June 18th 2021

પ્રભુની કૃપા મળી

**ભોળાનાથ આ ઉપાયો થી થાય છે જલ્દી પ્રસન્ન, સોમવારે અજમાવવા થી જીવન ના તમામ દુખ થાય છે દૂર - મોજીલું ગુજરાત**

.          .પ્રભુની કૃપા મળી

તાઃ ૧૮/૬/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ   

શ્રધ્ધા રાખીને પવિત્ર ધર્મમાં ધુપદીપ કરી,ભગવાનની પુંજા કરાય
ઘરમાં મળેલદેહથી કરેલ ભક્તિએ,દેહપર પ્રભુની કૃપા મળી જાય
....પ્રભુના પ્રેમથી મળેલદેહના જીવને,સમયે અવનીપરથી મુક્તિ મેળવાય.
જીવને જન્મમળે અવનીપર સમયે,જે ગતજન્મના કર્મથી મળી જાય
શ્રધ્ધાથી પરમાત્માને વંદન કરતા,જીવનમાં અનંત શાંંતિ આપીજાય
ધુપદીપની સાથે વંદન કરીને,પ્રભુને પુંજા સંગે નામની માળા કરાય
એ પવિત્ર ભક્તિ ઘરમાંજ કરતા,પરિવાર પર પરમાત્માની કૃપાથાય
....પ્રભુના પ્રેમથી મળેલદેહના જીવને,સમયે અવનીપરથી મુક્તિ મેળવાય.
સમયની સાથે ચાલતાજ સવાર અને સાંજને,સમજીનેજ ધુપદીપ કરાય
પ્રભુની કૃપા એ પવિત્રશક્તિ જગતપર,જે જીવોને પ્રેરણા આપી જાય
અવનીપર જન્મમરણનો સંબંધ જીવને,એ ગતજન્મના કર્મથી મેળવાય
પરમાત્માની પવિત્રકૃપા જીવનાદેહપર,જ્યાં શ્ર્ધ્ધાથીજ પ્રભુનીપુંજાકરાય
....પ્રભુના પ્રેમથી મળેલદેહના જીવને,સમયે અવનીપરથી મુક્તિ મેળવાય.
##########################################################

	

No Comments »

No comments yet.

RSS feed for comments on this post. TrackBack URI

Leave a comment