June 10th 2021

સમયની પવિત્ર સાંકળ

Vrat Katha - Kartavya Tv 
          .સમયની પવિત્ર સાંકળ 

તાઃ૧૦/૬/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
અવનીપરના આગમનને સંબંધ દેહનો,જે મળેલ દેહને સમયસાથે લઈ જાય
અદભુતલીલા પરમાત્માની જગતપર,એ જીવનાદેહને અનેકકર્મથી સ્પર્શીજાય
.....એ પવિત્રકૃપા છે જન્મ મળેલ દેહપર,જે દેહને સમયની પવિત્ર સાંકળ મળી જાય.
કર્મનો સંબંધ ગતજન્મે મળેલદેહથી થયેલકર્મનો,એ દેહને અનુભવ આપી જાય
પાવનકૃપા મળે પરમાત્માના દેહની,જે સમયેજ ભારતમાં જન્મથી આવી જાય
અનેકદેહ લીધા છે અવનીપર જે અનેકનામથી,ભક્તોથી પુંજનકરી વંદન કરાય
શ્રધ્ધાથી કરેલ પુંજાથી જીવનેમળેલ દેહપર,પવિત્રકૃપાજ પરમાત્માની મળી જાય
.....એ પવિત્રકૃપા છે જન્મ મળેલ દેહપર,જે દેહને સમયની પવિત્ર સાંકળ મળી જાય.
જન્મ મળતા દેહને સમયની સાથે ચાલતા,જીવનમાં ઉંમર પ્રમાણે જીવનજીવાય
ભણતર સંગે કર્મને સમયનોસંબંધ,ભક્તિ પકડવા પવિત્રસંત સાંઈની પુંજા કરાય
માનવદેહને પાવનરાહઆપવા અવનીપર પધાર્યા,જેમને શ્રશ્શસબુરીથી વંદનથાય
આંગળી ચીંધી મળેલ માનવદેહને,નાદેહને ધર્મકર્મનો સાંકળ પકડીને દુર રહેવાય 
.....એ પવિત્રકૃપા છે જન્મ મળેલ દેહપર,જે દેહને સમયની પવિત્ર સાંકળ મળી જાય.
=====================================================================

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment