | chamundamaa | Flickr**
.          .આરાસુરથી પધારો

તાઃ૧૯/૮/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૃપાળુ માતા અંબાજી હિંદુધર્મમાં,જે પવિત્રભક્તોની ભક્તિ પારખી જાય
શ્રધ્ધારાખીને પુંજાકરતા ભક્તોને,આરાસુરથી આવી કૃપાએ દર્શન આપી જાવ
.....એ પવિત્રશ્રધ્ધા પારખીને વ્હાલા ભક્તોની,જીવને પવિત્ર આશિર્વાદ મળી જાય.
આરાસુરના વ્હાલા અંબામાતાની ઘરમાં પુંજાકરી,શ્રધ્ધાથી માતાને વંદન કરાય 
પરમકૃપાળુ માતા હિંદુધર્મમાં,જગતમાં શ્રધ્ધારાખીને ભક્તિકરતાકૃપા અનુભવાય
શ્રધ્ધાથી ઘરમાં પુંજાકરી માતાને પ્રાર્થના,આરાસુરથી પધારી દર્શન આપી જાવ
ધુપદીપ સહિત વંદનકરી આંગણે આવી,અંબામાતાના આગમનની રાહ જોવાય
.....એ પવિત્રશ્રધ્ધા પારખીને વ્હાલા ભક્તોની,જીવને પવિત્ર આશિર્વાદ મળી જાય.
પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશપર,જ્યાં પરમાત્મા દેવદેવીયોથી જન્મ લઈ જાય
પવિત્રધર્મને શ્રધ્ધાથી વંદન કરતા,જગતમાં હિંદુધર્મમાં ઘરમાં અને મંદીરમાં પુંજાય
માતાને શ્રી અંબે શરણં મમઃ મંત્રથી પુંજા કરાય,જે ભક્તોનીશ્રધ્ધા પરખાઈ જાય
આરાસુરથી પવિત્રકૃપાથી આવી અંબેમાતા,આશિર્વાદ આપી જીવનેમુક્તિ દઈજાવ
.....એ પવિત્રશ્રધ્ધા પારખીને વ્હાલા ભક્તોની,જીવને પવિત્ર આશિર્વાદ મળી જાય.
##################################################################
August 18th 2021

કર્મની પવિત્રકેડી

જાણો, મહાતપસ્વીની અને રામ ભક્ત માતા શબરીના જીવનની પાવન કથા વિષે… – Gujarat Page
.          .કર્મની પવિત્રકેડી

તાઃ૧૮/૮/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
જીવને મળેલમાનવદેહને પરમાત્માની પ્રેરણા,જીવનમાં થઈરહેલ કર્મથી સમજાય
અવનીપરનુ આગમન અનેકદેહથી મળે,માનવદેહ એ પ્રભુની પવિત્રકૃપા કહેવાય
.....અવનીપર મળેલદેહને કર્મનોસંબંધ,જે ગતજન્મના થયેલકર્મથી જીવને દેહ મળી જાય.
જગતપર ભારતદેશમાં પરમાત્મા અનેકદેહથી,જન્મ લઈને માનવદેહને પ્રેરી જાય
કુદરતની આપાવનલીલા કહેવાય,જે અનેકદેહથી પરમાત્મા પવિત્રકૃપા કરી જાય
સમયને નાકોઇ પકડીશકે જગતમાં,એ કુદરતનીકેડી કહેવાય જે દેહને મળીજાય
જગતપર મળેલદેહને સમયનો સાથ મળૅ,એ જીવનાદેહને ઉંમરથીજ મળતો જાય
.....અવનીપર મળેલદેહને કર્મનોસંબંધ,જે ગતજન્મના થયેલકર્મથી જીવને દેહ મળી જાય.
પ્રેમ મળે પાવનકર્મથી જે જીવનમાં સુખ આપી જાય,ના કોઇજ અપેક્ષા રખાય
મળેલ દેહને કર્મનો સાથ મળે જીવનમાં,એ પવિત્રકર્મથી દેહનેસુખ આપી જાય
અદભુતલીલા ધરતીપર પરમાત્માની,જે જીવને મળેલદેહને પવિત્રકર્મથી સમજાય
મળેલદેહની માનવતા પ્રસરે અવનીપર,એ પાવનકર્મથી જીવનમાં સુખમળી જાય
.....અવનીપર મળેલદેહને કર્મનોસંબંધ,જે ગતજન્મના થયેલકર્મથી જીવને દેહ મળી જાય.
++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
August 18th 2021

