May 20th 2021

श्रध्धा और शबुरी

###OM Sai Ram Images & Shirdi Sai Ram Ki Photos Wallpaper###
.           .श्रध्धा और सबुरी

ताः२०/५/२०२१              प्रदीप ब्रह्मभट्ट        

मानवदेहको सांइबाबाने शेरडीसे प्रेम दीया,जो मानवता महेंकाते है
कुदरतकीये लीला है अवनीपर,जो जन्म मीलनेसे देहको मीलती है
....जीवनमें श्रध्धा और सबुरीको समजनेसे,ना धर्मकी तकलीफ पडती है.
पावनकर्मनी राह पकडके जीनेसे,मानवदेहसे अनेकप्रेम मील जाता है
सांइबाबाने शेरडी आकर द्वारकामाईकी मददसे,पवित्रकर्मही कीया है
जीवको जन्ममीलनेसे देहमीलता है,येगतजन्मसे कीये कर्मसे मीलता है
हिंदु मुस्लीम धर्मनी नाकोइ अलगताहै,जो बाबाने मानवता समजाई है
....जीवनमें श्रध्धा और सबुरीको समजनेसे,ना धर्मकी तकलीफ पडती है.
अवनीपर जीवको देहमीले येक्रुपा है,ना इसमे कोइधर्मकी तकलीफ है 
परमात्मापर श्रध्धारखे या सबुरीरखे,ये मळेलदेहपर पवित्रक्रुपा करते है
समयके साथ चलनेसे मानव जीवनमें,सत्कर्मका संगाथही मील जाता है
बाबाकी पवित्र क्रुपाहै अवनीपर,जो श्रध्धा शबुरीसे भक्तोको प्रेम देते है
....जीवनमें श्रध्धा और सबुरीको समजनेसे,ना धर्मकी तकलीफ पडती है.
==========================================================

	
May 19th 2021

પવિત્રરાહ મળે

***આપનો સાથ : પ્રભુ કૃપા ક્યારે સંભવે ? ***

.           .પવિત્રરાહ મળે

તાઃ૧૯/૫/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 
  
ભજન અને ભક્તિને શ્રધ્ધાથી કરતા,મળેલદેહપર પ્રભુની કૃપા થાય
જીવને મળેલદેહને કર્મનોજ સંબંધ છે,જે જન્મમરણથી મળતો જાય
....પવિત્રકૃપા મળતા પવિત્રરાહ મળે,એ પરમાત્માની અજબકૃપાજ કહેવાય.
જન્મમળતા અવનીપર દેહ મળે જીવને,જે સમયની સાથે ચલાવી જાય
સુખદુઃખનો સંગાથ મળે દેહને જીવનમાં,નાકોઇજ દેહથી કદી છટકાય
માનવદેહને પાવન રાહ મળે કૃપાએ,જ્યાં શ્રધ્ધાભાવનાથી ભક્તિ કરાય
સમયની સાથે ચાલતા માનવદેહથી,સવાર સાંજ પરમાત્માની પુંજા થાય
....પવિત્રકૃપા મળતા પવિત્રરાહ મળે,એ પરમાત્માની અજબકૃપાજ કહેવાય.
શ્રધ્ધા એજ મળેલદેહ પર કૃપા પ્રભુની,જે જીવનમાં શાંંતિજ આપી જાય
નાકોઈજ આશાઅપેક્ષા કે માગણી રહે,કૃપાએ પરમકૃપાનો અનુભવથાય
મળેલદેહનુ ભણતરએ ચણતર છે,જે દેહપર માતા સરસ્વતીની કૃપા થાય
જીવના મળેલદેહને સત્કર્મનો સાથમળે,એ ભજનભક્તિથી દેહને મળીજાય
....પવિત્રકૃપા મળતા પવિત્રરાહ મળે,એ પરમાત્માની અજબકૃપાજ કહેવાય.
#############################################################

