September 8th 2021

માનવતાની મહેંક

**October 2019 – Page 7 – Fitness Tips**
.          .માનવતાની મહેંક

તાઃ૮/૯/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
મળેલમાનવદેહને કર્મનાસંબંધ જીવને,જે અવનીપર આવનજાવનથી મેળવાય
જીવને દેહ મળે સમયે જેગતજન્મના,દેહથી થયેલકર્મની રાહે જીવન જીવાય
....મનુષ્યદેહ એપરમાત્માની પવિત્રકૃપા કહેવાય,જે સમયનીસાથે દેહને લઈ જાય.
શ્રધ્ધારાખી લક્ષ્મીમાતાની ધુપદીપથી પુંજાકરતા,જીવનમાં માતાની કૃપા થાય
નાકોઇ અપેક્ષા પવિત્રકૃપાથી દેહને રહે,મળેલદેહની માનવતા મહેંકાવી જાય
પરમાત્માએ અનેકદેહથી જન્મ લીધો ભારતમાં,જે અજબકૃપા પ્રભુની કહેવાય
દુનીયામાં ભારતની ધરતીજ પવિત્રછે,જે હિંદુધર્મને પવિત્રરાહે સુખ આપીજાય 
....મનુષ્યદેહ એપરમાત્માની પવિત્રકૃપા કહેવાય,જે સમયનીસાથે દેહને લઈ જાય.
માનવદેહને સમયની સાથે ચાલવા,પરમાત્માના દેહની પવિત્રકૃપા મળતી જાય
હિંદુધર્મમાં પવિત્ર લક્ષ્મીમાતા છે,સંગે વિષ્ણુ ભગવાનની પાવનકૃપા મલી જાય
મળેલમાનવદેહ એ પરમાત્માની કૃપા છે,જે પ્રાણીપશુજાનવરથી દુર રાખી જાય
મળેલ માનવદેહને કર્મનોસંબંધ,જે સમયનીસાથે ચાલવા માતાની કૃપા મેળવાય
....મનુષ્યદેહ એપરમાત્માની પવિત્રકૃપા કહેવાય,જે સમયનીસાથે દેહને લઈ જાય.
==============================================================
 

 

September 8th 2021

લાગણી ના માગણી

**શનિદેવ અને ભોલેનાથની અસીમ કૃપા બની રહેશે આ રાશિઓ પર - અઢળક ખુશીઓ અને  ધન-ધાન્યથી જીવન ભરાઈ જશે - Gujarati News & Stories**
.         .લાગણી ના માગણી 

તાઃ૮/૯/૨૦૨૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જીવને મળેલદેહને સમયની સાથે ચાલવા,પરમાત્માની પાવનકૃપા થાય
સરળ જીવનની રાહમળે માનવદેહને,જ્યાં શ્રધ્ધારાખીનેજ ભક્તિ કરાય
....જન્મમરણનો સંબંધ રહે છે જીવને,એ દેહના થઈ રહેલ કર્મથીજ મળી જાય.
માનવદેહ એ પરમાત્માની કૃપા કહેવાય,જીવનમાં પવિત્રકર્મ કરાવી જાય
જગતપર જીવને આગમનવિદાય દેહથીમળે,જે માનવદેહ એકૃપા કહેવાય
સમયને ના પકડાય કોઇથી જગતમાં,પ્રભુકૃપાએ સમયને સમજીને ચલાય
માનવજીવનમાં લાગણી એકૃપા કહેવાય,નાકોઇ માગણીની અપેક્ષારખાય
....જન્મમરણનો સંબંધ રહે છે જીવને,એ દેહના થઈ રહેલ કર્મથીજ મળી જાય.
અવનીપર અદભુતલીલા પરમાત્માની,જે મળેલદેહને સમયનીસાથે લઈજાય
જીવનમાં લાગણી એ નિખાલસ પ્રેમથીજ અપાય,ના માગણી કોઇ રખાય
સરળજીવનની કૃપામળે પરમાત્માની,જ્યાં શ્રધ્ધાભાવનાથી પવિત્રપુંજા થાય
એ માનવદેહના જીવનમાં કૃપાથાય,જીવનમાં નાપવિત્રરાહની માગણી થાય
....જન્મમરણનો સંબંધ રહે છે જીવને,એ દેહના થઈ રહેલ કર્મથીજ મળી જાય.
##############################################################
September 8th 2021

અદભુતકૃપા પરમાત્માની

માતા લક્ષ્મી અને ભગવાન ગણેશની કૃપા પ્રાપ્ત કરવા માટે તેમની પૂજા કરતી વખતે અવશ્ય રાખો આ વસ્તુઓ નું ધ્યાન - ઊંધિયું
.        .અદભુતકૃપા પરમાત્માની

તાઃ૮/૯/૨૦૨૧                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

માનવદેહને પવિત્રરાહ મળે પ્રભુકૃપાએ,નાકોઇ દેહને અભિમાન અડી જાય
મળેલદેહની માનવતા પ્રસરે જીવનમાં,જે પરમાત્માની અદભુતકૃપા કહેવાય
.....જગતપર જીવને જન્મમરણનો સંબંધ મળે,જે ગતજન્મના કર્મથી મળી જાય.
અવનીપર સંબંધ છે જીવનો સમયે,એ પવિત્ર કૃપાએ માનવદેહ મળી જાય
કુદરતની આલીલા જગતપર,જે સમયની સાથે જીવને અનેકદેહથી મેળવાય
ધરતીપર જીવને અનેકદેહમળે,જે પ્રાણીપશુપક્ષીજાનવર સંગે માનવી થવાય
પરમકૃપા મળે પરમાત્માની જગતમાં,જ્યાં માનવદેહથી શ્રધ્ધાથી પુંજા કરાય
.....જગતપર જીવને જન્મમરણનો સંબંધ મળે,જે ગતજન્મના કર્મથી મળી જાય
માનવદેહને જીવનમાં પ્રભુનીકૃપા મળે,જ્યાં નાકોઇ આશા કે અપેક્ષારખાય
શ્રધ્ધારાખીને પરમાત્માને ધુપદીપકરી,વંદન કરતા પવિત્રકૃપા દેહને મળીજાય
પ્રભુના પરમપ્રેમાળ દેહ લીધા ભારતમાં,જે હિંદુધર્મને જગતમાં પવિત્રકરીજાય
પરમાત્માની પાવન કૃપાએજ માનવદેહને,જેકર્મથી જન્મમરણથી બચાવીજાય
.....જગતપર જીવને જન્મમરણનો સંબંધ મળે,જે ગતજન્મના કર્મથી મળી જાય.
===============================================================
September 7th 2021

પવિત્રરાહ જીવનની

 મેળવવા માંગો છો સરસ્વતી માતાની કૃપા? તો વસંત પંચમીના દિવસે આ 5 કામ કરવાનું ન ભૂલો. | 
.         .પવિત્રરાહ જીવનની  

તાઃ૭/૯/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રપ્રેમ મળે કલમપ્રેમીઓનો જીવનમાં,જે પવિત્રકલમથી અનુભવાય
પાવનકુપા મળે સરસ્વતી માતાનો,એ પવિત્રરચનાઓથી કલમ પકડાય
.....એ પવિત્રરાહ મળે જીવનમાં,જે સમયસંગે ચાલતા કલમથી રચના થાય.
કલમપ્રેમીઓનો પવિત્રપ્રેમ મળે હ્યુસ્ટનમાં,જે કલમથી પવિત્રરાહે ચલાય
મળે સમયનો સંગાથ માનવદેહને,એ માતાની અદભુતકૃપાથી મળી જાય
પવિત્ર નિખાલસપ્રેમ મળે જીવનમાં,જે કલમનીકેડી પ્રેમાળથીજ મેળવાય
નાકોઇ આશા જીવનમાં રહે કે નાકોઇ અપેક્ષા રખાય,એ કૃપા કહેવાય
.....એ પવિત્રરાહ મળે જીવનમાં,જે સમયસંગે ચાલતા કલમથી રચના થાય.
જીવને મળેલદેહને સમયસાથે ચાલતા,મળેલદેહની માનવતા પ્રસરતી જાય
પરમકૃપા માતાની મળે સંગે કલમપ્રેમીઓની,જે પ્રેરણા મળે સમયે ચલાય
અજબલીલા કુદરતની જગતપર છે,નાકદીય તેનાથી કોઇદેહથી દુરરહેવાય
પવિત્રકૃપા મળે પરમાત્માની માનવદેહને,એ સમયની સાથે દેહને લઈજાય
.....એ પવિત્રરાહ મળે જીવનમાં,જે સમયસંગે ચાલતા કલમથી રચના થાય.
#############################################################

	
September 7th 2021

પવિત્ર કૃપા મળી

*જયારે માતા પાર્વતીએ આપ્યો શિવ, વિષ્ણુ, નારદ, કાર્તિકેય અને રાવણને શ્રાપ, જાણો પછી શું થયું. | Dharmik Topic* 
.          .પવિત્ર કૃપા મળી

તાઃ૭/૯/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રકૃપા મળી ગજાનંદ શ્રીગણેશની,જે માનવજીવનમાં પવિત્રરાહઆપી જાય
પાવનરાહે જીવન જીવતા માનવદેહપર,પરમાય્માની પાવનકૃપા પણ થઈ જાય
....ભગવાને પવિત્રદેહલીધો ભારતદેશમાં,એ શ્રીગણેશના પિતા શંકરભગવાન કહેવાય.
જગતમાં હિંદુધર્મમાં ભાગ્યવિધાતા,અને વિધ્નહર્તાથી ઓળખાયએ કૃપાકહેવાય
પવિત્રસંતાનથી જન્મ લીધો માતા પાર્વતીથી,જે પવિત્ર શક્તિશાળીય થઈ જાય
જીવને મળેલમાનવદેહ પર પવિત્રકૃપાકરે,એ શ્રધ્ધા ભક્તિથી પવિત્રકર્મ થઈજાય
પવિત્રસંતાન શ્રી ગણેશને, ૐ ગં ગણપતયે નમો નમઃથી ધુપદીપ કરીને પુંજાય
....ભગવાને પવિત્રદેહલીધો ભારતદેશમાં,એ શ્રીગણેશના પિતા શંકરભગવાન કહેવાય.
પવિત્રકૃપા પ્રભુની હિંદુધર્મમાં,જે જીવને જન્મમળતા માનવદેહથી પવિત્રકર્મ થાય
જીવને ગતજન્મના મળેલદેહના કર્મથી,જે જીવને સમયે જન્મમરણથી અનુભવાય
ભારતની ધરતીપર જટાથી પવિત્રગંગા વહાવી,જે ભુમીને જગતમાં પવિત્રકરીજાય
પવિત્રસંતાન શ્રીગણેશ રિધ્ધીસિધ્ધીના પતિથાય,અને શુભલાભના પિતાથઈ જાય
....ભગવાને પવિત્રદેહલીધો ભારતદેશમાં,એ શ્રીગણેશના પિતા શંકરભગવાન કહેવાય.
##################################################################

 

September 7th 2021

પ્રેમાળ ભક્ત

 Shri Hanuman Chalisa… | સમન્વય
**.          .પ્રેમાળ ભક્ત         **

તાઃ૪/૯/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ  
 
પરમશક્તિશાળી શ્રી હનુમાન,શ્રીરામના એ પ્રેમાળ ભક્ત પણ થઇ જાય
જીવનમાં પવિત્રકર્મ શ્રીરામના કરી,પત્નિ સીતાજીને લંકામાં બતાવી જાય
.....એવા પવિત્રકર્મ જીવનમાં કરતા,હિંદુધર્મમાં એશ્રીરામના લાડલા ભક્ત થાય.
પવિત્ર હનુમાનને બજરંગબળી કહેવાય,જે હુંદુધર્મમાં ભક્તોપર કૃપાકરીજાય
અજબશક્તિશાળી એ રામના ભક્તહતા,જે રાવણની લંકાનેએ બાળી જાય
માતા અંજનીના એદીકરા થયા,જે પવનદેહના લાડલા સંતાન પણ કહેવાય
એ પવિત્રભક્ત થયા શ્રીરામના,એ ભાઇલક્ષ્મણને સંજીવનીથી બચાવી જાય
.....એવા પવિત્રકર્મ જીવનમાં કરતા,હિંદુધર્મમાં એશ્રીરામના લાડલા ભક્ત થાય.
પવિત્ર કૃપાથી પાવનભક્તિની રાહમળી,એ રામલક્ષ્મણને ખભાપર લઈ જાય
સીતાજીને શોધવા શ્રીરામને લંકા લાવીને બતાવી જાય,એ પવિત્રભક્તિ થાય 
પ્રભુએ જન્મલીધો અયોધ્યામાં શ્રીરામથી,સંગે પત્નિતરીકે સીતાજી મળી જાય
સીતામાતાનુ અપહરણ કર્યુ લંકાના રાજારાવણે,હનુમાન એલંકાને બાળી જાય
.....એવા પવિત્રકર્મ જીવનમાં કરતા,હિંદુધર્મમાં એશ્રીરામના લાડલા ભક્ત થાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++


	
September 6th 2021

સરળ જીવનનો સંગાથ

ભગવાન શ્રી રામ અને માતા સીતાનુ વિવાહિત જીવન લોકો માટે આદર્શ છે!
.       .સરળ જીવનનો સંગાથ

તાઃ૬/૯/૨૦૨૧              પ્રદીપ ભહ્મભટ્ટ 

પવિત્રકૃપા છે પરમાત્માની જગતપર,જે મળેલદેહને અનુભવે દેખાય
પાવનરાહ મળે માનવદેહને જીવનમાં,જે દેહને સમયસાથે લઈ જાય
....કુદરતની આ પવિત્રરાહે ચાલવા,જીવનમાં શ્રધ્ધાથી પ્રભુનીભક્તિ કરાય.
પરમાત્માનો પ્રેમમળે એકૃપા કહેવાય,જીવને મળેલદેહને સમયેસમજાય
જગતમાં પવિત્ર હિંદુધર્મ છે,જે ભારતથી પ્રસરી ધરતી પવિત્ર કરીજાય
ભારતદેશમાં પરમાત્મા અનેકદેહથી,જન્મલઈને પધાર્યા એકૃપા કહેવાય
જીવને પ્રભુકૃપાએ માનવદેહજ મળે,જે ગતજન્મના કર્મથી બચાવીજાય
....કુદરતની આ પવિત્રરાહે ચાલવા,જીવનમાં શ્રધ્ધાથી પ્રભુનીભક્તિ કરાય.
પરમકૃપા પરમાત્મા અનેકદેહથી જન્મથી લઈ,દેહ પર કૃપાજ કરી જાય
શ્રધ્ધારાખીને પ્રભુની પુંજા કરતા,જીવને મળેલદેહને પવિત્રરાહ મળીજાય
ના કોઇજ અપેક્ષારહે કે નાકોઇ તકલીફ અડી જાય,એજ કૃપા કહેવાય
પવિત્ર શ્રાવણ માસની કૃપાથતા,આજે શ્રાવણમાસની અમાસ મળીજાય
....કુદરતની આ પવિત્રરાહે ચાલવા,જીવનમાં શ્રધ્ધાથી પ્રભુનીભક્તિ કરાય.
###########################################################
September 6th 2021

મહાદેવની કૃપા

**9 સંતાનોના પિતા હતા ભોલેનાથ, આવો જાણીએ બધા વિશે. - Suvichar Dhara**
.         .મહાદેવની કૃપા

તાઃ૬/૯/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ    
     
પવિત્રકૃપાળુ હિંદુધર્મમાં અનેકદેવોમાં,શક્તિશાળી દેવ મહાદેવ કહેવાય
પવિત્ર શ્રાવણ માસમાં પરમકૃપાળુછે,જે શ્રીશંકરભગવાનથી પુંજા કરાય
....ભારતનીભુમીને પવિત્ર કરવા જટાથી,પવિત્રગંગા હિમાલયથી વહાવી જાય.
પરમકૃપાળુ પરમાત્મા હિંદુ ધર્મમાં,જે ૐ નમઃ શિવાયથી વંદનથઈ જાય
પરમશક્તિશાળી પ્રભુનોદેહ છે,એભક્તોને પવિત્રભક્તિથી કૃપા મળીજાય
માતા પાર્વતીના આશિર્વાદમળે,જ્યાં શ્રધ્ધાથી શ્રીભોલેનાથની પુંજા કરાય
પવિત્ર શ્રાવણમાસ એ હિંદુ ધર્મમાં,પવિત્રમાસછે જ્યાં પ્રભુનીકૃપા મૅળવાય
....ભારતનીભુમીને પવિત્ર કરવા જટાથી,પવિત્રગંગા હિમાલયથી વહાવી જાય.
હિંદુધર્મમાં શ્રાવણ માસ એ ભક્તોને,મળેલદેહને પાવનકરવા કૃપા કરીજાય
શંકરભગવાને પવિત્રદેહલીધો બારતમાં,જેમને અનેકનામથી શ્રધ્ધાએ પુંજાય
મળે પાવનકૃપા ભગવાનની ભક્તોને,જ્યાં ધુપદીપ કરીને દુધ અર્ચના કરાય
પવિત્રમાસને સમયસાચવીને જીવતા,જીવને મળેલદેહનો જન્મસફળ થઈજાય 
....ભારતનીભુમીને પવિત્ર કરવા જટાથી,પવિત્રગંગા હિમાલયથી વહાવી જાય.
#############################################################


