September 15th 2021

પવિત્ર ભક્તિજ્યોત

**હરસિદ્ધિમાતાનું ચમત્કારી મંદિર, જ્યાં બે હજાર વર્ષથી પ્રગટી રહી છે અખંડ  જ્યોત… વાંચો ક્યાં સ્થિત છે! - Gujju Kathiyawadi | GujjuKathiyawadi.com**

.          પવિત્ર ભક્તિજ્યોત 

તાઃ૧૫/૯/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
જીવને માનવદેહ મળે અવનીપર,એ પરમાત્માની પાવનકૃપા કહેવાય
મળેલદેહને પવિત્રરાહ મળે જીવનમાં,જે શ્રધ્ધારાખીને જીવન જીવાય
....મળેલદેહને માનવતા સાચવીને જીવતા,પવિત્ર ભક્તિજ્યોત પ્રગટી જાય.
પરમાત્માએ પવિત્રદેહથી જન્મ લઈ,ભારતની ધરતી પવિત્રકરી જાય
દેવ અને દેવીઓથી જન્મી,હિંદુધર્મથી પવિત્રરાહે જીવન જીવાડીજાય
માતાના પવિત્રદેહથી આવીને,ભક્તોને એઘરમાં ધુપદીપથી પ્રેરી જાય
પવિત્ર નિખાલસ ભાવનાથી ભક્તિ કરતા,માતાના અનેકદેહને પુંજાય
....મળેલદેહને માનવતા સાચવીને જીવતા,પવિત્ર ભક્તિજ્યોત પ્રગટી જાય.
જીવનમાં માનવદેહને સમય સાચવીને ચાલતા,ના કોઇ તકલીફ થાય
મળેલદેહને કર્મનો સંબંધ સ્પર્શે,જીવને ગતજન્મના કર્મથી દેહમેળવાય
આદભુત કૃપાળુ પરમાત્માના દેહ છે,જે માનવજીવનમાં કૃપા મળીજાય
જગતમાં શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ કરતા,જીવને અંતે મુક્તિ મળી જાય 
....મળેલદેહને માનવતા સાચવીને જીવતા,પવિત્ર ભક્તિજ્યોત પ્રગટી જાય.
##########################################################
         
September 15th 2021

ક્રુપા મળે પ્રભુની

++સવારે ઉઠીને કરો આ નાનું કામ, માતા લક્ષ્મીની કૃપા રહેશે, ઘરમાં સુખ અને શાંતિ  આવશે - latest gujarati news++.           
            .કૃપા મળે પ્રભની 

તાઃ૧૫/૯/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અવબીપર પવિત્રકૃપા પરમાત્માની,જે જગતપરના માનવદેહને મળી જાય
પરમાત્માએ કૃપાથી માનવદેહથી જન્મ લીધો,જે ભારતદેશમાં જન્મી જાય
.....જીવને અવનીપર દેહ મળે,એ ગત જન્મના દેહથી થયેલકર્મથીજ મળી જાય.
અદભુતકૃપા પરમાત્માની અવનીપર,જે જીવોને પવિત્રરાહે જીવન આપીજાય
માનવદેહ એ કૃપા પ્રભુની જીવપર,જગતપર નાકોઇ દેહથી કદી દુર રહેવાય
આંગણે આવીને પ્રેમ મળે માનવદેહને,જે જીવનમાં શ્રધ્ધાભક્તિ આપી જાય
કુદરતની આ પાવનકૃપા હિંદુધર્મમાં,એ મળેલદેહના જીવને પાવન કરી જાય 
.....જીવને અવનીપર દેહ મળે,એ ગત જન્મના દેહથી થયેલકર્મથીજ મળી જાય.
શ્રધ્ધારાખીનેઘરમાં પ્રભુનીપુંજા કરતા,મળેલદેહના પરિવારપર પ્રભુની કૃપાથાય
માનવદેહપર પરમાત્માની કૃપા થતા,જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા અડીજાય
પવિત્ર જીવનની રાહ મળે મળેલદેહને,જે જીવને જન્મમરણથી દુર રાખી જાય
જગતપર જન્મમરણનો સંબંધ એ કુદરતનીલીલા,માનવદેહએ પ્રભુની કૃપા થાય
.....જીવને અવનીપર દેહ મળે,એ ગત જન્મના દેહથી થયેલકર્મથીજ મળી જાય.
================================================================
September 14th 2021

