સમયની સાંકળ
### ###
. .સમયની સાંકળ તાઃ૩/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ જગતમાં જીવને સંબધ થયેલકર્મનો,જે ં સમયસંગે જીવને દેહમળી જાય માનવદેહ એ પ્રભુની કૃપાએ મળે,એ પ્રાણીપશુજાનવરથી બચાવી જાય ....એ લીલા અવનીપર પરમાત્માની,જે સમયની સાંકળની સમજણ આપી જાય. અવનીપર આગમન થતા મળેલદેહને,જીવનમાં કર્મનો સંબંધ મળી જાય માનવદેહને સમયસંગે ચાલતા,પ્રભુની કૃપાએ સવાર સાંજ રાત મેળવાય ઉંમરનો સંબંધ જે બાણપણ જુવાની,અને અંતે દેહને ઘડપણ મળીજાય આ પવિત્રકૃપા પ્રભુની મળેલદેહપરજે શ્રધ્ધાથી કરેલ ભક્તિથીજ સમજાય ....એ લીલા અવનીપર પરમાત્માની,જે સમયની સાંકળની સમજણ આપી જાય. સમયને પારખી મળેલદેહ કર્મકરે,જે અનેકતકલીફ આફતથી બચાવી જાય હિંદુધર્મમાં પરમાત્માએ અનેકદેહન,જન્મથી ભારતને પવિત્ર દેશ કરી જાય પ્રભુકૃપાએ જીવનમાં શાંંતિ મળતા,મળેલદેહથી અનેકદેહને મદદકરી જાય મળેલ દેહની માનવતા ઓળખાય,એ પ્રભુના દેવદેવીના જન્મથી મેળવાય ....એ લીલા અવનીપર પરમાત્માની,જે સમયની સાંકળની સમજણ આપી જાય. ===============================================================