પ્રેમાળ માતાજી

 **દિવાળી પૂજા વિધિ - આ રીતે કરો દિવાળીએ લક્ષ્મી પૂજા | Webdunia Gujarati**
.           .પ્રેમાળ માતાજી 

તાઃ૧૮/૮/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ     

જગતમાં હિંદુધર્મમાં પવિત્રકૄપાળુ માતા,એ માતા લક્ષ્મીથી જીવનમાં પુંજાય
મળેલ માનવદેહને જીવનમાં સમયની સાથે ચાલવા,પવિત્રદેહની પુંજા કરાય
....અનેકદેહથી પરમાત્માએ જન્મલીધો,જે ભારતની ભુમીને જગતમાં પવિત્ર કરી જાય.
કુદરતની કૃપામળે જીવને અવનીપર,જે અનેકદેહથી છોડી માનવદેહ મેળવાય
માનવદેહને સમયની સમજનો સંગાથ મળે,એ જીવનમાં પવિત્રકર્મથી સમજાય
પવિત્રકૃપાળુ અને પ્રેમાળમાતા ભુમીપર,જે શ્રી વિષ્ણુભગવાનના પત્નિકહેવાય
માતા લક્ષ્મીની પવિત્રકૃપા મળે ભક્તોને,એ શ્રધ્ધારાખીને ધુપદીપકરીને પુંજાય
....અનેકદેહથી પરમાત્માએ જન્મલીધો,જે ભારતની ભુમીને જગતમાં પવિત્ર કરી જાય.
પવિત્રપ્રેમ મળ્યો માતાનો જીવનમાં,એ પ્રેરણાથી પવિત્ર ભક્તિરાહ આપીજાય 
મળેલ માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ અવનીપર,જે સમયસાથે થઈ જાય
શ્રધ્ધારાખીને દરરોજ માતાની પુંજાકરતા,તેમની કૃપાનો જીવનમાંઅનુભવ થાય
પરમકૃપાળુ લશ્મીમાતા એ મારી માતા છે,જે જીવનમાં સુખશાંંતિ આપી જાય
....અનેકદેહથી પરમાત્માએ જન્મલીધો,જે ભારતની ભુમીને જગતમાં પવિત્ર કરી જાય.
####################################################################
August 17th 2021

કાયાને મળી માયા

**ઝીણાં ઝીણાં રે આંકેથી અમને ચાળિયાં - Navgujarat Samay | DailyHunt**
.         .કાયાને મળી માયા

તાઃ૧૭/૮/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

કુદરતની આપવિત્રકૃપા અવનીપર,જે મળેલદેહને સમયનીસાથે લઈ જાય
ના કોઇજ દેહની તાકાત જીવનમાં,એ પરમાત્માની પવિત્રરાહજ કહેવાય
....જીવને જન્મમળતા અવનીપર,સમયેજ સમજાય જેદેહને કર્મથી અનુભવાય.
પરમકૃપાળુ પરમાત્માછે જગતમાં,જે પવિત્રકર્મનીપ્રેરણા જીવને આપીજાય
જીવને અવનીપર દેહમળે,એ ગતજન્મે મળેલદેહથી થયેલકર્મથી મેળવાય
સતયુગકળીયુગ એ જગતપર લીલા સમયની,નામળેલદેહથી કદી છટકાય
જીવનમાં થઈ રહેલ કર્મનો સાથ મળે,નાઅવનીપર માયાથી દુર રહેવાય
....જીવને જન્મમળતા અવનીપર,સમયેજ સમજાય જેદેહને કર્મથી અનુભવાય.
જગતમાં અદભુતલીલા સમયની છે,જે અનેકદેહમાં માનવદેહને અડી જાય
પાવનરાહ મળે કૃપાએ દેહને જીવનમાં,એ દેહને મોહમાયાથી બચાવીજાય
નાકોઇ દેહથી સમયથી છટકાય,પણ જ્યાં જીવનમાં શ્રધ્ધાથી પુંજા કરાય
મળેલ પવિત્રકૃપા ભગવાનની દેહને,જે ભારતથી દુનીયામાં કર્મકરાવી જાય 
....જીવને જન્મમળતા અવનીપર,સમયેજ સમજાય જેદેહને કર્મથી અનુભવાય.
==============================================================
August 17th 2021

પવિત્રકૃપાળુ શ્રી ગણેશ

 **રજની શાહ - Author on ShareChat - GOOD NATURE IS MY LIFE**
.         .પવિત્રકૃપાળુ શ્રી ગણેશ

તાઃ૧૭/૮/૨૦૨૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ   

માતા પાર્વતીના એ પવિત્રસંતાન,સંગે શંકર ભગવાનના લાડલા દીકરાય કહેવાય
હિંદુ ધર્મમાંજ એ મળેલદેહના ભાગ્યવિધાતા,સંગે વિઘ્નહર્તા થઈ કૃપાજ કરીજાય
....અજબશક્તિશાળી પરમાત્માનોદેહ જગતમાં,જે સિધ્ધીવિનાયક શ્રીગણેશથી ઓળખાય.
જીવનુ અવનીપરનુ આગમનવિદાયએ કર્મ,જે ગતજન્મે મળેલદેહના જીવનમાંથાય
નાકોઇજ દેહની તાકાત અવનીપર જીવનમાં,જે પરમાત્માના દેહની કૃપા મેળવાય
પવિત્રકૃપાળુ શ્રીશંકર ભગવાન છે,જેમને હિંદુ ધર્મમાં શ્રી ભોલેનાથથીય ઓળખાય
શીવલીંગપર દુધ અર્ચના કરીને વંદન કરી,ૐ નમઃ શિવાય મંત્ર જપી પુંજા કરાય
....અજબશક્તિશાળી પરમાત્માનોદેહ જગતમાં,જે સિધ્ધીવિનાયક શ્રીગણેશથી ઓળખાય.
પવિત્રકૃપાળુ શંકર ભગવાન છે હિંદુધર્મમાં,હિમાલયની પુત્રી પાર્વતી પત્ની થઈ જાય
પવિત્રકુળને આગળ વધારતા,શ્રીગણેશ શ્રીકાર્તિકેય અને પુત્રીઅશોકસુંદરી જન્મીજાય
પવિત્ર હિંદુ ધર્મમાં પ્રભુ અનેક દેહથી,ભારતદેશમાં જન્મ લઈને પવિત્રકૃપા કરી જાય
પવિત્રસંતાન શ્રીગણેશ છે તેમની રિધ્ધીસિધ્ધી પત્ની છે,શુભ લાભ સંતાન થઈ જાય
....અજબશક્તિશાળી પરમાત્માનોદેહ જગતમાં,જે સિધ્ધીવિનાયક શ્રીગણેશથી ઓળખાય.
ૐ#####ૐ#####ૐ#####ૐ#####ૐ#####ૐ#####ૐ#####ૐ#####ૐ#####ૐ#####ૐ
 

August 16th 2021

શંકર ભગવાન

 **જયારે માતા પાર્વતીએ આપ્યો શિવ, વિષ્ણુ, નારદ, કાર્તિકેય અને રાવણને શ્રાપ, જાણો પછી શું થયું. | Dharmik Topic** 
.           .શંકર ભગવાન

