September 5th 2021

શાંંન્તિ મળે કૃપાએ

ભોળાનાથ ની કૃપા થી વરસશે ધન, ખુલ્લી જશે કિસ્મત ના દ્વાર, આવી રીતે કરવા પડશે  ભગવાન શિવ ને પ્રસન્ન - Gujju Jankari
.         .શાંન્તિ મળે કૃપાએ

તાઃ૫/૯/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રકૃપાળુ હિંદુ ધર્મમાં શંકરભગવાન છે,જે પરમકૃપાળુ કહેવાય
શ્રધ્ધા રાખીને ૐ નમઃ શિવાયથી,શિવલીંગપર દુધ અર્ચના કરાય 
.....પવિત્રધર્મમાં શ્રાવણ માસમાં,ધુપદીપકરીને ભોલેનાથની પુંજા થઈ જાય.
ભારતનીધરતીપર ભગવાન અનેકદેહથી,જન્મલઈ ભક્તિઆપી જાય
પરમકૃપાળુ શંકરભગવાન છે,જે ભારતની ભુમીપર ગંગાવહાવીજાય
પરમશક્તિશાળી એ પ્રભુછે,એ ભક્તોની શ્રધ્ધાભક્તિએ રાજી થાય
મળે કૃપા માનવદેહને જીવનમાં,જે પવિત્રનામથી હિંદુધર્મમાં પુંજાય
.....પવિત્રધર્મમાં શ્રાવણ માસમાં,ધુપદીપકરીને ભોલેનાથની પુંજા થઈ જાય.
હિંદુધર્મની જ્યોત પ્રગટે જગતમાં,જે મળેલદેહની ભક્તિથી મેળવાય
પાવનકૃપા ભોલેનાથની સંગે માતા પર્વતીની,કૃપા ભક્તોને મળીજાય
શિવલીંગપર શ્રધ્ધાથી પુંજન કરતા,ભક્તોના જીવનમાં સુખ મેળવાય
એપવિત્રકૃપા શંકરભગવાનની,જે શ્રાવણમાસની ભક્તિથી મળી જાય
.....પવિત્રધર્મમાં શ્રાવણ માસમાં,ધુપદીપકરીને ભોલેનાથની પુંજા થઈ જાય.
############################################################

 

September 4th 2021

પવિત્રદેહ લીધો

**બે પુત્રો શિવાય ભગવાન શિવજીને પુત્રી પણ હતી,જાણો તેમની પુત્રી વિશે | હું  ગુજરાતી**
.          .પવિત્રદેહ લીધો

તાઃ૪/૯/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જગતમાં પરમકૃપા પરમાત્માની,જે ભારતની ધરતીને પવિત્ર કરી જાય
અનેક પવિત્રદેહથી જન્મલીધો ભારતમાં,એ ભક્તોને ભક્તિ આપીજાય
....મળેલદેહને પ્રભુનીકૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી પુંજાકરતા જીવપર કૃપા થાય.
પરમશક્તિશાળી દેહ લીધો ભારતમાં,જે પવિત્ર શંકર ભગવાન કહેવાય
ભારતનીધરતીને પવિત્રકરી,જ્યાં જટાથી પવિત્ર ગંગાનદીને વહાવી જાય
પરમકૃપાળૂ સ્વરૂપ હતુ ભગવાનનુ,જેમને હિમાલયની પુત્રી પરણી જાય
શંકર ભગવાનની પુંજા કરતા,પત્નિ પાર્વતીમાતાને વંદન કરીને પુંજાથાય
....મળેલદેહને પ્રભુનીકૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી પુંજાકરતા જીવપર કૃપા થાય.
પવિત્રકૃપાળુ શંકરભગવાન છે,જેમને ભોલેનાથ સંગે મહદેવ પણ કહેવાય
શિવલીંગ પર ૐ નમઃ શિવાયથી દુધ અર્ચના કરતા,પ્રભુની કૃપામેળવાય
સંતાન શ્રીગણેશથયા માતાપાર્વતીથી,જે વિઘ્નહર્તા ભાગ્યવિધાતા કહેવાય
હિંદુધર્મમાં એ પવિત્રદેહ છે અવનીપર,રિધ્ધી સિધ્ધીએ પત્નીઓ થઈજાય
....મળેલદેહને પ્રભુનીકૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી પુંજાકરતા જીવપર કૃપા થાય.
પવિત્ર માબાપના આશિર્વાદથી શ્રીગણેશને,ધર્મમાં ભાગ્યવિધાતા કહેવાય 
પરમાત્માએ અનેકદેહલીધા ભારતમાં,જે હિંદુધર્મને જગતમાં પવિત્રકરીજાય
જગતમાં પ્રભુએ લીધેલદેહની પુંજા ભક્તોથીથાય,જે પવિત્રધર્મ બતાવીજાય
ભારતને પવિત્રદેશથી જગતમાં ઓળખાય,જ્યાં પરમાત્માની પાવનકૃપાથાય 
....મળેલદેહને પ્રભુનીકૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી પુંજાકરતા જીવપર કૃપા થાય.
############################################################

.

September 3rd 2021

પવિત્ર અનુભવ

.          .પવિત્ર અનુભવ

તાઃ૩/૯/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અવનીપરનુ આગમન જીવનુ એ દેહથી દેખાય,જે પ્રભુની કૃપા કહેવાય
માનવદેહ એપાવનકૃપા ભગવાનની,જે પ્રાણીપશુજાનવરથી બચાવી જાય
...જગતમાં અજબશક્તિશાળી પ્રભુછે,જે જીવને શ્રધ્ધાએ પાવનરાહ આપી જાય.
કુદરતની પાવનકૃપા જીવનેમળે,જે મળેલદેહથી શ્રધ્ધાથી ભક્તિ થઇ જાય
પવિત્રકૃપાથી માનવદેહને સમયનો સાથમળે,જે જીવનમાં સુખ આપીજાય
મળેલદેહથી શ્રધ્ધાએ જીવતા,સુર્યદેવના પ્રત્યક્ષ સવારસાંજે દર્શન થઇજાય 
પરમકૃપાળુ અને પ્રત્યક્ષદેવ છે જેમના દર્શનથી,મળેલદેહપર કૃપા થઈજાય
...જગતમાં અજબશક્તિશાળી પ્રભુછે,જે જીવને શ્રધ્ધાએ પાવનરાહ આપી જાય.
અવનીપર પ્રભુનીકૃપા છે,જે મળેલદેહને દીવસમાં સવારસાંજથી અનુભવાય
સુર્યદેવના ઉદયથી સવારમળે,દીવસને સાંજ મળે જે સુર્યદેવની વિદાય થાય
જગતમાં માનવદેહને સમય સાથે ચાલવા,પવિત્ર સુર્યદેવની પાવનકૃપાકહેવાય
નાકોઇજ દેહની તાકાત અવનીપર,એ મળેલદહના જીવને અનુભવ થઈ જાય
...જગતમાં અજબશક્તિશાળી પ્રભુછે,જે જીવને શ્રધ્ધાએ પાવનરાહ આપી જાય.
==============================================================
September 3rd 2021

પવિત્ર સરળજીવન

**Har Har Mahadev Photo Gallery | Har Har Mahadev Photos | હર હર મહાદેવ  ફોટોગેલેરી**
.          .પવિત્ર સરળજીવન

તાઃ૩/૯/૨૦૨૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રકૃપા પરમાત્માની જીવનમાં મળે,જ્યાં શ્રધ્ધારાખીને જીવન જીવાય
સમયની સાથે ચાલતા મળેલ દેહને,સરળ જીવનની પવિત્રરાહ મળીજાય
.....પરમાત્માની પવિત્રકૃપા મળે જીવને,જે મળેલદેહને સરળજીવન આપી જાય.
જીવને ગતજન્મના મળેલદેહના કર્મનોસંબંધ,એ જીવનેજન્મમરણ દઇ જાય
હિંદુ ધર્મની પવિત્રકૃપા માનવદેહપર,જે મળેલદેહને પાવનરાહેજ લઈ જાય
શ્રધ્ધારાખીને ઘરમાં ધુપદીપ કરતા,ભગવાનની પવિત્રકૃપા દેહને મળી જાય
ભારતદેશમાં ભગવાને અનેકદેહથી જન્મ લીધા,જે ભુમીને પવિત્ર કરી જાય 
.....પરમાત્માની પવિત્રકૃપા મળે જીવને,જે મળેલદેહને સરળજીવન આપી જાય.
ભગવાનના અનેકદેહની પુંજાકરાય,પવિત્ર શક્તિશાળી શંકરભગવાન કહેવાય
શંકરભગવાનને ભોલેનાથ સંગે મહાદેવ કહેવાય,પત્નિ માતા પાર્વતી કહેવાય 
શ્રધ્ધારાખીને ભોલેનાથની પુંજા કરી,ૐ નમઃ શિવાય મંત્રથી તેમનેવંદન થાય
શ્રાવણ માસની પવિત્રકૃપા મળે માનવદેહને,જે પરમાત્માની પવિત્રકૃપાકહેવાય
.....પરમાત્માની પવિત્રકૃપા મળે જીવને,જે મળેલદેહને સરળજીવન આપી જાય.
###############################################################
September 3rd 2021

પવિત્ર કૃપાનીકેડી

ભોળાનાથ ની કૃપા થી વરસશે ધન, ખુલ્લી જશે કિસ્મત ના દ્વાર, આવી રીતે કરવા પડશે ભગવાન શિવ ને પ્રસન્ન - Gujju Jankari
.          .પવિત્ર કૃપાનીકેડી

તાઃ૩/૯/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

હિંદુધર્મમાં મળેલ માનવદેહને,જીવનમાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય
પાવનકૃપા મળે ભગવાનની મળેલદેહને,જ્યાં ધુપદીપથી ભક્તિ થાય
.....શ્રાવણ માસમાં શંકરભગવાન,સંગે પાર્વતીમાતાની શ્રધ્ધાથી પુંજા કરાય.
મળેલદેહપર ભોલેનાથની કૃપામળે,જ્યાં શિવલીંગપર દુધઅર્ચના કરાય 
ૐ નમઃશિવાય મંત્રનો જાપ કરતા,સંગે માતા પાર્વતીનીકૃપા મેળવાય
પવિત્રકૃપાળુ શંકરભગવાન છે,જે ભારતમાં જન્મી ભુમીપવિત્ર કરીજાય
હિમાલયની પુત્રીપાર્વતીનો પ્રેમમલ્યો,જે ભોલેનથની જીવનસંગીની થાય
.....શ્રાવણ માસમાં શંકરભગવાન,સંગે પાર્વતીમાતાની શ્રધ્ધાથી પુંજા કરાય.
હિંદુધર્મના પવિત્ર શ્રાવણ માસમાં,શ્રી શંકરપાર્વતીની ઘરમાં પુંજા કરાય
પવિત્ર શ્રધ્ધાથી પુંજન કરતા,મળેલ માનવદેહપર ભગવાનની કૃપા થાય
જીવનમાં નાકોઇઆશા કે અપેક્ષા અડે,જ્યાં પ્રભુનીકૃપાનો અનુભવથાય
જીવને મળેધમાનવદેહ પર પ્રભુનીકૃપા થતા,જીવનેઅંતે મુક્તિમળી જાય
.....શ્રાવણ માસમાં શંકરભગવાન,સંગે પાર્વતીમાતાની શ્રધ્ધાથી પુંજા કરાય.
#############################################################
September 2nd 2021

માતાને પ્રાર્થના

**navaratri special 9 different offered dishes for goddess - I am Gujarat**
.          ં.માતાને પ્રાર્થના

તાઃ૨/૯/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ   
     
પરમાત્માએ ભારતની ભુમીને પવિત્રકરી,જ્યાં અનેકદેહથી જન્મ લઈ જાય
સમયે જીવને દેહમળે જે દેવ અને દેવીઓથી,જે ધરતીને પવિત્ર કરી જાય
.....જગતમાં મળેલ માનવદેહને પવિત્ર ભક્તિરાહ મળે,જે જન્મસફળ કરી જાય.
હિંદુધર્મ જગતમાં પવિત્રધર્મ છે,જેમા પરમાત્માકૃપાએ ભગવાનદેહ લઈ જાય
અવનીપર જીવને જન્મથીજ દેહમળે,એ જીવના ગતજન્મના કર્મથી મેળવાય
અનેકદેહનો સંબંધ જીવને અવનીપર,જેમાં માનવદેહએ પ્રભુની કૃપા કહેવાય
જીવને જન્મમરણનો સંબંધ થયેલકર્મથી,જ્યાં શ્રધ્ધાથી ભક્તિકરતા છુટી જાય
.....જગતમાં મળેલ માનવદેહને પવિત્ર ભક્તિરાહ મળે,જે જન્મસફળ કરી જાય.
શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપથી માતાની પુંજાકરતા,માતાજીની પવિત્રકૃપા મેળવાય
દેવ અને દેવીઓના અનેકદેહથી જન્મી,હિંદુધર્મમાં માનવદેહપર કૃપા કરીજાય
સમયની સાથેચાલતા માતાને વંદન કરતા,જીવનમાં પવિત્રકૃપાળૂ રાહમેળવાય
આંગણે આવી માતાની કૃપા મળે મળેલ દેહને,જે જીવનમાં સુખ આપી જાય 
.....જગતમાં મળેલ માનવદેહને પવિત્ર ભક્તિરાહ મળે,જે જન્મસફળ કરી જાય.
==============================================================
September 2nd 2021

ૐ સાંઇનાથ

શિરડીવાળાં શ્રી સાંઈબાબા
.           .ૐ સાંઇનાથ

તાઃ૨/૯/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમપવિત્ર ભોલેનાથના વ્હાલાકૃપાળુ,ૐ સાંઇ નમો નમઃથી પુંજાય
સાથે શ્રીસાંઇ નમોનમઃ કહેતા,શેરડીગામથી ભક્તોપર કૃપા કરીજાય 
....એવા વહાલા સાંઇબાબાને,ભક્તોથી જય જય સાંઇ નમો નમો કહેવાય.
પવિત્રભક્તિની આંગળીચીંધી માનવદેહને,નાહિંદુમુસ્લિમથી દુરરહેવાય 
જીવને મળેલદેહને શ્રધ્ધાસબુરી સમજાવી,ત્યાં પરમાત્માની કૃપા થાય
પાર્થીવગામથી શેરડીઆવ્યા પવિત્રદેહથી,જે સાંઈબાબાથી ઓળખાય
એવા પવિત્રદેહધારી બાબાનેભક્તોથી,સદગુરુ સાંઇનમોનમઃથી પુંજાય
....એવા વહાલા સાંઇબાબાને,ભક્તોથી જય જય સાંઇ નમો નમો કહેવાય.
અવનીપર જીવનેદેહ મળે ગતજન્મના કર્મથી,નાકોઇ જીવથી છટકાય
જીવનેસંબંધ ધર્મનો જે દેહમળતા,શ્રધ્ધાસબુરીને સાચવીને ભક્તિથાય 
ના કોઇ આશાઅપેક્ષા અડી જાય,જ્યાં પરમાત્માની પાવનકૃપા થાય
શેરડીમાં સાંઇબાબાના આગમને,દ્વારકામાઈનો પવિત્ર સાથ મળીજાય
....એવા વહાલા સાંઇબાબાને,ભક્તોથી જય જય સાંઇ નમો નમો કહેવાય.
###########################################################
September 2nd 2021

પ્રેમથી પવિત્રકૃપા

**ભગવાન ભોલેનાથ ની કૃપા પ્રાપ્ત કરવા માટે સોમવાર ના શુભ દિવસે કરી લો આ  વિશિષ્ટ ઉપાય.. - ઊંધિયું**
           .પ્રેમથી પવિત્રકૃપા

તાઃ૨/૯/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

શ્રધ્ધારાખીને શિવલીંગપર દુધઅર્ચના કરતા,શ્રાવણમાસમાં પ્રભુનીકૃપાથાય
શંકર ભગવાનના પ્રેમથી પવિત્રકૃપા મળે,જે મળેલજીવન પાવન કરી જાય 
....પરમકૃપાળુ શ્રીભોલેનાથ ભારતદેશથી,સંગે માતા પાર્વતીની કૃપા મળી જાય.
પવિત્ર હિંદુ ધર્મમાં પરમાત્માએ દેહ લીધા,જે ભારતદેશને પવિત્ર કરી જાય
જીવને માનવદેહમળે ભારતમાં,એ કૃપાપ્રભુની જે જીવના સત્કર્મથી મેળવાય
અનેકદેહથી જીવનુ આગમન ધરતીપર,માનવદેહ એ પ્રભુનીકૃપાએ મળીજાય
હિંદુ ધર્મમાં મળેલદેહથી શ્રધ્ધાથી પુંજન કરતા,પ્રેમથી પવિત્રકૃપા મળી જાય
....પરમકૃપાળુ શ્રીભોલેનાથ ભારતદેશથી,સંગે માતા પાર્વતીની કૃપા મળી જાય.
પવિત્ર હિન્દુધર્મ છે અવનીપર,એ જીવને મળેલ માનવદેહને સમયે સમજાય
જીવનેસંબંધ ગતજન્મે થયેલકર્મથી દેહમળે,મળેલદેહથી શ્રધ્ધાથી પુંજા કરાય
શંકરભગવાનની કૃપા મળે માનવદેહને,જ્યાં ૐ નમઃ શિવાયથી પુંજન થાય
પાવનરાહે જીવતા માનવદેહના જીવને,સમયે જન્મમરણથી મુક્તિ મળી જાય
....પરમકૃપાળુ શ્રીભોલેનાથ ભારતદેશથી,સંગે માતા પાર્વતીની કૃપા મળી જાય.
###############################################################

