June 10th 2021

આંગળી ચીંધી

આ છબીમાં ઑલ્ટ એટ્રિબ્યુટ ખાલી છે, તેનું ફાઇલ નામ image.png છે

.           .આંગળી ચીંધી

તાઃ૧૦/૬/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

માનવદેહને આંગળી ચીંધી જીવનમાં,જે મળેલ જન્મને પ્રેરણા આપી જાય
હિંદુધર્મમાં પરમાત્માની પરમકૃપા મળી,જયાં શ્રધ્ધાથી ભક્તિરાહ મળીજાય
....ના મોહમાયાનો સ્પર્શ અડે,કે ના કોઇજ અપેક્ષા દેહને જીવનમાં અડી જાય.
ભારતનીભુમીને પવિત્રકરવા પાથરીગામમાં,જન્મલીધો જે પવિત્રજીવ કહેવાય
મળેલદેહની માનવતા પ્રસરાવવાની પ્રેરણાકરી,શ્રધ્ધાસબુરીને સમજતા દેખાય
પરમાત્માની પાવન આંગળીચીંધી સાંઇએ,જે પવિત્રસંત સાંઇબાબા થઈજાય
માનવદેહને હિંદુમુસ્લીમનો સંબંધનાઅડે,એ શ્રધ્ધાસબુરીની પવિત્રરાહે દેખાય
....ના મોહમાયાનો સ્પર્શ અડે,કે ના કોઇજ અપેક્ષા દેહને જીવનમાં અડી જાય.
પ્રભુની પવિત્રકૃપા હિંદુધર્મ પર થઈ,જે પવિત્ર સંતના જીવથી જન્મ લઈ જાય
વિરપુરગામમાં ઠક્કર કુળમાં જન્મલીધો,જે હિંન્દુ ધર્મમાં જલારામથીઓળખાય
મળેલ માનવદેહને આંગળી ચીંધી જીવનમાં,જે ભુખ્યાને ભોજનથી પ્રેરી જાય
ના કોઇજ અપેક્ષાથી ભોજન આપતા,પ્રભુનો પાવનકૃપાજ દેહને મળતી જાય
....ના મોહમાયાનો સ્પર્શ અડે,કે ના કોઇજ અપેક્ષા દેહને જીવનમાં અડી જાય.
################################################################

	
June 9th 2021

કળીયુગની કેડી

###આખરે શા માટે કળિયુગ આવ્યો પૃથ્વી પર ? શું હશે તેના પરિણામો ? કેવું થશે  માનવી નું જીવન (ભાગ-૧) - Gujaratidayro###

.           .કળીયુગની કેડી

 તાઃ૯/૬/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 
   
અદભુતલીલા  પરમાત્માની અવનીપર,જગતમાં ના કોઇજ દેહથી છટકાય
સમયની સમજણ એ પ્રભુકૃપા માનવદેહપર,જ્યાં શ્રધ્ધાથીજ ભક્તિ કરાય
....જીવને જન્મથી માનવદેહ મળે,જે ગતજન્મના કર્મથી સમય સાથે લઈ જાય.
કુદરતની આ પાવનલીલા જગતપર થાય,જ્યાં શ્રધ્ધારાખીને પ્રભુને પુંજાય
માનવદેહને સમજણનો સંગાથ મળે જીવનમાં,જ્યાં માબાપને વંદન કરાય 
જીવનમાં પવિત્રરાહે જીવવા,પવિત્ર પરમાત્માના દેહની ધુપદીપથીપુંજાથાય
કળીયુગમાં નાકોઇની તાકાત અવનીપર,જે સમયની આફતથી બચી જાય
....જીવને જન્મથી માનવદેહ મળે,જે ગતજન્મના કર્મથી સમય સાથે લઈ જાય.
કુદરતની આ લીલા ધરતીપર આવી,ના કોઇની તાકાત કે દુરરહી જવાય
કળીયુગની આ કેડી સમયસંગે ચાલે,જગતપર ના કોઇથી સમયને છોડાય
પવિત્ર સમયે પરમાત્માએ કૃપા કરી,જે ભારતમાં અનેકદેહથી જન્મી જાય
મળેલદેહને સમયથી બચાવવા,પ્રભુની પુંજાકરી પરિવાર સહિત વંદનકરાય
....જીવને જન્મથી માનવદેહ મળે,જે ગતજન્મના કર્મથી સમય સાથે લઈ જાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
June 9th 2021

આશિર્વાદ મળે

નાણાંકીય મુશ્કેલીઓ થી હેરાન છો તો આજે જ આ ટેવો છોડી દો, કારણ કે એનાથી માતા લક્ષ્મી નારાજ થાય છે