તાઃ૧૬/૮/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૃપાળુ હિંદુધર્મમાં શંકર ભગવાન છે,જેમને ૐ નમઃશિવાયથી પુંજાય
સોમવારના દીવસે પ્રભાતે સુર્યદેવના દર્શનકરી,ઘરમાં ભોલેનાથની પુંજાથાય 
....સરળતાથી શિવલીંગને દુધ અર્ચના કરી,ધુપદીપ કરી વંદન કરીને પુંજા કરાય.
પવિત્ર શક્તિશાળી પરમાત્માનો દેહ છે,જે હિંદુ ધર્મમાં શંકરભગવાન કહેવાય
શ્રધ્ધારાખીને પુંજા કરતા કૃપા મળે,જે મળેલદેહને જીવનમાં સુખ આપી જાય
માતા પાર્વતીના એપતિદેવ છે,તેમને મંદીરમાં પાર્વતીપતિ મહાદેવથીય પુંજાય
શ્રધ્ધાથી ધુપદીપ પ્રગટાવી પૂંજા કરતા,શંકર ભગવાનની પવિત્રકૃપા મળીજાય
....સરળતાથી શિવલીંગને દુધ અર્ચના કરી,ધુપદીપ કરી વંદન કરીને પુંજા કરાય.
ૐ નમઃ શિવાયથી અર્ચના કરી વંદન કરતા,બમબમ ભોલે મહાદેવથી પુંજાય
પરમશક્તિશાળી ભગવાન હિંદુધર્મમાં,એ વિધ્નહર્તા શ્રીગણેશના પિતા કહેવાય
ગણપતિને હિંદુ ધર્મમાં ભાગ્યવિધાતાથી,દરેક પવિત્રકામમાં ધુપદીપ કરી પુંજાય
રિધ્ધીસિધ્ધીના પતિદેવ શ્રી ગણેશછે,તેમના શ્રીશુભ અને લાભ પવિત્ર પુત્ર છે
....સરળતાથી શિવલીંગને દુધ અર્ચના કરી,ધુપદીપ કરી વંદન કરીને પુંજા કરાય.
#################################################################
August 16th 2021

પવિત્રપ્રભુ કૃપા

 ભૂલ થી પણ ના માંગો આ વસ્તુ ભગવાન પાસે, નહિ તો આખી જિંદગી રહેશો દુખી ! - Suvichar Dhara
.          .પવિત્ર પ્રભુ કૃપા

તાઃ૧૬/૮/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રકૃપા પરમાત્માની જીવને મળેલદેહપર,જે સમયે જીવને આગમન આપી જાય
માનવદેહ એજ પ્રભુની પાવનકૃપા કહેવાય,એદેહ મળતા જીવને સમજણ મળીજાય
....મળેલ માનવદેહને કર્મનોજ સંબંધ છે,જે ગતજન્મના દેહના કર્મનો સાથ આપી જાય.
પરમાત્માની પહેચાન મળેલમાનવદેહને,જ્યાં શ્રધ્ધારાખી ધુપદીપથી પ્રભુનીપુંજા થાય
આંગણે આવી પરમાત્માનો પ્રેમ મળે,ત્યાં માનવદેહના જીવનમાં પ્રભુને વંદન કરાય
પવિત્રધરતી ભારતની છે જગતમાં,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મ લઈ પધારીજાય
મળેલદેહપર પ્રભુની પ્રેરણા થાય જીવનમાં,જે જીવના મળેલદેહથી પવિત્રકૃપામેળવાય
....મળેલ માનવદેહને કર્મનોજ સંબંધ છે,જે ગતજન્મના દેહના કર્મનો સાથ આપી જાય.
પરમાત્માની પાવનકૃપા મળે અવનીપર,એ જીવના માનવદેહને જન્મમરણથી મેળવાય
જીવને અવનીપર આગમન મળે,જે ગતજન્મના શ્રધ્ધા રાખીને થયેલ કર્મથી મળીજાય
જીવને મળેલદેહને સમયની સાથેજ ચાલવા,જીવનમાં પરમાત્માની શ્રધ્ધાથી પુંજા કરાય
પવિત્રપ્રેમથી કૃપામળે જીવનમાં,જે અનેક સંબંધથી દેહને મળતોજાય જે પવિત્રકહેવાય
....મળેલ માનવદેહને કર્મનોજ સંબંધ છે,જે ગતજન્મના દેહના કર્મનો સાથ આપી જાય.
#####################################################################
  

      