	
September 1st 2021

પાર્વતી પતિદેવ

**100 Best Images, Videos - 2021 - લક્ષ્મી નારાયણ - WhatsApp Group, Facebook Group, Telegram Group**
.         .પાર્વતી પતિદેવ  

તાઃ૧/૯/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ  
  
પરમપ્રેમાળ સંગે પરમકૃપાળુ ભગવાન,એ પાર્વતી પતિ મહાદેવ કહેવાય
એભોલેનાથ સંગે શંકરભગવાનથી પુંજાય,સાથે ૐ નમઃ શિવાય બોલાય
.....હિંદુધર્મમાં એ પવિત્રપ્રભુનો દેહછે,જે ભારતને ગંગાનદીથી પવિત્ર કરી જાય.
હિંદુધર્મમાં પવિત્ર શ્રાવણમાસમાં,ઘરમાં પુંજાકરી શિવલીંગપર દુધ અર્ચાય
ભોલેનાથ સાથે પાર્વતી માતાને સવારસાંજ,ધુપદીપકરીને આરતીય કરાય
પવિત્રકૃપા મળે ભગવાનની માનવદેહને,જે મળેલદેહનેજ સુખઆપી જાય
શ્રધ્ધાભાવનાથી સમયે પુંજા કરતા,દેહ પર દેવ દેવીઓની કૃપા થઈ જાય
.....હિંદુધર્મમાં એ પવિત્રપ્રભુનો દેહછે,જે ભારતને ગંગાનદીથી પવિત્ર કરી જાય.
જગતમાં પવિત્ર હિંદુધર્મ છે જેમાં દેવદેવીઓને,ધુપદીપ કરીને પુંજન કરાય
ભારતની ધરતીને પવિત્ર કરવા,પરમાત્મા અનેક પવિત્રદેહથી જન્મલઈજાય
પરમ શક્તિશાળી શંકરભગવાન છે,જે હિમાલયથી ગંગાનદીને વહાવીજાય
એ ભગવાનનો પવિત્ર જીવ છે,એ ભારતની ભુમીને પવિત્રકરવાપધારીજાય
.....હિંદુધર્મમાં એ પવિત્રપ્રભુનો દેહછે,જે ભારતને ગંગાનદીથી પવિત્ર કરી જાય.
###############################################################

September 1st 2021

શ્રધ્ધાની સાંકળ

==100 Best Images, Videos - 2021 - લક્ષ્મી મા - WhatsApp Group, Facebook  Group, Telegram Group==

.          .શ્રધ્ધાની સાંકળ

તાઃ૧/૯/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રરાહે જીવન જીવતા માનવદેહપર,પરમાત્માની પાવનકૃપા થાય
મળેલદેહપર પ્રભુની કૃપા થાય,જે મળેલદેહને પવિત્રરાહ આપી જાય
....પવિત્રકૃપા મળે માતાલક્ષ્મીની,જ્યાં શ્રધ્ધારાખી ધુપદીપથી માતાને પુંજાય.
અવનીપર જન્મમળતા દેહને કર્મનોસંબંધ મળે,જે સમયસંગે લઈ જાય
માનવદેહને જીવનમાં પરમાત્માની કૃપા મળે,જ્યાં ઘરમાં પ્રભુને પુંજાય
સમયની સાંકળ એ જીવનને સ્પર્શે,ના જગતમાં કોઇથીય કદીછટકાય
મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે જીવનમાં કર્મકરીનેજ જીવાડીજાય
....પવિત્રકૃપા મળે માતાલક્ષ્મીની,જ્યાં શ્રધ્ધારાખી ધુપદીપથી માતાને પુંજાય.
કુદરતની પવિત્રકૃપા જગતમાં દેહપર,એ સમયસમજીની ચાલતા સમજાય
હિંદુધર્મની પાવનરાહ માનવદેહ પર,જે જીવનમાં શ્ર્ધ્ધાભક્તિ કરાવીજાય
ભક્તિની રાહે ચાલતા નાઅપેક્ષા રખાય,જે અંતે જીવનેમુક્તિ આપીજાય
અવનીપર જીવને સંબંધ જન્મમરણનો,અનેકદેહ સંગે માનવદેહ મળીજાય
....પવિત્રકૃપા મળે માતાલક્ષ્મીની,જ્યાં શ્રધ્ધારાખી ધુપદીપથી માતાને પુંજાય.
=============================================================

	
« Previous PageNext Page »