	
September 5th 2021

કૃપામળે માતાની

++ધાર્મિકઃ આ દિવસે છે મહાશિવરાત્રી, શિવ અને માતા પાર્વતીની પૂજન વિધિ વિશે  જાણો | Atal Samachar++
.         .કૃપામળે માતાની

તાઃ૫/૯/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ  

શ્રાવણમાસના પવિત્ર દીવસોમાં,પુંજાએ શંકરભગવાનની કૃપા મેળવાય
સંગે માતા પાર્વતીના આશિર્વાદ મળીજાય,જે પવિત્રજીવન આપી જાય 
....એજ પવિત્રકૃપા ભગવાનની મળે,જ્યાં શ્રધ્ધાથી ધુપદીપ કરીને પુંજા કરાય.
પવિત્ર પાર્વતીમાતાની કૃપામળે,સંગે વ્હાલાગણેશના આશિર્વાદ મેળવાય
મળેલ માનવદેહ પર પ્રભુની કૃપા થાય,જ્યાં શ્રાવણ માસમાં વંદન કરાય
પરમકૃપાળુ વ્હાલા શંકર ભગવાન છે,જેમને ૐનમઃશિવાયથી પુંજન થાય
વ્હાલા પાર્વતીમાતાની કૃપા મળે,જ્યાં શ્રધ્ધારાખીનેજ માતાની પુંજા થાય
....એજ પવિત્રકૃપા ભગવાનની મળે,જ્યાં શ્રધ્ધાથી ધુપદીપ કરીને પુંજા કરાય.
માનવદેહ કૃપાએ પાવનરાહ મળે જીવનમાં,નાકોઇ આશા અપેક્ષા રખાય
પવિત્રદેહ લીધા ભારતમાં,જે હિંદુધર્મ પર પરમાત્માની પાવનકૃપા કહેવાય
જન્મમરણ એસંબંધ જીવનો અવનીપર,જે ગતજન્મના કર્મથી મળતો જાય
નાકોઇથી છટકાય કેદુરરહેવાય,પણ ભગવાનના આશિર્વાદથી બચી જવાય
....એજ પવિત્રકૃપા ભગવાનની મળે,જ્યાં શ્રધ્ધાથી ધુપદીપ કરીને પુંજા કરાય.
**************************************************************
September 5th 2021

શ્રધ્ધાળુ ભક્તિ

ભગવાન દત્તાત્રેયના શરણ માત્રથી જ મનુષ્યના દુઃખ દુર થઇ જાય છે - Suvichar  Dhara
.         .શ્રધ્ધાળુ ભક્તિ

તાઃ૫/૯/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ  
             
પવિત્રકૃપા મળે પરમાત્માની જીવનમાં,જે જન્મસફળ કરી જાય
મળેલ માનવદેહ એ કૃપા પ્રભુની,જે સમયને સાચવીને લઈજાય
....જગતમાં જીવને સંબંધ કર્મનો,જે મળેલ જન્મના દેહથી અનુભવાય.
જીવને માનવદેહ મળે અવનીએ,જીવને અનેકદેહથી બચાવી જાય
કુદરતની પાવનલીલા છે દુનીયામાં,ના કોઇ જીવથી કદી છટકાય
હિંદેધર્મ એપવિત્રધર્મછે જે મળેલદેહને,સત્કર્મનો સંગાથ આપીજાય
ભારતની ધરતીને પવિત્રકરી પ્રભુએ,જ્યાં અનેકદેહથી જન્મલઈજાય
....જગતમાં જીવને સંબંધ કર્મનો,જે મળેલ જન્મના દેહથી અનુભવાય.
માનવદેહને પવિત્ર જીવન મળે,એ દેહના થઈરહેલ કર્મથી મેળવાય
પરમાત્માની કૃપામળે જીવનમાં,જ્યાં શ્રધ્ધારાખી પ્રભુની પુંજા કરાય
જન્મમરણનો સંબંધ છે જીવને,જે ગતજન્મના થયેલકર્મથી મેળવાય
પાવનકૃપા શંકરભગવાનની મળે,સંગે માતાપાર્વતીનો પ્રેમ મળીજાય
....જગતમાં જીવને સંબંધ કર્મનો,જે મળેલ જન્મના દેહથી અનુભવાય.
=======================================================
« Previous PageNext Page »