મળે પ્રેમની જ્યોત
####
ં .મળે પ્રેમની જ્યોત તાઃ૧૫/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ પરમકૃપા પરમાત્માની અવનીપર,જીવને દેહમળે જેસમય સાથે લઈ જાય અવનીપરનુ આગમન એ ગતજન્મના,દેહના કર્મથી જ આગમન થઈજાય .....એ અદભુત લીલા અવિનાશીની ધરતીપર,જે જીવના સંબંધને પકડી જાય. પરમાત્માની પવિત્રકૃપા ભારતની ભુમીપર,જ્યાં અનેકદેહથી જન્મ લઈ જાય હિંદુધર્મને પવિત્રકરવા પ્રભુનાદેહને,શ્રધ્ધાથી ધુપદીપથી ભક્તોપુંજા કરી જાય પવિત્રકૃપા મળે દેહને ભક્તિથી,જીવનમાં મળેલ પ્રેમનીજ્યોત પ્રગટાવી જાય મળેલ દેહને કર્મની પવિત્ર કેડી મળૅ,જે મળેલ જન્મને પવિત્રકૃપા મળી જાય .....એ અદભુત લીલા અવિનાશીની ધરતીપર,જે જીવના સંબંધને પકડી જાય. પવિત્ર પરમાત્માનોદેહ લીધો શંકરભગવાનથી,જે પવિત્રશક્તિશાળી કહેવાય ભારતદેશમાં પવિત્રગંગાન વહાવી,જે હિંદુમાં ભક્તોને પવિત્રઅમૄત મળીજાય મળેલદેહને ગંગાના અમૄત આંચનથી,ભોલેનાથ શંકરની પવિત્રકૃપા મળીજાય ગંગાનદીના પવિત્ર જળની અર્ચનાથી,મળેલ દેહના જીવને મુક્તિ મળી જાય .....એ અદભુત લીલા અવિનાશીની ધરતીપર,જે જીવના સંબંધને પકડી જાય. #############################################################