.           .આશિર્વાદ મળે

તાઃ૯/૬/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

માબાપનો સંબંધ સંતાનને,જે સમયની સાથે જીવને દેહ મળી જાય
પવિત્રકૃપા પરમાત્માની જીવનમાં,જે પાવનરાહે જીવતા જન્મદઈજાય
....પવિત્ર આશિર્વાદ સંતાનને મળે,જે દેહને જીવનમાં ઉજવળતા આપી જાય.
શ્રધ્ધા રાખીને માબાપને વંદન કરે,એ સંતાનને પવિત્રકૃપા મળી જાય
જીવને દેહ મળે એ ગતજન્મના કર્મથીજ,જે દેહને સંબંધ આપી જાય
સમયને પારખી ચાલતા સંતાનને,માતાપિતાના આશિર્વાદ મળી જાય
પાવનકૃપા મળે પરમાત્માની જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજાથાય
....પવિત્ર આશિર્વાદ સંતાનને મળે,જે દેહને જીવનમાં ઉજવળતા આપી જાય.
સંતાનને પવિત્રસંસ્કાર મળે આશિર્વાદથી,જે પાવનરાહ દેહથી મેળવાય
કુદરતની આ પવિત્રલીલા અવનીપર,જ્યાં પ્રભુ અનેકદેહથી જન્મી જાય
ભારતની ધરતીને પવિત્ર કરી,જે જીવને મળેલ દેહના કર્મથી અનુભવાય
શ્રધ્ધારાખીને પરમાત્માના દેહની,પુંજા ઘરમાંકરતા નાકળીયુગ અડી જાય
....પવિત્ર આશિર્વાદ સંતાનને મળે,જે દેહને જીવનમાં ઉજવળતા આપી જાય.
==============================================================
June 9th 2021

માતાની કૃપા મળે

પૂજા ઘરમા આ પાંચ વસ્તુઓ રાખવાથી મળશે માતા લક્ષ્મી ના આશીર્વાદ, ક્યારેય નહીં થાય પૈસાની તંગી

.          .માતાની કૃપા મળે

તાઃ૯/૬/૨૦૨૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

શ્રધ્ધા રાખીને ઘરમાં માતાની પુંજાએ,ધુપદીપ પ્રગટાવી પ્રાર્થના કરાય
પરમાત્માએ લીધેલ પવિત્રદેહને,વંદન કરતાં માતાનીકૃપા દેહનેમળીજાય
....પવિત્ર દેહથી ભારતમાં જન્મ લઇ,માનવદેહને ભક્તિથી પાવનરાહ આપી જાય.
સમયની સાથે ચાલતાદેહને ના ઉંમર અડે,કે નાદુશ્કર્મનો સંગાથ થાય
પવિત્ર જીવનની રાહ મળે જીવનમાં,જ્યાં ઘરમાંજ પ્રભુની પુંજા કરાય
પરમાત્માની કૃપાએ હિંદુ ધર્મમાં,દેવ અને દેવીઓના દેહથી જન્મીજાય
શ્રધ્ધાએ વંદન કરતા પવિત્ર લક્ષ્મીમાતા,જીવનમાં સુખશાંંતિ આપીજાય
....પવિત્ર દેહથી ભારતમાં જન્મ લઇ,માનવદેહને ભક્તિથી પાવનરાહ આપી જાય.
માનવદેહને સમયની સાથે ચાલવા,પ્રભુની પ્રેરણાએ જીવનમા કર્મ કરાય
જીવને મળેલ દેહને પ્રભુકૃપાએ પરિવાર મેળવાય,જે કુળઆગળ લઈજાય
કર્મનોસંબંધ છે જીવને ગતજન્મના દેહનો,એ જીવને જન્મમરણ દઈ જાય
ધરતીપર અનેકદેહથી જન્મ મેળવાય,મનુષ્ય દેહ એ પ્રભુની કૃપા કહેવાય  
....પવિત્ર દેહથી ભારતમાં જન્મ લઇ,માનવદેહને ભક્તિથી પાવનરાહ આપી જાય.
#################################################################
June 8th 2021

કલમપ્રેમીની ગાથા

## Vasant Panchami on January 30, Worship Goddess saraswati On this auspicious day | 30 જાન્યુઆરીએ વસંત પંચમી, દેવી સરસ્વતી સાથે હંમેશાં તેમની પ્રિય વીણા રાખવી જોઇએ - Divya Bhaskar##

         .કલમપ્રેમીની ગાથા

તાઃ૮/૬/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

કલમની પવિત્રરાહમળી માતાસરસ્વતીની કૃપાએ,જે કલમની રચનાથી દેખાય
પરમપ્રેમ કલમનો લઈ ભારતથી હ્યુસ્ટન આવ્યા,માકૃપાએ કલમ પકડાઇ જાય
...ંમળેલ માનવદેહના મનને કલમની પવિત્રરાહે લઈ જતા,કલમપ્રેમીઓ મળતા જાય. 
પરમ શક્તિશાળી માતા હિંદુ ધર્મમાં છે,જે ભારતમાં જન્મ લઈને આવી જાય
પવિત્ર આંગળી ચીંધી કલમથી માનવદેહને,એ બુધ્ધીથી પવિત્રરચના કરી જાય 
ભારતનીભુમીમાં હિંદુધર્મમાં પરમાત્મા,અનેકદેહથી જન્મલઈ ધરતીપવિત્રકરીજાય 
દુનીયામાં પવિત્રદેશ ભારત છે,જેના કલમપ્રેમીઓ હિંદુ ધર્મને વંદન કરાવીજાય 
...ંમળેલ માનવદેહના મનને કલમની પવિત્રરાહે લઈ જતા,કલમપ્રેમીઓ મળતા જાય.
કલમની પ્રેરણા માટે પરમકૃપાળુ સરસ્વતી માતા,જે કલમથી રચના કરાવીજાય 
અનંત શક્તિશાળીમાતા હિંદુધર્મમાં,મગજને અનેકરાહે પ્રેરણાથી કલાએ દેખાય 
અનેક રચનાઓની પ્રેરણા મળે,જે કલાકાર ગાયક સંગે અનેક ફીલ્મ પણ થાય
એ પવિત્રકૃપા માતાની જે કલમની પ્રેરણાએ,જગતમાં જીવોને પ્રેરણા કરી જાય
 ...ંમળેલ માનવદેહના મનને કલમની પવિત્રરાહે લઈ જતા,કલમપ્રેમીઓ મળતા જાય.
##################################################################

   

June 8th 2021

પ્રેમાળ પ્રેમ

આજકાલનો પ્રેમ સંબંધ.. - રાજકોટ મિરર

.          .પ્રેમાળ પ્રેમ           

તાઃ૮/૬./૨૦૨૧          પ્રદીપ બ્રહ્મભટ્ટ    
  
પવિત્ર નિખાલસપ્રેમ મળે માબાપનો,જે સંતાનને પવિત્રજીવન મળી જાય
મળેલ જીવનમાં પ્રેમાળ પ્રેમને શોધાય નહીં,પ્રભુ કૃપાએ દેહને આપીજાય
...અદભુત લીલા અવનીપર પરમાત્માની,એ મળેલ જીવનને પવિત્રરાહે લઈ જાય.
સરળ જીવનની રાહ મળે જીવનમાં,જે પવિત્ર શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય
મળેલ માનવદેહને માબાપનો પવિત્રપ્રેમ મળૅ,જે આશિર્વાદથી અનુભવાય
પવિત્રપ્રેમથી માતાપિતાને વંદન કરતા આનંદ થાય,એ શાંંતિ આપી જાય
જીવનને સંબંધકર્મનો જે સમજીને,સમયસાથે ચાલતા ઉંમરનો અનુભવથાય
...અદભુત લીલા અવનીપર પરમાત્માની,એ મળેલ જીવનને પવિત્રરાહે લઈ જાય.
પતિપત્નિના પવિત્ર પ્રેમથી પ્રભુકૃપાએ,સંતાનને જન્મ મળતા આનંદ થાય
મળેલદેહના પરિવારને પરમાત્માના પ્રેમથી,સમયનીસાથે આગળલઈ જવાય
જીવને મળેલદેહના કુળને આગળલઈજવા,પરમાત્માનો પ્રેમાળ પ્રેમ મેળવાય
એ પવિત્રલીલા જગતપર પવિત્ર ભગવાનની,જે મળેલ માનવ દેહને સમજાય
...અદભુત લીલા અવનીપર પરમાત્માની,એ મળેલ જીવનને પવિત્રરાહે લઈ જાય.
##############################################################
June 7th 2021

ભક્તિની કૃપા

***પ્રભુસ્મરણનો મહિમા | Janva Jevu***
.          .ભક્તિની કૃપા

તાઃ૭/૬/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રપ્રેમથી કૃપામળી શ્રીભોલેનાથની,એ માનવદેહને ભક્તિરાહ આપીજાય
પરમાત્માએ જન્મથી દેહલીધો ભારતમાં,જેમને શંકર ભગવાન પણ કહેવાય
....જીવને માનવદેહમળે અવનીપર,જેને જીવનમાં પ્રભુકૃપાએ પવિત્રભક્તિ મળી જાય.
કુદરતની પવિત્ર પેરણા માનવદેહપર,જે જીવને સત્કર્મસંગે પુંજા કરાવી જાય
જીવનમાં મળેલદેહના જીવને,સમયઅને કર્મસાથે ચાલવાની પ્રેરણા મળીજાય
પરમાત્માએ પવિત્ર જન્મલીધો શંકરભગવાનથી,જે પવિત્રગંગા લઈને આવ્યા 
ગંગા જળ ધરતીપર અમૃત જળ છે,જે જીવનાદેહને અંતે મુક્તિઆપી જાય
....જીવને માનવદેહમળે અવનીપર,જેને જીવનમાં પ્રભુકૃપાએ પવિત્રભક્તિ મળી જાય.
પવિત્રકૃપાળુ શંકરભગવાન જીવનમાં,હિમાલયની પુત્રી પાર્વતીથી પરણી જાય
જીવનસંગીની પાર્વતીમાતા ખુબજ પ્રેમાળ,શ્રધ્ધાથી ભક્તિ કરતાને કૃપા કરે
પવિત્ર સંતાનનો જન્મ થયો,પ્રથમ ગણેશ,બીજા કાર્તિકેય પછી દીકરીજન્મી
પરિવારમાં જન્મેલ દીકરીને,અશોક સુંદરીનુ પવિત્ર નામ કૃપાએ આપી દીધુ
....જીવને માનવદેહમળે અવનીપર,જેને જીવનમાં પ્રભુકૃપાએ પવિત્રભક્તિ મળી જાય.
===================================================================

 

        

June 7th 2021

પવિત્ર પરિવાર

== બે પુત્રો શિવાય ભગવાન શિવજીને પુત્રી પણ હતી,જાણો તેમની પુત્રી વિશે – હું ગુજરાતી==

.          પવિત્ર પરિવાર
તાઃ૨/૬/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જગતમાં બારતનીભુમી પવિત્રકરવા,પરમાત્મા અનેકદેહથી જન્મ લઈ જાય 
હિંદુધર્મની જ્યોત પ્રગટાવી,જે શ્રધ્ધાપુંજાની પ્રેરણાએ પવિત્રજીવન જીવાય
.....એજ અજબકૃપા પ્રભુની હિંદુધર્મથી,જે જન્મથી મળેલદેહને સાર્થક કરી જાય.
શ્રધ્ધાભાવથી ભક્તિ કરતા જીવનમાં,મળેલ જન્મને પાવનરાહ આપી જાય
પરમાત્માના અનેકદેહથી જન્મ લેતાજ,ધરતીપર પવિત્ર આગમન થઈ જાય
પવિત્ર શ્રધ્ધાથીજ ઘરમાં ધુપદીપથી પુંજન કરતા,મળેલ ઘરપણ પાવનથાય
હિંદુધર્મમાં પ્રભુની પાવનકૃપા મેળવાય,જે મળેલદેહનેસમયે મુક્તિ મળીજાય
.....એજ અજબકૃપા પ્રભુની હિંદુધર્મથી,જે જન્મથી મળેલદેહને સાર્થક કરી જાય
પવિત્રપરિવાર એજ કૃપા માબાપની,એ પ્રથમ સંતાન શ્રીગણેશ જન્મી જાય
બીજાપુત્રનો જન્મથયો જેને કાર્તિકેય નામથી ઓળખાય,જ્યાં પ્રભુકૃપા થાય
સમયની સાથેજ ચાલતા ત્રીજી દીકરી જન્મી.જેને અશોકસુદરીથી ઓળખાય
પવિત્ર શંકર ભગવાન અને પત્નિ પાર્વતીના,પરિવારને જગતમાં વંદન થાય
.....એજ અજબકૃપા પ્રભુની હિંદુધર્મથી,જે જન્મથી મળેલદેહને સાર્થક કરી જાય
===============================================================

