June 2nd 2021

પવિત્ર પુંજા

1567635751.pdf

.          .પવિત્ર પુંજા

તાઃ૨/૬/૨૦૨૧          પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રકૃપા મળી પરમાત્માની જીવનમાં,જે મળેલદેહને આનંદ થાય
સમય સમજીને ચાલતા પવિત્રપ્રેમ મળે,જે પવિત્ર પુંજા કરાવી જાય
...એ જીવના મળેલદેહને પાવનરાહ મળે,જ્યાં ધુપદીપસંગે વંદન કરીને પુંજાય.
અજબશક્તિશાળી હિંદુધર્મમાં પ્રભુછે,જે અનેકદેહથી જન્મ લઈ જાય
પાવનરાહ મળે પરમાત્માનીકૃપાએ,જ્યાં શ્રધ્ધારાખીને પ્રેમથીવંદનથાય
જીવનમાં નાકોઇઅપેક્ષા રાખીને,પવિત્રરાહે ઘરમાંજ પ્રભુનીપુંજા કરાય
શંકર ભગવાનના પવિત્રપુત્ર શ્રી ગણેશ,જગતમાં ભાગ્ય્વિધતા કહેવાય
...એ જીવના મળેલદેહને પાવનરાહ મળે,જ્યાં ધુપદીપસંગે વંદન કરીને પુંજાય.
પવિત્રભાવનાથી ભોલેનાથના શિંવલીંગપર,દુધઅર્ચનાથી કૃપા મેળવાય
મળેલદેહને જીવનમાં કર્મનો સંબંધ છે,ના કોઇજ જીવથી કદી છટકાય
મળેલદેહની માનવતા પ્રસરે,જ્યાં શંકરભગવાનસંગે પરિવારની ક્રુપાથાય 
શ્રીગણેશ એ વિઘ્નહર્તા સંગે ભાગ્યવિધાતા છે,જે પુંજાએ કૃપાકરી જાય 
...એ જીવના મળેલદેહને પાવનરાહ મળે,જ્યાં ધુપદીપસંગે વંદન કરીને પુંજાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++
ૐૐૐૐૐ#############ૐૐૐૐૐૐૐૐ#############ૐૐૐૐૐ 
===============================================================

 

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment