June 18th 2021
. સરળરાહ જીવનમાં
તાઃ૧૮/૬/૨૦૨૧ પ્રદીપ બ્રહ્મભટ્ટ
જીવનમાં પવિત્રરાહની જ્યોત પકડવા,પરમાત્માની પુંજા કરવી
મળેલદેહને અવનીપર કર્મનોસંબંધ,કૃપાએ દેહનેરાહ મળી જાય
....ભક્તિ અને ભજનથી કૃપા મળે,જે જીવનને સરળરાહે લઈ જાય.
મળેલદેહને સમય સાથે ચાલવા,પવિત્ર કૃપાજ મળે પરમાત્માની
શ્રધ્ધા રાખીને જીવનમાં કર્મકરતા પહેલા,ધુપદીપથી પુંજા કરાય
અનેકદેહનો સંબંધ અવનીપર જીવને,માનવદેહ એકૃપા કહેવાય
જન્મ મળતા પ્રેમ મળે માબાપનો,જે સંતાનને સુખ આપી જાય
....ભક્તિ અને ભજનથી કૃપા મળે,જે જીવનને સરળરાહે લઈ જાય.
અવનીપર દેહને સમયસાથે ચાલવા,સતયુગ કળીયુગથી સમજાય
ભારતની ધરતીને પવિત્ર કરી પ્રભુએ,જે અનેકદેહથી જન્મી જાય
શ્રધ્ધારાખીને પવિત્રદેહને વંદનકરતા,જીવન જીવતા સુખ મેળવાય
નાકોઇજ આશા કે અપેક્ષારાખતા,જીવનમાં પ્રભુનોપ્રેમ મળીજાય
....ભક્તિ અને ભજનથી કૃપા મળે,જે જીવનને સરળરાહે લઈ જાય.
*****************************************************
No comments yet.