	
June 7th 2021

ૐ નમઃ શિવાય

***શાસ્ત્રો મુજબ ભગવાન શિવજીને પ્રસન્ન કરવાનો આ છે સૌથી સરળ ઉપાય, દરેક મનોકામનાઓ થઈ જશે પૂર્ણ… – Gujarat News24***

.          .ૐ નમઃ શિવાય

તાઃ૭/૬/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ  
     
પરમકૃપાળુ પરમાત્માનો દેહ હિંદુધર્મમાં,શંકર ભગવાનથી ઓળખાય
ૐ નમઃ શિવાયના મંત્રથી પુંજાય,સંગે શિવલીંગપર દુઘઅર્ચના કરાય
.....પવિત્ર દેહ પરમાત્માએ લીધો ભારતની ભુમીપર,જે મહાદેવપણ કહેવાય.
અજબ શક્તિશાળી ભોલેનાથ કહેવાય,જે માતા પાર્વતીના પતિ થાય
પવિત્રકૃપા શ્રધ્ધા ભાવનાથી ભક્તિ કરતા,ભક્તોપર એ કૃપા કરી જાય 
પવિત્ર શક્તિશાળી એ દેહ છે,જે ભારતદેશમા પવિત્રગંગા વહાવી જાય
અવનીપરના દેહથી ગંગાના જળની પુંજાથી,જીવનાદેહનેમુક્તિ મળીજાય
.....પવિત્ર દેહ પરમાત્માએ લીધો ભારતની ભુમીપર,જે મહાદેવપણ કહેવાય. 
પરમ શક્તિશાળી સંગે પરમકૃપાળુ,હિમાલતનીપુત્રી પાર્વતીને પરણી જાય
પવિત્રકૃપા ભક્તોપર શંકરભગવાન કરે,જ્યાં ૐ નમઃશિવાયથી પુંજન થાય
જગતમાં ભાગ્યવિધાતા સંગે વિઘ્નહર્તા,શ્રી ગણેશના એ પિતા પણ કહ્ર્વાય
પવિત્રપ્રેમ મળ્યો માતા પાર્વતીનો,જે સમ્તાનથી ગણેશ,કાર્તિકેય જન્મીજાય 
 .....પવિત્ર દેહ પરમાત્માએ લીધો ભારતની ભુમીપર,જે મહાદેવપણ કહેવાય.
પવિત્રપુત્રી અશોકસુંદરી પણ જન્મીજાય,જે પવિત્રજીવોથી પરિવાર મેળવાય
અનંતકૃપાળુ પરમાત્મા શંકર ભગવાન,સંગે મહાદેવ,ભોલેનાથ,શિવ કહેવાય
હિંદુ ધર્મમાં પાર્વતીમાતાને પણ પુંજાય,જે પતિસંગે કૃપામાં સાથ આપીજાય
એ પરમશક્તિશાળી પરિવારછે,દીકરા ગણેશની કૃપાએ વિઘ્નથીદુર રહેવાય
.....પવિત્ર દેહ પરમાત્માએ લીધો ભારતની ભુમીપર,જે મહાદેવપણ કહેવાય.
#############################################################
June 6th 2021

કૃપા મળી માતાની

**Gujarati Queen**
.          .કૃપા મળી માતાની

તાઃ૬/૬/૨૦૨૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

શ્રધ્ધારાખીને દુર્ગામાતાની ભક્તિકરતા,મળેલદેહપર કૃપા મળીજાય
પવિતકૃપાએ આશિર્વાદ મળતા,માતાના દર્શન કરીને વંદન કરાય 
...અદભુત શક્તિશાળી કૃપાળુ માતા,ભક્તોની ભક્તિપારખી કૃપા કરી જાય.
પવિત્રકૃપાળુ માતા હિંદુધર્મમાં,જે શ્રધ્ધાથી પવિત્રભક્તિ કરાવી જાય
મળેલ માનવદેહથી સમયસમજીને ચાલતા,પવિત્રરાહ દેહને મળીજાય
નવરાત્રીના પવિત્રતહેવારમાં ભક્તોને,નવદેહની આરતી કરાવી જાય
ૐ હ્રીમ દુર્ગે દુર્ગે રક્ષ્મી સ્વાહાથી,વંદન કરતા માતાનીકૃપા મેળવાય
...અદભુત શક્તિશાળી કૃપાળુ માતા,ભક્તોની ભક્તિપારખી કૃપા કરી જાય.
પવિત્ર દુર્ગામાતાની કૃપા મને મળી,જે મને સમયસાથે ચલાવી જાય
નાકોઇઆશા કે અપેક્ષા અડી જીવનમાં,એ માતાની કૃપાજ કહેવાય
પવિત્રકૃપાએ પરિવાર સહિત મળેલદેહથી,શ્રધ્ધાભક્તિથી પુંજા કરાય
જીવને મળેલદેહને દુર્ગામાતાની કૃપાએ,જીવનમાં પવિત્રરાહેજ જીવાય
...અદભુત શક્તિશાળી કૃપાળુ માતા,ભક્તોની ભક્તિપારખી કૃપા કરી જાય.
#############################################################
« Previous PageNext Page »