September 21st 2021

જય શ્રી ગણેશ

**Jay Shri Ganesh Photo Gallery | Jay Shri Ganesh Photos | જય શ્રી ગણેશ ફોટોગેલેરી*
.          જય શ્રી ગણેશ

તાઃ૨૧/૯/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પવિત્ર હિંદુ ધર્મમાં ભાગ્યવિધાતા,જે ગૌરીનંદન શ્રી ગણેશજી કહેવાય 
મળેલ માનવદેહપર પરમકૃપાળુ છે,જે વિઘ્નહર્તા ભોલેનાથના પુત્ર છે
....એ વ્હાલા સંતાન શંકરભગવાનના,જે માતા પાર્વતીના પુત્ર પણ કહેવાય.
જગતમાં માવનદેહને પવિત્ર ધાર્મિક પ્રસંગમાં,શ્રી ગણેશની પુંજા કરાય
હિંદુ ધર્મમાં શ્રીગણેશ એ ભાગ્યવિધાતા,સંગે વિઘ્નહર્તાથી પુંજન કરાય
પવિત્ર શક્તિશાળી એસંતાન છે,જે રિધ્ધીસિધ્ધીના પતિદેવ પણકહેવાય
હિંદુધ્ર્મમાં પરમકૃપાળુ શંકર ભગવાન છે,જે ભારતદેશમાં જન્મલઈ જાય
....એ વ્હાલા સંતાન શંકરભગવાનના,જે માતા પાર્વતીના પુત્ર પણ કહેવાય.
માનવદેહને શ્રધ્ધાથી ભક્તિ કરવા,અનેકદેહથી જન્મ લઈ પ્રેરણા કરીજાય
પવિત્રગંગા નદીને વહાવી હિમાલયથી,જે ભારતદેશને પવિત્રદેશકરી જાય
ૐ ગં ગણપતયે નમો નમઃથી પુંજાકરતા,જીવને મળેલદેહને સુખમળીજાય
શ્રી ગણપતિના સંતાન શુભ અને લાભની,કૃપા મળતા જીવન પવિત્રથાય
....એ વ્હાલા સંતાન શંકરભગવાનના,જે માતા પાર્વતીના પુત્ર પણ કહેવાય.
############################################################
September 21st 2021

મા પાવાતે ગઢથી

**ચપટી ભરી ચોખા - Kavi Jagat**
.          મા પાવાતે ગઢથી

તાઃ૨૧/૯/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

તાલીપાડીને ગરબે ઘુમતા ભક્તોની,શ્રધ્ધાભક્તિ પારખી કૃપા મળતી થાય
શ્રધ્ધાથી ગરબેઘુમતા ભક્તોપર કૃપા કરવા,મા પાવાતે ગઢથી આવી જાય
.....એ પવિત્રકૃપાળુ કાળકા માતાજ છે,જે પાવાગઢથી આશિર્વાદ આપી જાય.
ભક્તોને અનંતશ્રધ્ધા મળી કૃપાળુમાતાની,એ તાલીપાડી ગરબેઘુમાવી જાય
પાવનકૃપા મળતા ભક્તોને તાલીઓના તાલ,સંગે ગરબેઘુમી ગરબા ગવાય
નવરાત્રીના પવિત્ર દીવસે ધુપદીપ કરી,સાંજે ગરબારમી માતાને વંદનકરાય
ઢોલનગારાનો સાથરાખી ગરબારમતા,માનવદેહપર કાળકામાતાની કૃપાથાય
.....એ પવિત્રકૃપાળુ કાળકા માતાજ છે,જે પાવાગઢથી આશિર્વાદ આપી જાય.
ભક્તોને જીવનમાં પવિત્રરાહમળે કૃપાએ,જે પવિત્રદીવસે માતાને વંદન થાય
તાલીઓના તાલે માતાને વંદન કરવા,શ્રધ્ધાએ ગરબેઘુમીને માતાને પુંજાથાય
પરમ શક્તિશાળી માતા છે એ પાવાગઢથી આવી,ભક્તોપર કૃપા કરી જાય
ગરબે ઘુમી તાલી પાડતા પવિત્રકૃપા મળે,જે માતાનો પવિત્રપ્રેમ આપી જાય
.....એ પવિત્રકૃપાળુ કાળકા માતાજ છે,જે પાવાગઢથી આશિર્વાદ આપી જાય.
================================================================
September 20th 2021