	
May 18th 2021

જલાસાંઇની કૃપા

Om Jala Sai - Home | Facebook

.         .જલાસાંઇની કૃપા

તાઃ૧૮/૫/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પવિત્રદેહથી જન્મ લીધો વિરપુરમા,જે પવિત્ર સંત જલારામ કહેવાય
શેરડીગામમાં આવ્યા પાર્થીવગામથી,એ સંત સાંઇબાબાથીઓળખાય
....પવિત્ર દેહથી પધાર્યા ભારતદેશમાં,જે પરમાત્માની પાવનકૃપા કહેવાય.
માનવદેહને સંબંધ સમયનો જીવનમાં,ના કદી કોઇજ દેહથી છટકાય
પવિત્રરાહ ચીંધી વિરપુરમાં જલારામે,જે માનવદેહને ભોજનઆપીજાય
અન્નદાનની કૃપાકરી જે નિરાધારપર,એ પરમાત્માની પાવનકૃપા થાય
મળેલદેહને સાચવવા જીવનમાં,સવારસાંજની સાથે રહેતા ભોજનકરાય
....પવિત્ર દેહથી પધાર્યા ભારતદેશમાં,જે પરમાત્માની પાવનકૃપા કહેવાય.
પરમાત્માની કૃપા થતા સાંઇબાબા શેરડી આવ્યા,એસંતથી ઓળખાય
મળેલ જન્મને સંબંધ સંસારનો,જે દેહ મળતા ધર્મકર્મને સમયે સમજાય
સંત સાંઇબાબાએ આંગળી ચીંધી,ના હિંદુ મુસ્લીમ ધર્મથી દુર રહેવાય
માનવદેહને સમજીને ચાલતા,જીવનમાં શ્રધ્ધાસબુરીને સમજીનેજ જીવાય
....પવિત્ર દેહથી પધાર્યા ભારતદેશમાં,જે પરમાત્માની પાવનકૃપા કહેવાય.
May 18th 2021

શ્રધ્ધાપ્રેમ

## ગુરુવારે સાંઈપૂજામાં આ 10 વસ્તુઓનું ધ્યાન રાખો, થશે થશે તમારી મનોકામના પૂર્ણ##

.            .શ્રધ્ધાપ્રેમ

તાઃ૧૮/૫/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્ર ભાવનાથી ભક્તિ કરતા દેહપર,પરમાત્માના પ્રેમની કૃપા થાય
મળેલ માનવદેહને જીવનમાં,સંત સાંઇબાબાની કૃપાએ સુખમળી જાય
....શ્રધ્ધા પ્રેમથી ભક્તિ કરતા પાવનરાહ મળે,એ પરમાત્માનો પ્રેમ કહેવાય.
પવિત્ર કૃપાળુ સંત સાંઇબાબા છે ભારતમાં,જે શેરડીથી કૃપા કરી જાય
અવનીપરના જીવના આગમનને દેહમળે,એ ગતજન્મના કર્મથી મેળવાય
માનવદેહને જીવનમાં સમયસાથે ચાલવા,પ્રભુની ભક્તિથી કૃપા મેળવાય
પાવનરાહ મળે દેહને જીવનમાં,ના કોઇ મોહમાયાનો સંબંધ અડી જાય
....શ્રધ્ધા પ્રેમથી ભક્તિ કરતા પાવનરાહ મળે,એ પરમાત્માનો પ્રેમ કહેવાય.
શ્રધ્ધાસબુરીથી પ્રેરણા આપી માનવદેહને,નાકોઇ ધર્મથી અલગ રહેવાય
હિંદુ મુસ્લીમ એતો દેહનો સ્પર્શ છે,જે બાબાએ પ્રેમની આંગળી ચીંધી
માનવજીવન એ પરમાત્માનીકૃપા છે,જે ધર્મકર્મથી દેહથી જીવન જીવાય
સત્કર્મથી જીવનજીવતા નિર્મળરાહ મળે,એજ માનવતાને પ્રસરાવી જાય
....શ્રધ્ધા પ્રેમથી ભક્તિ કરતા પાવનરાહ મળે,એ પરમાત્માનો પ્રેમ કહેવાય.
**************************************************************
May 18th 2021

શેરડી આવ્યા

%2nd LIST OF DEVOTEES FOR SHIRDI SAI BABA BLESSING | SAI POOJA | SAI BABA | by SAI POOJA CHANNEL%

.           .શેરડી આવ્યા

તાઃ૧૮/૫/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
પવિત્રકૃપા મળી શંકર ભગવાનની,જે સાંઇબાબાને શેરડીમાં લાવી જાય
મળેલ માનવદેહને પાવનરાહ આપવા,શ્રધ્ધા સબુરીથી પ્રેરણા કરી જાય
...એવા વ્હાલા સાંઇબાબાને દ્વારકામાઈએ મદદ કરી જે માનવતા મહેંકાવી જાય.
જીવને જગતમાં જન્મ મરણનો સંબંધ,જે ગતજન્મે થયેલકર્મથી મેળવાય
અનેકદેહથી જીવનુ આગમનથાય.એપ્રાણી,પશુ,જાનવર,માનવી કહેવાય
માનવદેહને કર્મનોજ સંબંધ છે,જે જીવનમાં અનેક કર્મથી જીવન જીવાય
ધર્મની પવિત્રરાહ પકડવા મળેલદેહને,અનેકધર્મ સંગે હિંદુમુસ્લીમ મેળવાય
...એવા વ્હાલા સાંઇબાબાને દ્વારકામાઈએ મદદ કરી જે માનવતા મહેંકાવી જાય.
જીવને મળેલદેહને પરમાત્માની કૃપા મેળવવા,શ્રધ્ધા રાખીને વંદન કરાય
સાંઇબાબાએ આંગળી ચીંધી મળેલદેહને,ના ધર્મકર્મને દુરરાખીને જીવાય
અલ્લાઇશ્વર એ પરમાત્માનીલીલા છે,જે હિંંદુમુસ્લીમથી અલગરાહે પુંજાય
પવિત્ર સાંઇબાબાથી શેરડીઆવ્યા,જે બંન્ને ધર્મમાં પવિત્રરાહ આપી જાય 
...એવા વ્હાલા સાંઇબાબાને દ્વારકામાઈએ મદદ કરી જે માનવતા મહેંકાવી જાય.
##################################################################
May 17th 2021

પરમકૃપાળુ પ્રેમાળ

***ભોલેનાથ પાસેથી ઇચ્છિત વરદાન મેળવવા માટે, શ્રાવણ મહિનાના સોમવારે આ ઉપાય કરો, તમારી સમસ્યાનો અંત આવશે - GujjuRocks | DailyHunt***

.         .પરમકૃપાળુ પ્રેમાળ 

તાઃ૧૭/૫/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ 
   
અત્યંત પ્રેમાળ અને પરમકૃપાળુ,ભારતમાં જન્મલીધો જે ભોલેનાથ કહેવાય
પરમાત્માનો પવિત્રદેહ છે,એ માતાપાર્વતી પતિ શંકરભગવાનથી ઓળખાય
...એવા ભક્તોના વ્હાલાને બમબમ ભોલે મહાદેવથી શીવલીંગ પર દુધ અર્ચના કરાય.
અજબ શક્તિશાળી દેહ લીધો ધરતીપર,જે પવિત્ર ગંગા નદીને વહાવી જાય
પાવનપવિત્રકૃપા પિતા હિમાલયની,જે વ્હાલી દીકરી પાર્વતીને પરણાવી જાય
શંકર ભગવાન જમાઈ થઈ જાય,એમને શ્રીગણેશ અને કાર્તિકેય દીકરા થાય
પવિત્રપ્રેમથી જીવન જીવતા પવિત્ર કૃપાએ,અશોકસુંદરી દીકરીથી જન્મી જાય
...એવા ભક્તોના વ્હાલાને બમબમ ભોલે મહાદેવથી શીવલીંગ પર દુધ અર્ચના કરાય.
પવિત્ર વ્હાલા સંતાન શ્રી ગણેશજી,હિંન્દુ ધર્મમાં ભાગ્યવિધાતાથીજ ઓળખાય
જે ગૌરીનંદન શ્રીગણેશ પણ કહેવાય,જેમની પુંજાકરતા મળેલદેહપર કૃપા થાય
જગતમાં હિંદુધર્મની ઓળખાણ થાય,જે થયેલ મંદીરમાં ભોલેનાથની પુંજા થાય
પાવનકૃપા થાય દેહપર જ્યાં શ્રધ્ધાથી,ભગવાન શંકરસંગે માતાપાર્વતીને પુંજાય 
...એવા ભક્તોના વ્હાલાને બમબમ ભોલે મહાદેવથી શીવલીંગ પર દુધ અર્ચના કરાય.
ત્રિશુળધારી શંકર ભગવાન કૃપાકરે,જે દુશ્મનને દુરકરી ભક્તને સુખ આપી જાય
મળે માનવદેહને પવિત્રરાહ જીવનમાં,નાકદી કોઇ આશાઅપેક્ષા દેહને અડી જાય
ખુબપ્રેમાળ અને વ્હાલાછે શ્રીભોલેનાથ,જે ૐ નમઃ શિવાયથી માળા કરી પુંજાય
પાર્વતીમાતાની પાવનકૃપા થાય માનવદેહપર,જ્યાં ઘરમાંજ શ્રધ્ધાથી પુંજન કરાય
...એવા ભક્તોના વ્હાલાને બમબમ ભોલે મહાદેવથી શીવલીંગ પર દુધ અર્ચના કરાય.
#####################################################################
May 16th 2021

નિખાલસ પવિત્રપ્રેમ

**ગુજરાતી સાહિત્ય સરિતા,હ્યુસ્ટન » Search Results » કી**
.           .નિખાલસ પવિત્રપ્રેમ

તાઃ૧૬/૫/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

કલમની પવિત્રરાહ પકડીને ચાલતા,સરસ્વતી માતાની કૃપા મળી જાય
શ્રધ્ધારાખીને કલમપકડતા,કલમપ્રેમીઓનો નિખાલસ પવિત્રપ્રેમમેળવાય
....એ કલમની પવિત્રપ્રેમની કેડીએ ચાલતા,હ્યુસ્ટનમાં અનેક રચનાઓ થાય.
પવિત્ર શ્રધ્ધાએ કલમ પકડતા માતાની કૃપાએ,અનેક રચનાઓ થઈજાય
નિખાલસ પ્રેમીઓના કલમ પ્રેરહે,મથી,જગતમાં અનેક શ્રધ્ધાળુઓ ખુશથાય
પકડેલ કલમ એનિખાલસ પ્રેમનીરાહ આપતા,કલમ પ્રેમીઓને પ્રેરી જાય
મોહમાયાની કોઇ અપેક્ષા જીવનમાં નથી,જે પવિત્રપ્રેમથી સમજાઈ જાય
....એ કલમની પવિત્રપ્રેમની કેડીએ ચાલતા,હ્યુસ્ટનમાં અનેક રચનાઓ થાય.
પ્રેરણા એજ માતાની કૃપા દેહપર,જે જીવને સમયસંગે પ્રેરણા આપી જાય
કલમપ્રેમીઓના નિખાલસ પ્રેમથી પ્રેરણામળે,જે કલમથી નવી રચના થાય 
જીવનમાં નાકોઇ માગણી કે અપેક્ષારહે,એજ પાવનકૃપા જીવનમાં મેળવાય
મળેલ પ્રેમ કલમના પ્રેમીઓનો હ્યુસ્ટનમાં,જે પવિત્ર રચનાઓથી જ દેખાય
....એ કલમની પવિત્રપ્રેમની કેડીએ ચાલતા,હ્યુસ્ટનમાં અનેક રચનાઓ થાય.
#############################################################



May 16th 2021

કૃપા સંગે પ્રેમ દુર્ગા માતા

##સુખ-શાંતિ, સંપત્તિ, કરુણા, બુદ્ધિ અને શક્તિ જોઈએ છે, તો નવરાત્રીમાં આ 11  વિશેષ મંત્રનો જાપ કરો##
.           .કૃપા સંગે પ્રેમ

તાઃ૧૬/૫/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રકૃપા મળે માતાના પ્રેમની દેહને,જે જીવનમાં પવિત્રરાહ આપી જાય
માનવદેહને સંબધકર્મનો જીવનમાં,જે માતાની કૃપાથી પવિત્રપ્રેમ મળીજાય
....પાવનકૃપાએ જીવનાદેહને ના કોઇ અપેક્ષા કે ના કોઇ મોહમાયા સ્પર્શી જાય.
ભારતની ધરતીપર પરમાત્માએ અનેકદેહ લીધા,જેમની શ્રધ્ધાથી પુંજા થાય
હિંદુ ધર્મને પવિત્ર ધર્મ કરવા પ્રભુએ,દેવ દેવીઓથી પવિત્ર જન્મ લઈ જાય
મળેલ માનવદેહને ગતજન્મના કર્મનોસંબંધ,જે જીવને જન્મમરણ આપીજાય
પવિત્રદેહ માતા દુર્ગાનો લીધો ભારતમાં,જે દેહને સત્કર્મનો સંગાથઆપીજાય
....પાવનકૃપાએ જીવનાદેહને ના કોઇ અપેક્ષા કે ના કોઇ મોહમાયા સ્પર્શી જાય.
કુદરતની પવિત્રકૃપા ભારતદેશપર,જે હિંદુધર્મથી જગતમાં પવિત્રરાહ દઈજાય
પવિત્રધર્મની ઓળખાણ કરાવવા મંદીરથી,દેહને પવિત્ર પુંજાથી ભક્તિ કરાય
એ મળેલ માનવદેહને સત્કર્મનો સંગાથમળે,જે મળેલદેહને મુક્તિ આપી જાય
શ્રધ્ધા રાખીને ભક્તિ કરતા ભક્તોપર,માતાદુર્ગા કૃપા સંગે પવિત્રપ્રેમ દઈજાય
....પાવનકૃપાએ જીવનાદેહને ના કોઇ અપેક્ષા કે ના કોઇ મોહમાયા સ્પર્શી જાય.
*****************************************************************

May 15th 2021

ક્ળીયુગની કાતર

ભારત દેશ નુ માત્ર એક જ એવુ દેવાલય કે જ્યા ભગવાન હનુમાન પુજાય છે તેની પત્નિ  સાથે – GujjuBaba.com
.           .કળીયુગની કાતર

તાઃ૧૫/૫/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ          

અજબકૃપા અવનીપર પરમાત્માની,જે જીવને મળેલદેહને સમયે સમજાય
જન્મ મળે જીવને માનવદેહથી,એ ગત જન્મે થયેલ કર્મથી મળતો જાય
....એ મળેલદેહપર પરમાત્માની કૃપા થઈ જાય,જે જીવનમાં સત્કર્મ કરાવી જાય.
માનવદેહને પવિત્રરાહ જીવનમાં મળે,જે શ્રધ્ધાભાવથી ભક્તિએ મેળવાય
જીવને મળેલદેહ અવનીપર એકર્મ આપી જાય,પ્રભુની પુંજાએ કૃપા થાય
પરમકૃપાળુ ભગવાનછે જગતમાં,એ અનેકદેહથી ભારતમાં જન્મ લઈ જાય
એ દેહથી પવિત્રકર્મનીરાહ આપી દેહને,ત્યાંજ પવિત્રભાવનાથી પુંજા થાય
...એ મળેલદેહપર પરમાત્માની કૃપા થઈ જાય,જે જીવનમાં સત્કર્મ કરાવી જાય.
અનેક દેહનો સંબંધ જીવને અવનીપર,જે અનેક સ્વરૂપે દેહને જન્મદઈ જાય
મનુષ્યના દેહને સમયની સમજણ પડે,પ્રાણી,પશુ,જાનવરને નાકાંઇ સમજાય
કુદરતની લીલાને નાકોઇ પકડી શકે,કે ના કદી કોઇ દેહથી તેનાથી છટકાય
એ પાવનકૃપાજ છે પરમાત્માએ લીધેલ દેહની,જે જીવને પાવનરાહે લઈ જાય
...એ મળેલદેહપર પરમાત્માની કૃપા થઈ જાય,જે જીવનમાં સત્કર્મ કરાવી જાય.
###############################################################
May 14th 2021

પવિત્ર સાંકળ

ધનતેરસના રોજ રંગાવલીનું વિશેષ મહત્ત્વ - Sandesh

.           .પવિત્ર સાંકળ

તાઃ૧૪/૫/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ   

મળેલ માનવદેહને સમયનો સ્પર્શ થાય,જે પરમાત્માની કૃપા એ સમજાય
જીવને મળેલદેહને સમય સમજીને ચાલતા,થયેલ કર્મનો સંગાથ મળીજાય
.....એ સમયની સાંકળ છે જે માનવદેહને,પવિત્ર જીવનની રાહ આપી જાય.
અવનીપરના આગમનનો સંબંધ,ગત જન્મના થયેલ કર્મથીજ મળતો જાય
જગતમાં ના કોઇની તાકાત છે,એ જીવને પરમાત્માની કૃપાથી અનુભવાય
સત્કર્મનો સંગાથ મળે દેહને,જે શ્રધ્ધારાખીને જીવતા પ્રભુનો પ્રેમ મળીજાય
નિખાલસપ્રેમની સાંકળ મળે દેહને,જે નાઆશા કેઅપેક્ષા જીવનમાં રખાય
.....એ સમયની સાંકળ છે જે માનવદેહને,પવિત્ર જીવનની રાહ આપી જાય.
કુદરતની લીલા છે ન્યારી જગતમાં,જે અજબકૃપા થયેલ કર્મથી મળતીજાય
માનવ જીવનમાં દેહને સમયની સાથે ચાલતા,નાકોઇ તકલીફ મળતી થાય
પાવનરાહની આંગળીચીંધે કૃપાએ,જે મળેલદેહના જીવનેસમજણ આપીજાય
સમયની સાંકળ ના કોઇથીય છુટે,પણ પવિત્ર સાંકળથી શાંંતિ મળી જાય
.....એ સમયની સાંકળ છે જે માનવદેહને,પવિત્ર જીવનની રાહ આપી જાય.
************************************************************

 

« Previous PageNext Page »