પવિત્રકૃપાળુ સંતાન

**બે પુત્રો શિવાય ભગવાન શિવજીને પુત્રી પણ હતી,જાણો તેમની પુત્રી વિશે | હું  ગુજરાતી**
.          .પવિત્રકૃપાળુ સંતાન 

તાઃ૧૪/૯/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ   

હિંદુધર્મમાં પવિત્ર શંકર ભગવાન,સંગે પવિત્ર માતા પાર્વતી કહેવાય
પરમ કૃપાળુ ભગવાન છે,જેમના વ્હાલા દીકરા શ્રીગણેશજી કહેવાય
.....હિંદુધર્મમાંજ શ્રી ગણેશને ભાગ્યવિધાતા,સાથે વિઘ્નહર્તાથી પુંજા કરાય.
ભારતની ધરતીને શંકરભગવાન,જન્મ લઈને હિંદુધર્મને પવિત્રકરી જાય
જટાપર પવિત્રગંગાનદીને હિમાલયથીવહાવી,જીવને મુક્તિ આપી જાય
પિતાશંકરભગવાન અને માતાપાર્વતીની,પવિત્રકૃપાએ ગણેશ જન્મીજાય
જગતમાં હિંદુધર્મમાં પરમાત્મા ભારતદેશમાં,માનવદેહથી જન્મ લઈજાય
.....હિંદુધર્મમાંજ શ્રી ગણેશને ભાગ્યવિધાતા,સાથે વિઘ્નહર્તાથી પુંજા કરાય.
જીવને માનવદેહ મળે પ્રભુની પાવનકૃપા,જે મળેલદેહને મુક્તિઆપીજાય
અદભુત કૃપાળુ શ્રી ગણેશ છે,જેમની શ્રધ્ધાથી પુંજાકરતા કૃપા મેળવાય 
પવિત્રશક્તિશાળી અને કૃપાળુ,એમના માતાપિતા ભગવાનના દેહકહેવય
શ્રીગણેશના પત્નિ રીધ્ધી સિધ્ધી થયા,સંતાન શુભ અને લાભ થઈજાય
.....હિંદુધર્મમાંજ શ્રી ગણેશને ભાગ્યવિધાતા,સાથે વિઘ્નહર્તાથી પુંજા કરાય.
###########################################################

	
September 13th 2021

પ્રેમ પકડીને આવજો

     શું તમે જાણો છો કે ભગવાન શ્રીકૃષ્ણના કેવી રીતે થાય હતા આઠ પટરાણી સાથે લગ્ન  | હું ગુજરાતી
           .પ્રેમ પકડીને આવજો 

તાઃ૧૩/૯/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રકૃપાળુ પરમાત્મા જગતમાં,જે મળેલ માનવદેહને અનુભવ આપી જાય
મળેલદેહને સંબંધ કર્મનો એ ભગવાનની કૃપાએ,જીવનમાં સદકર્મ થઈ જાય
....એ અદભુતકૃપા પરમાત્માની અવનીપર,જે જીવને મળેલદેહથી અનુભવ થાય.
જગતપર જીવને સમયે જન્મ મળે,માનવદેહ એ અનેકદેહથીજ બચાવી જાય
અવનીપર પ્રાણી પશુ જાનવરથી બચાવી જાય,જ્યાં પરમાત્માની કૃપા થાય
જીવને જગતપર દેહ મળે જે ગતજન્મના દેહથી,થયેલકર્મનો સંબંધ મળીજાય
માનવદેહ મળે જીવને માબાપના પ્રેમથી,જે દેહને કુટુંબનો સંગાથ મળીજાય
....એ અદભુતકૃપા પરમાત્માની અવનીપર,જે જીવને મળેલદેહથી અનુભવ થાય. 
કુદરતની આ લીલા ન્યારી જગતપર,જે પ્રેમ પકડીને પ્રેમાળદેહને મળી જાય
સરળ જીવનની રાહમળે મળેલદેહને,એ જીવનમાં પવિત્રરાહે કર્મ કરાવીજાય
મળે જીવનમાં પ્રેમાળ પ્રેમીઓનોપ્રેમ,જે નિખાલસ ભાવનાથી જીવન જીવાય
ના કોઇ અપેક્ષા કે કોઇ માગણી રહે,એ માનવદેહપર પ્રભુની કૃપા થઈજાય
....એ અદભુતકૃપા પરમાત્માની અવનીપર,જે જીવને મળેલદેહથી અનુભવ થાય.
=================================================================
September 13th 2021

જય શિવશંકર

++ametogujarati.com/wp-content/uploads/2021/07/81...++
.           .જય શિવશંકર

તાઃ૧૩/૯/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

માતા પાર્વતીના એ વ્હાલા પતિદેવ છે,જે હિંદુધર્મમાં ભોલેભંડારીય કહેવાય
પવિત્ર પરમાત્માએ દેહ લીધો છે,એ ભક્તોના વ્હાલા શંકરભગવાન કહેવાય
....ભક્તોના પ્રેમનેપામતા એ શિવશંકર મહાદેવ,સંગે ભોલેનાથને શ્રધ્ધાએ વંદન કરાય.
હિંદુધર્મમાં અજબ શક્તિશાળી ભગવાન છે,સોમવારે દુધ અર્ચના કરી પુંજાય
ભારતની ધરતીને પવિત્રકરવા ગંગાનદીને,એજટાથી હિમાલયપર વહાવી જાય
જગતમાં પવિત્રદેશ ભારતછે,જ્યાં પરમાત્મા અનેકદેહથી જન્મલઈ આવી જાય
એવા પવિત્ર વ્હાલા શંકર ભગવાનને,ૐ નમઃ શિવાયથી ઘરમાંય પુંજા કરાય
....ભક્તોના પ્રેમનેપામતા એ શિવશંકર મહાદેવ,સંગે ભોલેનાથને શ્રધ્ધાએ વંદન કરાય.
પરમપવિત્ર ભગવાન છે હિંદુધર્મમાં,જેમની કૃપાએ માતાપાર્વતીનીકૃપા મેળવાય
પવિત્રકૃપાળુ પાર્વતીમાતાછે જેમનીકૃપાએ,ભાગ્યવિધાતા શ્રીગણેશ સંતાન થાય
શ્રી કાર્તિકેય અને દીકરી અશોલસુદરી,જન્મલઇ ભારતની ધરતીપર આવીજાય
એજ ભક્તોનીશ્રધ્ધાથી થઈરહેલ ભક્તિથી,આશિર્વાદથી મળૅલ જન્મસફળથાય 
....ભક્તોના પ્રેમનેપામતા એ શિવશંકર મહાદેવ,સંગે ભોલેનાથને શ્રધ્ધાએ વંદન કરાય.
####################################################################
September 12th 2021

પવિત્ર નિખાલસ પ્રેમ

**આ તારીખેે છે વસંત પંચમી, ભૂલ્યા વગર આ સારા દિવસે કરો...**
.          .પવિત્ર નિખાલસપ્રેમ

તાઃ૧૨/૯/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
કલમપ્રેમીઓને માતાની કૃપાએ,હ્યુસ્ટનમાં નિખાલસ પ્રેમથી પ્રેરણા થાય
મળેલ માનવદેહને કલમની પવિત્ર રાહ મળે,જે થયેલ રચનાથી સમજાય
....એ પવિત્ર નિખાલસપ્રેમ મળે જીવનમાં,એ મળેલદેહનો જન્મપવિત્ર કરી જાય.
કલમની પાવનરાહ મળે માતા સરસ્વતીની કૃપાએ,જે પવિત્રપ્રેમ મેળવાય
સમયની સાથે ચાલતા જીવનમાં,કલમ પ્રેમીઓના પ્રેમથી સમયને સમજાય
શ્રધ્ધારાખી પરમાત્માની ભક્તિકરતા,જીવનમાં નાઆશા ના અપેક્ષા રખાય
પવિત્રજીવનનીરાહ મળે માનવદેહને,જે મળેલદેહના જીવને સુખઆપી જાય
....એ પવિત્ર નિખાલસપ્રેમ મળે જીવનમાં,એ મળેલદેહનો જન્મપવિત્ર કરી જાય.
કુદરતની પવિત્રલીલા અવનીપર,જે જીવનેસમયે માનવદેહથીજન્મ મળી જાય
જીવને ગતજન્મના દેહના કર્મથી આગમન મળે,ના કોઇ દેહથી કદી છટકાય
પાવનરાહે જીવન જીવવા કૃપા થાય,જે સત્કર્મની પવિત્ર જ્યોત પ્રગટાવ જાય
પવિત્રપ્રેમ કલમપ્રેમીઓનો મળે રચનાઓથી,જે માતાની પાવનકૃપાજ કહેવાય
....એ પવિત્ર નિખાલસપ્રેમ મળે જીવનમાં,એ મળેલદેહનો જન્મપવિત્ર કરી જાય.
================================================================
September 12th 2021

પવિત્રમાતાની કૃપા

**આ જગ્યાએ થયું હતું માં દુર્ગા અને મહિષાસુર નું યુદ્ધ, આજે પણ જોવા મળે છે તે  અશુર ના ચિહ્નો - MT News Gujarati**
.         .પવિત્રમાતાની કૃપા

તાઃ૧૨/૯/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
પવિત્ર ભાવનાથી શ્રધ્ધા રાખતા,મળેલદેહપર માતાની પવિત્રકૃપા થાય
હિંદુધર્મમાં પવિત્રજ્યોત પ્રગટે માતાની,મળેલદેહથી પવિત્રરાહ મેળવાય 
.....પવિત્રકૃપાળુ દુર્ગામાતા હિંદુધર્મમાં,જ્યાં શ્રધ્ધારાખીને માતાની પુંજા કરાય.
જીવને મળેલ માનવદેહ એ પરમાત્માની કૃપા,જે નશીબથી હિંદુ થવાય
દુનીયામાં પવિત્રહિંદુ ધર્મછે,જે ભારતદેશમાં પ્રભુનાદેહથી જન્મ લઈજાય
પરમાત્મા અનેકદેહથી ભારતમાં જન્મી જાય,એ ધરતી પવિત્ર કરી જાય
દુર્ગામાતાનો પવિત્રદેહ છે,જેમને ૐ હ્રીમ દુર્ગેદુર્ગે રક્ષ્મી સ્વાહાથી પુંજાય
.....પવિત્રકૃપાળુ દુર્ગામાતા હિંદુધર્મમાં,જ્યાં શ્રધ્ધારાખીને માતાની પુંજા કરાય.
જગતમાં જીવનુઆગમન દેહથીથાય,જે જીવને ગતજન્મના કર્મથી મેળવાય
મળેલદેહને જીવનમાં પાવનરાહ મળે,એજ પરમાત્માની પાવનકૃપા કહેવાય
જીવનમાં શ્રધ્ધાથી પ્રભુનાદેહની પુંજા કરાય,જે મળેલજન્મ સાર્થક કરીજાય
માતાની પવિત્રકૃપાએ મળેલદેહને ભક્તિરાહ મળે,જીવને મુક્તિ આપી જાય
.....પવિત્રકૃપાળુ દુર્ગામાતા હિંદુધર્મમાં,જ્યાં શ્રધ્ધારાખીને માતાની પુંજા કરાય.
##############################################################


 

September 9th 2021

શ્રધ્ધાનો સંગાથ

***શુ તમ જાણો છો કે સ્ત્રીઓ શા માટે ક્યારેય પણ નથી ફોડતી નારિયેળ? જાણો સત્ય  હકીકત - ગુજરાતી ડાયરો***
.         .શ્રધ્ધાનો સંગાથ

તાઃ૯/૯/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ    
    
પરમાત્માની પવિત્રકૃપા મળે,જે મળેલદેહને પવિત્રકર્મ કરાવી જાય
માનવદેહને અવનીપરના આગમને,જીવને કર્મનો સંગાથ મળીજાય
....સમયને નાપકડાય કોઇથી જીવનમાં,એ ભગવાનની કૃપાએ સમજાય.
જીવને અનેકદેહનોસંબંધ અવનીપર,માનવદેહ એપ્રભુનીકૃપાકહેવાય
ધરતીપરજીવને પ્રાણીપશુજાનવરસંગે,મનુષ્યનોદેહ જન્મથી મેળવાય
ગતજન્મના દેહથી થયેલકર્મ,એસંબંધ જીવને જન્મમરણ આપીજાય
ભારત એજપવિત્રદેશ છે જ્યાં પરમાત્મા,અનેકદેહથી જન્મ લઈજાય
....સમયને નાપકડાય કોઇથી જીવનમાં,એ ભગવાનની કૃપાએ સમજાય.
માનવદેહને પરમાત્મા આંગળી ચીંધે,જે મળેલદેહથી પવિત્રકર્મ કરાય
જીવનમાં નાકોઇઅપેક્ષા રાખતા,પ્રભુકૃપાએ ઘરમાંશ્રધ્ધાથી પુંજનથાય
મળે પ્રભુનીકૃપા મળેલ જીવનમાં,શ્રધ્ધાનોસંગાથ રાખીને જીવનજીવાય
મળેલદેહને જીવનમાં સમયે મળેલકૃપાએ,અંતે જીવને મુક્તિ મળીજાય
....સમયને નાપકડાય કોઇથી જીવનમાં,એ ભગવાનની કૃપાએ સમજાય.
##########################################################
 
September 9th 2021

અદભુતકૃપા પ્રભુની

ભગવાન રામ અને સીતાની ઉંમરમાં કેટલા વર્ષનુ અંતર હતું, નહીં જાણતા હોય  રામાયણનુ આ રહસ્ય - GSTV
.         .અદભુતકૃપા પ્રભુની  

તાઃ૯/૯/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

ભારતની ભુમીને પવિત્ર કરવા પરમાત્મા,અનેકદેહથી જન્મ લઈ જાય
પવિત્ર ધરતી પર પરમાત્માની કૃપાએ,હિંદુધર્મને પવિત્ર ધર્મ કરી જાય
....પવિત્રધર્મપર અદભુતકૃપા કરી પ્રભુએ,જે માનવદેહને શ્રધ્ધાથી પુંજા કરાઈ.
પવિત્રભુમી પરમાત્માની કૃપાએ થઈ,જે ભગવાનના અનેકદેહથી દેખાય
શ્રધ્ધારાખીને ધુપદીપ કરીને વંદન કરતા,પ્રભુની પવિત્ર કૃપા મળી જાય
માનવદેહને સમયનો સાથ મળે કૃપાએ,જે મળેલદેહને પાવન કરી જાય 
જીવને મળેલદેહને અવનીપર ગતજન્મના,દેહના થયેલકર્મથી મળી જાય
....પવિત્રધર્મપર અદભુતકૃપા કરી પ્રભુએ,જે માનવદેહને શ્રધ્ધાથી પુંજા કરાઈ.
અવનીપર જન્મમળતા જીવનેપાવનરાહ મળે,એ મળેલદેહના કર્મથીદેખાય
ભારતની ભુમીમાં જન્મ મળતા જીવને,પ્રભુની અદભુતકૃપા મેળવી લેવાય
હિંદુધર્મ કૃપાપ્રભુની જે ધરમાં ધુપદીપથી,ભગવાનની પુંજાકરી વંદન કરાય
અદભુતકૃપાળુ પરમાત્મા છે જગતમાં,જેમની નિખાલસભાવનાથી પુંજાથાય
....પવિત્રધર્મપર અદભુતકૃપા કરી પ્રભુએ,જે માનવદેહને શ્રધ્ધાથી પુંજા કરાઈ.
===============================================================
September 9th 2021

મળે નિખાલસપ્રેમ

**ઉત્સવોનું પ્રેમ સંમેલન પર્વ દીપોત્સવી ! | Festivals love convention Diwali  Dharmlok 24 october 2019 | Gujarati News - News in Gujarati - Gujarati  Newspaper - ગુજરાતી સમાચાર - Gujarat Samachar**
.         .મળે નિખાલસપ્રેમ 

તાઃ૯/૯/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જીવને અવનીપર સમયે દેહ મળે,જે ગતજન્મના થયેલકર્મથી મેળવાય
માનવદેહને જગતપર કર્મની કેડી મળે,નાકોઇજ દેહથી કદીય છટકાય
....એ અદભુતલીલા અવનીપર,જે જીવને મળેલદેહને કર્મનોસંગાથ આપી જાય.
ભગવાનનીકૃપાએ જીવને અનેકદેહનોસંબંધ,માનવદેહ પવિત્રકૃપાએ મળે
અવનીપર જીવને પ્રાણીપશુજાનવર,અને માનવદેહ એ સમયે મળી જાય
ભગવાનનીકૃપાનો અનુભવ ભારતથીથાય,જ્યાં પ્રભુદેહથી જન્મલઈ જાય
મળેકૃપા માનવદેહના જીવને,જે જીવનમાં અનેકકર્મનો સંગાથ આપીજાય 
....એ અદભુતલીલા અવનીપર,જે જીવને મળેલદેહને કર્મનોસંગાથ આપી જાય.
સમયનીસાથે ચાલતા માનવદેહને,જીવનમાં પ્રભુકૃપાએ નિખાલસપ્રેમ મળે 
પવિત્રપ્રેમમળતા જીવનમાં નાકોઇ,અપેક્ષા કે આશા માનવદેહને અડીજાય
નિખાલસ પ્રેમાળ સંબંધીઓનો સાથમળે,જેજીવનમાં પવિત્રસુખ આપીજાય
શ્રધ્ધારાખીને પરમાત્માના દેહને વંદનકરતા,પાવનરાહે દેહથીજીવન જીવાય
....એ અદભુતલીલા અવનીપર,જે જીવને મળેલદેહને કર્મનોસંગાથ આપી જાય.
#############################################################
« Previous PageNext Page »