August 16th 2021

સમજણ સમયની

આવનારા સારા સમયના વિશેષ સંકેતોને ઓળખો, આ ભગવાનનો ઈશારો છે
.          .સમજણ સમયની
તાઃ૧૬/૮/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મળેલ માનવદેહપર પ્રથમ પરમાત્માની,પવિત્રકૃપાએ જીવને દેહ મળી જાય
જીવને સંબંધ ગતજન્મના કર્મથી,જે અવનીપર જન્મમળતા દેહ મળી જાય
.....કુદરતની આજ લીલા છે જગતપર,જે સમયસંગે જીવને અનેકદેહ આપી જાય.
અજબકૃપાળુ  પ્રભુ છે અવનીપર,જ્યાં અનેકદેહથી જીવને આગમન મેળવાય
મનુષ્યદેહ મળતાજીવને સમયની સમજણમળે,એસમયનીસાથે ચાલતા સમજાય
જીવનમાં સમયને પારખીચાલતા,પ્રભુકૃપાએ દેહનેસમજણનો સાથ મળતો જાય
પવિત્રકૃપાએ મળેલસમયને સમજીનેચાલતા,જીવનમાં નાકોઇ તકલીફ અડીજાય
.....કુદરતની આજ લીલા છે જગતપર,જે સમયસંગે જીવને અનેકદેહ આપી જાય.
માનવદેહના જીવને જીવનમાં સમયની સાથેચાલતા,દેહને અનેકકર્મ કરાવીજાય
અવનીપર અનેકદેહથી જીવનુ આગમન થાય,માનવદેહ એ પ્રભુનીકૃપાકહેવાય
પ્રાણી પક્ષી પશુ જાનવરનો દેહમળે,જે નિરાધાર દેહ કહેવાય નાદેહને છોડાય
ભારતમાં પ્રભુએ અનેકદેહથી જન્મલીધો,જે પવિત્રભુમી માનવદેહપર કૃપા થાય
.....કુદરતની આજ લીલા છે જગતપર,જે સમયસંગે જીવને અનેકદેહ આપી જાય.
==================================================================

 

August 15th 2021

દેહપર કૃપા પ્રભુની

**ગુરુવારે કરો આ સરળ કામ, વધશે આવક, બની રહેશે પ્રભુ શ્રી હરિ અને લક્ષ્મીની કૃપા. |**
.          .દેહપર કૃપા પ્રભુની

તાઃ૧૫/૮/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ  
       
જીવને અનેકદેહથી મુક્તિ મળીજાય,જે સમયની સાથે ચાલતા દેખાય
માનવદેહથી આગમનમળે જીવને,એ ગતજન્મનાદેહના કર્મથી મેળવાય
.....એ પવિત્રકૃપા પરમાત્માની અવનીપર,જે પવિત્રકર્મની રાહથી અનુભવાય.
જીવનમાં સત્કર્મની રાહમળે મળેલદેહને,જ્યાંશ્રધ્ધાથી પ્રભુનીપુંજા થાય
પરમાત્માએ જન્મ લીધો ભારતમાં,કૃપાએ પવિત્રરાહ જીવનેમળી જાય
સમયને સમજીને ચાલતા જીવનમાં,પ્રભુની પાવનકૃપા દેહને મળીજાય
મળેલ દેહને નાકોઇ અપેક્ષા અડે,જે જીવનમાં પવિત્રકૃપા આપી જાય
.....એ પવિત્રકૃપા પરમાત્માની અવનીપર,જે પવિત્રકર્મની રાહથી અનુભવાય.
પવિત્રનિખાલસપ્રેમ મળે જીવનમાં,જ્યાં પવિત્રપ્રેમાળ સંબંધી મળીજાય
સરળજીવનની રાહ મળે મળેલ દેહને,જે પ્રભુકૃપાએ જીવનમાં મેળવાય
અદભુતલીલા અવનીપર પરમાત્માની,જે મળેલદેહનેજ અનેકરાહે દેખાય
અવનીપરનુ આગમનવિદાય એ કુદરતની કૃપા,જે ભક્તિથી છુટી જાય
.....એ પવિત્રકૃપા પરમાત્માની અવનીપર,જે પવિત્રકર્મની રાહથી અનુભવાય.
=============================================================
« Previous PageNext Page »