આરાશુરથી આવો

**ગુજરાતનું પવિત્ર યાત્રાધામ 'શક્તિતીર્થ અંબાજી'-- પરેશ અંતાણી | magazine dharmlok Gujarat's holy pilgrimage Shaktiirtha Ambaji 05102017 | Gujarati News - News in Gujarati - Gujarati Newspaper ...**        
          .આરાસુરથી  આવો  

તાઃ૨૦/૯/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
   
નવરાત્રીના પવિત્ર દીવસે તાળી પાડીને,માતાને વંદન કરી ગરબે ઘુમી જાય
પવિત્રકૃપા અંબામાતાની મળે ભક્તોને,જ્યાં સમયની સાથે માતાને વંદનથાય
.....પવિત્ર ભાવનાથી ગરબે ઘુમતા,ભક્તો તાલી પાડીને ગરબે ઘુમતા રાજી થાય.
નવરાત્રીના નવદીવસ માતા દુર્ગાની પાવનકૃપા,જે નવસ્વરૂપથી પધારી જાય
શ્રધ્ધારાખીને ગરબે ઘુમતા ભક્તોને,મળેલદેહપર પવિત્રકૃપા માતાની થઈ જાય
તાલીપાડીને આરાસુરના અંબામાતાને વંદનકરતા,ભક્તોને પવિત્રપ્રેમ મળીજાય
હ્યુસ્ટનમાં તાલીપાડી ગરબે ઘુમતા ભક્તોને,માતાના આશિર્વાદનો અનુભવથાય
.....પવિત્ર ભાવનાથી ગરબે ઘુમતા,ભક્તો તાલી પાડીને ગરબે ઘુમતા રાજી થાય.
હિંદુધર્મના નવરાત્રીના નવદીવસ,માતાનો પ્રેમ મૅળવવા દાંડીયારાસ રમી જાય
મળે પવિત્રકૃપા માતાની શ્રધ્ધાળુ ભક્તોન્ર,જે સમયનીસાથે માતાના દર્શનથાય
શ્રધ્ધા રાખીને તાલી પાડીને ગરબે ઘુમતા,માતાના નવસ્વરૂપનીકૃપાપણ થાય
પવિત્ર હિંદુધર્મ જગતમાં પ્રસર્યો છે,જે ગુજરાતીઓની શાન જગતમાંજ કહેવાય
.....પવિત્ર ભાવનાથી ગરબે ઘુમતા,ભક્તો તાલી પાડીને ગરબે ઘુમતા રાજી થાય.
=================================================================
September 20th 2021

મળેલ સમય


****
.           .મળેલ સમય

તાઃ૨૦/૯/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ  
           
જીવને મળેલ માનવદેહને જીવનમાં,પવિત્ર સમયનોસંગાથ મળી જાય
પવિત્ર નિખાલસરાહે જીવન જીવવા,પરમાત્માનો પાવન પ્રેમ મેળવાય
.....જીવને ગત જન્મના મળેલ દેહથી,થયેલ કર્મથી અવનીપર દેહ મળી જાય.
પાવનકૃપા પ્રભુની અવનીપર,જે દેહને સમયની સાથે કર્મથી લઈજાય
માનવદેહને પવિત્ર રાહ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાને સમજીને જીવાય
અનેકદેહથી પરમાત્માએ જન્મલીધો ભારતમાં,જે પ્રભુની કૃપા કહેવાય
જીવને મળેલમાનવદેહપર પ્રભુની કૃપાથાય,જ્યાં ભગવાનની પુંજા થાય
.....જીવને ગત જન્મના મળેલ દેહથી,થયેલ કર્મથી અવનીપર દેહ મળી જાય.
જગતમાં નાકોઇથી સમયને પકડાય,એ અજબકૃપા પરમાત્માની કહેવાય
સુખદુઃખનો સાથ છે મળેલદેહને,જે જન્મમળતા સમય આવતા મેળવાય
પાવનરાહ મળે જે માનવતાને સ્પર્શી જાય,એ પવિત્રરાહે દેહને લઈજાય
મળેલદેહને ઉંમરનોસંગાથ છે નાકોઇથી દુરરહેવાય.ત્યાં સમયને સમજાય
.....જીવને ગત જન્મના મળેલ દેહથી,થયેલ કર્મથી અવનીપર દેહ મળી જાય.
#############################################################

	
September 19th 2021

નામાગણી નાઅપેક્ષા

 **તમને કેવા કૃષ્ણ ગમે? - news**
.           ંનામાગણી નાઅપેક્ષા

તાઃ૧૯/૯/૨૦૨૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ

માનવદેહ એ પરમકૃપાળુ પરમાત્મા છે જગતમાં,જે મળેલદેહને પવિત્રરાહ આપી જાય
શ્રધ્ધારાખીને ભગવાનની ભક્તિ કરતા,નામાગણી નાઅપ્ર્ક્ષા કદી રખાય
....અવનીપરનુ આગમન જીવનુ એજ કૃપા પ્રભુની,જે ગતજન્મના કર્મથી મળીજાય.
કુદરતની પવિત્રલીલા જગતપર,જે સમયસંગે જીવને જન્મમરણ આપીજાય
માનવદેહ એ પરમાત્માની કૃપા,જે પ્રાણીપશુ જાઅનવરથી દુર રાખી જાય
ભગવાનની પાવનકૃપા મળે મળેલ માનવદેહને,જે પવિત્રરીતે પુંજન કરાય
પ્રભુનો પ્રેમમળૅજીવને,જે ભારતમાં ભગવાને જન્મથી લીધેલદેહનીપ્રંજા થાય
....અવનીપરનુ આગમન જીવનુ એજ કૃપા પ્રભુની,જે ગતજન્મના કર્મથી મળીજાય.
જગતમાં પવિત્રહિંદુધર્મ છે,જેમાં પરમાત્મા અનેકદેહથી ભારતમાં જન્મી જાય
જીવને માનવદેહ મળે અવનીપર,જેશ્રધ્ધાએ ઘરમાં પ્રભુની ધુપદીપથી પુમ્જાય
જીવનમાં નાકોઇજ માગણી કે અપેક્ષારખાય,જે પવિત્રકૃપાએ દેહને મળીજાય
પ્રભુની પવિત્રકૃપાએ જીવને,જન્મમરણનો સંબંધ છુટિજાય જે મુક્તિઆપીજાય
....અવનીપરનુ આગમન જીવનુ એજ કૃપા પ્રભુની,જે ગતજન્મના કર્મથી મળીજાય.
#################################################################

	
September 18th 2021

અવનીપરનુ આગમન

 સવારે સુર્યદેવને જળ અર્પિત કરવાથી સ્વાસ્થ્યને પણ ઘણાં ફાયદા મળે છે, જાણો જળ ચડાવવાની યોગ્ય રીત - Adhuri Lagani
.         .અવનીપરનુ આગમન 

તાઃ૧૮/૯/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
નાકોઇની તાકાત જગતમાં,કે નાકોઇ જીવની કેડીથી અવનીપરથી છટકાય
અજબશક્તિશાળી લીલા કુદરતની કહેવાય,નાકોઇથી સમયથી દુર રહેવાય
....જગતમાં પવિત્રકૃપા પરમાત્માની,જે મળેલ માનવદેહને શ્રધ્ધાએ સમજાઇ જાય.
અવનીપર અનેકદેહનો સંબંધ છે જીવને,એ સમયસંગે જન્મમરણ્થી મેળવાય
માનવદેહ જીવનેમળે એકૃપા પરમાત્માની,જે પ્રાણીપશુજાનવરથી બચાવીજાય
જીવને માનવદેહમળે જે ગતજન્મના કર્મથી,એ પ્રભુકૃપાએ જન્મમળતા દેખાય
જગતપર જીવનેપાવનરાહે પ્રેરવા,ભારતદેશમાં અનેકદેહથી પ્રભુ જન્મ લઈજાય
....જગતમાં પવિત્રકૃપા પરમાત્માની,જે મળેલ માનવદેહને શ્રધ્ધાએ સમજાઇ જાય.
માનવદેહને જીવનમાં પ્રેરણાકરવા,પરમાત્મા પવિત્ર કૃપાએ દેહથી આવી જાય
પાવનરાહ જન્મથી મળેલદેહને પ્રેરણા કરવા,પ્રભુએ લીધેલ દેહથી પ્રેરણા થાય 
સમયની સાથે ચાલતા સવાર પડતા,પ્રત્યક્ષ સુર્યદેવને ધુપદીપથી અર્ચના કરાય
ૐ હ્રીમ સુર્યાય નમઃ ના મંત્રથી વંદનકરતા,પ્રત્યક્ષદેવના આશિર્વાદ મળીજાય
....જગતમાં પવિત્રકૃપા પરમાત્માની,જે મળેલ માનવદેહને શ્રધ્ધાએ સમજાઇ જાય 
################################################################.
September 17th 2021

પવિત્રપ્રેમની ગંગા

**ભારત નો ઇતિહાસ**
.          .પવિત્રપ્રેમની ગંગા

તાઃ૧૭/૯/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલ માનવદેહને જીવનમાં પ્રભુકૃપાએ,સમયની સમજણ પડી જાય
માતા સરસ્વતીની પવિત્રકૃપા દેહને મળે,જ્યાં શ્રધ્ધાથી વંદન કરાય
....પવિત્રરાહે કલમ પકડતા કૃપામળે માતાની,જે પ્રેમથી ગંગાવહાવી જાય.
કુદરતની પરમશક્તિ છે અવનીપર,જે મળેલદેહને પાવનરાહે લઈજાય 
પવિત્રકૃપા મળતા નાકોઇઅપેક્ષા,જીવનમા રખાય એપ્રભુકૃપા કહેવાય
મળેલદેહને સમયની સાથે ચાલવા,કલમપકડતા માતાનીકૃપા મળીજાય
શુભ પ્રસંગને પવિત્રરાહે પકડીને ચાલતા,કલમપ્રેમીઓનો પ્રેમ મેળવાય
....પવિત્રરાહે કલમ પકડતા કૃપામળે માતાની,જે પ્રેમથી ગંગાવહાવી જાય.
જગતમાં પવિત્ર ભારતદેશ છે,જ્યાં ગંગાનદી પવિત્રપાણી વહાવી જાય
જીવને મળેલદેહથી અનેકકર્મ થાય,અંતે ગંગાનદીથી મુક્તિ મળી જાય
સમયની સમજણમળે જ્યાંપ્રભુએલીધેલદેહને,ધુપદીપથી પુંજી વંદનકરાય
મળેલદેહની માનવતાપ્રસરે અવનીપર,માતાનીકૃપાએ જીવને બચાવીજાય
....પવિત્રરાહે કલમ પકડતા કૃપામળે માતાની,જે પ્રેમથી ગંગાવહાવી જાય.
=============================================================
 
September 17th 2021

પવિત્રકૃપા ભગવાનની

બુધવારે વિષ્ણુ ભગવાનની પરમ કૃપાથી આ 7 રાશિના જાતકોના પ્રેમ જીવનમાં મળી શકે  છે સારા સમાચાર | ખેડૂતને સપોર્ટ કરવા પેજ લાઈક કરો
.         .પવિત્રકૃપા ભગવાનની

તાઃ૧૭/૯/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

મળેલ માનવદેહ એ પરમાત્માની પાવનકૃપા,જે જીવને સમયસાથે લઈ જાય
અવનીપરનુઆગમન એજીવના થયેલકર્મથી,એ જીવને આવનજાવનમળીજાય
.....પરમાત્માની પવિત્રકૃપા મળે જીવનાદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ભક્તિ કરાય.
અવનીપર દેહનો સંબંધ જીવને,એ પશુપક્ષીજાનવર અને મનુષ્યથી મેળવાય
જીવને ગતજન્મના દેહથી થયેલ કર્મથી,અવનીપર દેહથી આગમન મળીજાય
પાવનરાહ મળે મળેલદેહને જીવનમાં,જ્યાં પરમાત્માના દેહની પાવનપુંજાથાય
હિંદુધર્મને પવિત્ર કરવા ભગવાન,અનેકદેહથી ભારતની ભુમીપર જન્મલઈજાય
.....પરમાત્માની પવિત્રકૃપા મળે જીવનાદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ભક્તિ કરાય.
અદભુતકૃપા ધરતીપર ભગવાનની,જે જીવને મળેલદેહને પાવનરાહે દોરી જાય
પરમાત્માપર શ્રધ્ધારાખીને જીવનજીવતા,જીવનમાં પ્રભુનીપાવનપ્રેરણા મેળવાય
નાજીવનમાં કોઇઅપેક્ષા કે આશા રખાય,જે મળેલદેહને પવિત્રરાહ આપીજાય
અનેકદેહથી જન્મ લીધો ભારતમાં,જે માનવદેહને સદમાર્ગે જીવનમાં લઈ જાય
.....પરમાત્માની પવિત્રકૃપા મળે જીવનાદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાં ભક્તિ કરાય.
##############################################################

	
September 16th 2021

પવિત્ર કૃપામળે

જાણો તમારા ઇષ્ટ દેવ ક્યારે અને કઈ પરિસ્થિતિ માં આપશે તમારો સાથ.. ઇષ્ટદેવ ની  કૃપા પ્રાપ્ત કરવા માટે સુ કરવું જોઈએ.. - ઊંધિયું
.         .પવિત્ર કૃપા મળે

તાઃ૧૬/૯/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલ માનવદેહને જીવનમાં પવિત્રરાહ મળે,જ્યાં શ્રધ્ધાથી પુંજા કરાય
હિંદુ ધર્મમાં પ્રભુની પવિત્રકૃપાથી,ભારતમાં અનેકદેહથી જન્મ લઈ જાય
....પરમાત્માની પવિત્રકૃપા મળે ભક્તને,એ ઘરમાં ધુપદીપથી પુંજાકરી વંદન કરાય.
પવિત્રદેહથી જન્મ લીધો હિંદુ ધર્મમાં,જે ભગવાનના દેહનીજ પુંજા કરાય
જીવને માનવદેહ મળે એજ ભગવાનની કૃપા,એજીવનમાં પવિત્રકર્મ થાય
શ્રધ્ધાથી સાંઇબાબાની પુંજાકરતા,પવિત્રરાહે જીવનજીવતા કૃપા મેળવાય
માનવદેહ મળે જીવને અવનીપર,જે ગતજન્મના દેહન કર્મથી મળતોજાય
....પરમાત્માની પવિત્રકૃપા મળે ભક્તને,એ ઘરમાં ધુપદીપથી પુંજાકરી વંદન કરાય.
જગતમાં પવિત્ર ભારતદેશ છે,જ્યાં ભગવાન અનેકદેહથી જન્મ લઈ જાય
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ છે,જે શ્રધ્ધારાખીને પવિત્રરાહે જીવાય
પવિત્રકૃપા મળે ભગવાનની,એ પવિત્રભક્તિથી જીવનમાં ધુપદિપથી પુંજાય
મળેલ દેહને કર્મનો સંબંધ જીવનમાં,જે પરિવાર સંગે મળેલદેહને લઈ જાય
....પરમાત્માની પવિત્રકૃપા મળે ભક્તને,એ ઘરમાં ધુપદીપથી પુંજાકરી વંદન કરાય.
==================================================================

	
September 16th 2021

પાથરીથી પધારો

**A website dedicated on holy saint of india - shri sai baba of shirdi**
.          .પાથરીથી પધારો

તાઃ૧૬/૯/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્ર પરમાત્માની કૃપાએ દેહ લીધો,પાથરી ગામમાં એ સાંઇ કહેવાય
માનવદેહને ધર્મકર્મની જ્યોત પ્રગટાવવા,શ્રીભોલેનાથની પાવનકૃપા થાય
....નાકોઇ સંકેત ધર્મનો રાખવા,સંત સાંઇબાબા શ્રધ્ધાસબુરીથી સમજાઈ જાય.
જગતમાં માનવદેહને કર્મનોસંબંધ જીવનમાં,નાકોઇ આશાઅપેક્ષા રખાય
પવિત્રરાહે આંગળીચીંધવા પાથરી ગામથી,શેરડીગામમાં આવી જીવીજાય
સમય મળતા પ્રભુએ પ્રેરણાકરી,જ્યાં દ્વારકામાઈની પવિત્રકૃપા મળીજાય
હિંદુમુસ્લીમ ધર્મને પવિત્ર કરવા શેરડીમાં.શ્રધ્ધાસબુરી લઈને પધારી જાય 
....નાકોઇ સંકેત ધર્મનો રાખવા,સંત સાંઇબાબા શ્રધ્ધાસબુરીથી સમજાઈ જાય.
પ્રભુની પાવનકૃપા થઈ પવિત્રધરતીપર,ભારતદેશને પવિત્રકરવા જન્મીજાય
અનેક પવિત્રદેહ લીધા ભગવાને,મળેલદેહને નાકોઇજ ધર્મકર્મની જરૂરપડે
માનવદેહને પવિત્ર જીવન જીવવા પ્રેરણા કરવા,સાંઇબાબા જન્મલઈ જાય
સાંઇબાબાને ૐ શ્રી સાંઇનાથાય નમઃથી,પુંજા કરી ધુપદીપથી વંદન કરાય
....નાકોઇ સંકેત ધર્મનો રાખવા,સંત સાંઇબાબા શ્રધ્ધાસબુરીથી સમજાઈ જાય.
###############################################################

	
« Previous PageNext Page »