માતાની પવિત્રકૃપા
## ##
. .માતાની પવિત્રકૃપા તાઃ૧/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ પવિત્રકૃપાએ સમયસંગે કલમ પકડતા,જીવનમાં કલમથી રચના થાય એ પાવનકૃપા સરસ્વતી માતાની,કલમના ભક્તને પ્રેરણા મળતીજાય ....સમયે કૃપા મળતા માનવદેહને પ્રેરણા મળે,જે અનેક વાંચકથી મેળવાય. માતા સરસ્વતીની પવિત્રકૃપાથઇ,જે કલમપ્રેમીઓની રચનાથી દેખાય જીવના મળેલદેહને આશિર્વાદ મળે માતાના,જે સમયે સાથ મેળવાય અવનીપર સમયે જીવને દેહ મળે,જે ગતજન્મના કર્મથીજ મળી જાય એ પાવનલીલા પરમાત્માની જગતપર,જે જીવના મળેલદેહથી દેખાય ....સમયે કૃપા મળતા માનવદેહને પ્રેરણા મળે,જે અનેક વાંચકથી મેળવાય. મળેલ માનવદેહને સમયનો સંબંધ છે,જે બાળપણથી ભણતર થાય સમયનીકેડી એકુદરતનીકૃપા દેહપર,એસમજણની સાથે પ્રેરણા થાય માતાની પવિત્રકૃપાએ સંકેત મળે,જે જીવનમાં રચનાઓ કરાવીજાય પવિત્રપ્રેમીઓનો સાથ મળે દેહને,જે અનેકરાહે માતાની કૃપા થાય ....સમયે કૃપા મળતા માનવદેહને પ્રેરણા મળે,જે અનેક વાંચકથી મેળવાય. ***********************************************************