June 6th 2021

પરખ સમયની

Ram Navami: જાણો રામ નવમીનું મહત્વ, શુભ મુહૂર્ત અને પૂજાની વિધિ– News18  Gujarati
.          .પરખ સમયની

તાઃ૬/૬/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અવનીપર મળેલ માનવદેહને જીવનમાં,સમયનો સંગાથ મળતો જાય
પવિત્રરાહ મળે પરમાત્માની કૃપાએ,જે દેહને પવિત્રરાહેજ લઈ જાય
....પવિત્રકૃપા એ મળેલદેહને પાવનરાહ આપી જાય,જે પવિત્રકર્મથી સમજાય.
જીવને અનેકદેહનો સંબંધ અવનીપર,જે ગતજન્મના કર્મથી મળી જાય
ના માગણી ના મોહમાયાનો સંબંધ દેહને,એ પ્રભુની કૃપાએ સમજાય
મળેલ દેહને સમયની પરખ થતા,ના કોઇજ ખોટી રાહે ચાલી જવાય
પાવનકૃપા મળે દેહને જીવનમાં,જે મળૅલદેહના વર્તનથી સમજાઈ જાય
....પવિત્રકૃપા એ મળેલદેહને પાવનરાહ આપી જાય,જે પવિત્રકર્મથી સમજાય.
અજબકૄપા પ્રભુની અવનીપર,જે જીવને સમય સંગાથે દેહ આપી જાય
માનવદેહ એ ગતજન્મના કર્મથીજ મળે જીવને,જે સમયે સમજાઇ જાય 
પાવનરાહને પકડી ચાલતા જીવનમાં,શ્રધ્ધાભાવથી પ્રભુની ભક્તિ કરાય
મળેલદેહપર પવિત્રકૃપા થતા,જન્મમરણનો સંબંધછુટતા મુક્તિ મળીજાય
....પવિત્રકૃપા એ મળેલદેહને પાવનરાહ આપી જાય,જે પવિત્રકર્મથી સમજાય.
===============================================================
 
   
June 5th 2021

प्रेम पकडके आया

**મહાશિવરાત્રી પર પ્રેમ અને શીઘ્ર વિવાહ માટે અજમાવો આ ઉપાયો… |**
.          .प्रेम पकडके आया

ताः५/६/२०२१               प्रदीप ब्रह्मभट्ट 

प्रेम पकडके आया पवित्र भारतदेशसे,ह्युस्टनमे कलमप्रेमीओका प्रेम मील गया
अनंत पवित्र शांंति मीलती हे मनको,जो कलमकी पवित्रराहसे सबको मीलती है
.....यही मीले देहकी ज्योत प्रगटती है,जो जगतमें मीले देहकी मानवता महेंकाती है.
जनगणमणगानेके साथ भारतदेशको,सलाम करनेसे देशवासीओका प्रेम मीलता हे 
मळेल मानवदेहको जीवनमें पवित्र कर्मका,साथ मील जाता है जो प्रेमको देता है
नाकोइ आशा के साथ नाकोइ अपेक्षा रहेगी,जो देहको प्रेमकी पावनक्रुपा देती है
सुखका सागर जीवनमें मीलनेसे परमशांंति,संगे जीवनमे प्रभुकी क्रुपाभी मीलती हे
.....यही मीले देहकी ज्योत प्रगटती है,जो जगतमें मीले देहकी मानवता महेंकाती है.
क्रुपा मीले मानवदेहको जीवनमे अवनीपर,जो पवित्र भावनासे देहमे भक्तिकरते हे
परमात्मा अनेकदेहसे भारतमे जन्मे,जे जगतमे पवित्र भुमी करके प्रेरणा कर गये
मीले देहको पवित्रराह मीले जीवनमे,जो पवित्र कर्म करनेसे प्रेमीओ मीलजाते हे
येही पावनक्रुपा परमात्माकी जगतके देहोपर,जो क्रुपासे जीवको मुक्ति मीलती हे
.....यही मीले देहकी ज्योत प्रगटती है,जो जगतमें मीले देहकी मानवता महेंकाती है.
===================================================================
June 5th 2021

પવિત્રકૃપા મળે

**ગુરુવારે કરો આ સરળ કામ, વધશે આવક, બની રહેશે પ્રભુ શ્રી હરિ અને લક્ષ્મીની  કૃપા. |**
.           .પવિત્રકૃપા મળે

તાઃ૫/૬/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ  
રામનામની માળા જપતા પવિત્રકૃપા,પરમાત્માએ લીધેલ દેહથી મળી જાય
પાવનરાહ મળે માનવદેહને જીવનમાં,જ્યાં બજરંગબલી હનુમાનનીકૃપાથાય
...અનંત કૃપાળુ પરમાત્માએ દેહ લીધા ભારતમાં,એ દુનીયામાં પવિત્રદેશ કહેવાય.
પવિત્રદેહ લીધો અયોધ્યામાં શ્રીરામથી,ને જીવનસંગીની સીતાજી મળી જાય
અદભુતલીલા થઈ જીવનમાં પ્રભુકૃપાએ,જે લંકાના રાજા રાવણને સ્પર્શીજાય
પત્નિ સીતાને સાથ મળ્યો ભક્તહનુમાનનો,જે સીતાજીને શોધીને મળી જાય
હનુમાનજી રામનાભાઈ લક્ષ્મણને બચાવી,રાવણસહિત લંકાને સળગાવી જાય
...અનંત કૃપાળુ પરમાત્માએ દેહ લીધા ભારતમાં,એ દુનીયામાં પવિત્રદેશ કહેવાય.
માનવદેહને સમયનો સંગાથ મળે જીવનમાં,જે થઈ રહેલકર્મથી દેહ મેળવાય
અવનીપરનુ આગમન જીવનુ એ ગતજન્મના,દેહથી થયેલ કર્મથી મળી જાય
પવિત્રદેહ પરમાત્મા લીધા સમયે,જે હિંદુ ધર્મમાં શ્રધ્ધાથી ભક્તિ કરાઈ જાય
એજકૃપા પવિત્રધર્મની માનવદેહથી સચવાય,જે જીવને જન્મમરણ આપી જાય
...અનંત કૃપાળુ પરમાત્માએ દેહ લીધા ભારતમાં,એ દુનીયામાં પવિત્રદેશ કહેવાય.
================================================================
June 5th 2021

દેહ મળે

 **જ્યાં સુધી ભક્તિ પ્રાપ્ત નથી થતી, ત્યાં સુધી કૃતકૃત્ય ભાવ જન્મતો નથી |  નવગુજરાત સમય**
.             .દેહ મળે

તાઃ૫/૬/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

કુદરતની પવિત્રકૃપા અવનીપર,જે જીવને માનવદેહ મળતા અનુભવાય
મળેલદેહથી પવિત્રરાહે જીવન જીવતા,સરળ જીવનમાં પ્રેમમળતો જાય
....એ અદભુતકૃપા જીવને મળેલ દેહપર,એ પરમાત્માની પવિત્રકૃપાએ મેળવાય.
પવિત્રરાહ મળૅ મળેલદેહને પાવનકૃપાએ,જયાં શ્રધ્ધાભાવનાથી કર્મ થાયં
જગતપર અનેકદેહનો સંબંધ જીવને,જે સમયે દેહ મળતા સમજઈ જાય
માનવદેહને જીવનમાં અનેકનો સંબંધ છે,જે પરિવાર સંગે પ્રેમ મૅળવાય
આગમન વિદાયનો સંબંધ સમયે દેખાય,એ જીવને થયેલકર્મથી સમજાય
....એ અદભુતકૃપા જીવને મળેલ દેહપર,એ પરમાત્માની પવિત્રકૃપાએ મેળવાય.
દેહને થયેલકર્મનો સંબંધ અવનીપરના આગમનથી,જીવને દેહ મળી જાય
પરમકૃપા પરમાત્માની અવનીપરના દેહપર,જે જીવને જન્મ મળતા દેખાય
પાવનરાહે જીવવા નાકોઇ આશાઅપેક્ષા,કે મોહમાયાનો સ્પર્શ અડી જાય
એજ પવિત્રકૃપા મળેલ દેહપર પ્રભુની,એ પવિત્ર જીવનની રાહ આપીજાય
....એ અદભુતકૃપા જીવને મળેલ દેહપર,એ પરમાત્માની પવિત્રકૃપાએ મેળવાય.
############################################################
June 4th 2021

પવિત્રજ્યોત પ્રગટે પવિત્ર

##Astrology Why should we not wish birthday at 12 midnight?##

.           .પવિત્રજ્યોત પ્રગટે

તાઃ૫/૬/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

સમયનો સંબંધ એ પાવનકૃપા પરમાત્માની,જે મળેલદેહને સ્પર્શી જાય
અવનીપરના આગમનને જન્મદીવસ કહેવાય,જે જીવનેદેહ આપી જાય
....પવિત્ર ભુમી ભારત છે જગતમાં,જ્યાં પરમાત્મા જન્મલઈ દર્શન આપી જાય.
પવિત્ર કૃપા મળે માબાપને જીવનમાં,જ્યાં સંતાનનુ આગમન જન્મથીથાય
ગતજન્મના કર્મનો સંબંધ છે જીવને,જે અવનીપરના આગમનથી સમજાય
પાવનકૃપા મળી માબાપની પ્રદીપને,જે તાઃ૫/૬/૧૯૪૯નાદીવસેજન્મી જાય
સમયની સાથે નિખાલસતાથીજ ચાલતા,મારાદેહને બોતેરમુ વર્ષ મળીજાય
....પવિત્ર ભુમી ભારત છે જગતમાં,જ્યાં પરમાત્મા જન્મલઈ દર્શન આપી જાય.
કુદરતની આલીલા અવનીપર,એ જીવને અનેકસ્વરૂપે પ્રેમથી લાવી જાય
માનવદેહ મળે જીવને પરિવારથી,એ જીવનમાં અનેકરાહે દેહને દોરી જાય
અનેક પાવનપ્રેમ મળે જીવનમાં,જે સમયની સાથે ચાલતા પવિત્રરાહે જાય 
પવિત્રપત્નિ રમાનોપ્ર્રેમ સંગે પુત્રરવિ,દીકરી દીપલનો પરિવારથી મળી જાય
....પવિત્ર ભુમી ભારત છે જગતમાં,જ્યાં પરમાત્મા જન્મલઈ દર્શન આપી જાય.
###############################################################
June 4th 2021

પ્રેમથી પકડજો

###હનુમાન જયંતિ પર આ એક કામ કરી લો, બધા દુઃખ થઇ જશે દૂર અને પ્રભુનો રહેશે આશીર્વાદ | vastu tips on hanuman jayanti###
.           .પ્રેમથી પકડજો

તાઃ૪/૬/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળેલ માનવદેહને સમયસાથે ચાલતા,જીવનમાં પવિત્રકૃપા મળી જાય
ગતજન્મમાં થયેલકર્મનો સંબંધ અવનીપર,જીવને જન્મમરણ દઈ જાય
....એ પવિત્રરાહ મળે પરમાત્માની કૃપાએ,જ્યાં સમયને પ્રેમથી પકડીને ચલાય.
કુદરતની આ પવિત્રલીલા અવનીપર,જે જીવને મળતા દેહથી સમજાય
અનેકદેહનો સંબંધ જે પશુપક્ષીપ્રાણીજાનવર, અને મનુષ્યથી મેળવાય 
જીવપર અદભુતકૃપા પરમાત્માની,જે મળેલદેહને પવિત્ર માર્ગ દઈ જાય
માનવદેહને નાકદી કોઇ અપેક્ષા રહે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની ભક્તિ થાય
....એ પવિત્રરાહ મળે પરમાત્માની કૃપાએ,જ્યાં સમયને પ્રેમથી પકડીને ચલાય.
જીવનમાં થઈ રહેલકર્મ એજ રાહ આપે,જે સમયની સાથે દેહને લઈજાય
મળેલ દેહપર પ્રભુની પાવન કૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી ધરમાં પુંજન કરાય
પ્રેમથી ભગવાનને વંદનકરતા જીવથી,કૃપા નિખાલસ પ્રેમથી પકડાઇ જાય
જીવને મળેલ માનવદેહને સમયે,મુત્યુ મળતા પ્રભુકૃપાએ મુક્તિ મળી જાય
....એ પવિત્રરાહ મળે પરમાત્માની કૃપાએ,જ્યાં સમયને પ્રેમથી પકડીને ચલાય.
કર્મનો સંબંધ જીવનાદેહને અવનીપર,ના કોઇ દેહથી કદી છટકાઇ જવાય
પ્રભુની નિખાલસ ભાવનાથી પુંજાકરતા,પ્રભુનોપ્રેમ દેહને શાંંતિ આપી જાય
અવનીપર કળીયુગ સતયુગ અને ભુતકાળ,એજ કુદરતની લીલા જ કહેવાય
પવિત્રરાહે જીવન જીવવા મોહમાયાને દુરરાખતા,પ્રભુનો પાવનપ્રેમ મેળવાય
....એ પવિત્રરાહ મળે પરમાત્માની કૃપાએ,જ્યાં સમયને પ્રેમથી પકડીને ચલાય.
###############################################################

 

 

June 4th 2021

ભજન અને ભક્તિ

###Hanuman Bhajan - જય જય બજરંગ બલી###.

            .ભજન અને ભક્તિ

તાઃ૪/૬/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રકૃપા મળે પ્રભુના દેહની,જે મળેલદેહના જીવને શાંન્તિ આપી જાય
શ્રધ્ધારાખીને જીવનમાં ભજન કરતા,પરમાત્મા કૃપાએ પવિત્ર ભક્તિ થાય
....એ હિંદુ ધર્મના માનવદેહપર પાવનકૃપા થતા,જીવનમા પવિતરાહ મળતી જાય.
પવિત્રપરમાત્માએ જન્મથીદેહ લીધા ભારતમાં,જે શ્રધ્ધાથી ભક્તિએ પુંજાય
હિંદુધર્મએ પવિત્રધર્મ છે જગતમાં,જે ભજન અને ભક્તિ સંગે મંદીર જવાય
અનેકદેહ લીધા ભગવાને ભુમીપર,એ માનવદેહપર કૃપાકરતા સુખમળીજાય
એ અદભુતકૃપા પરમાત્માની ભારતદેશપર,જે જગતમાં પવિત્રદેશ કરી જાય
....એ હિંદુ ધર્મના માનવદેહપર પાવનકૃપા થતા,જીવનમા પવિતરાહ મળતી જાય.
જીવને મળેલદેહને કૃપાએ પવિત્રરાહમળે,જે જીવનમાં પરમાત્માની કૃપાથાય
પવિત્રભાવનાથી ઘરમાંજ ભક્તિકરતા,જીવનમાં પ્રભુનીકૃપાનો અનુભવ થાય
જીવને ગતજન્મના કર્મથી દેહ મળે,જે જીવને જન્મ મળતા કર્મ આપી જાય
પવિત્રપ્રેમ પ્રભુકૃપાએ મળે દેહને,જે ભજનભક્તિથી જીવને મુક્તિ આપીજાય
....એ હિંદુ ધર્મના માનવદેહપર પાવનકૃપા થતા,જીવનમા પવિતરાહ મળતી જાય.
@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@@
June 3rd 2021

સમયની સાંકળ

###  મંત્ર - વિકિપીડિયા###

.           .સમયની સાંકળ 

તાઃ૩/૬/૨૦૨૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જગતમાં જીવને સંબધ થયેલકર્મનો,જે ં સમયસંગે જીવને દેહમળી જાય
માનવદેહ એ પ્રભુની કૃપાએ મળે,એ પ્રાણીપશુજાનવરથી બચાવી જાય
....એ લીલા અવનીપર પરમાત્માની,જે સમયની સાંકળની સમજણ આપી જાય.
અવનીપર આગમન થતા મળેલદેહને,જીવનમાં કર્મનો સંબંધ મળી જાય
માનવદેહને સમયસંગે ચાલતા,પ્રભુની કૃપાએ સવાર સાંજ રાત મેળવાય
ઉંમરનો સંબંધ જે બાણપણ જુવાની,અને અંતે દેહને ઘડપણ મળીજાય
આ પવિત્રકૃપા પ્રભુની મળેલદેહપરજે શ્રધ્ધાથી કરેલ ભક્તિથીજ સમજાય 
....એ લીલા અવનીપર પરમાત્માની,જે સમયની સાંકળની સમજણ આપી જાય.
સમયને પારખી મળેલદેહ કર્મકરે,જે અનેકતકલીફ આફતથી બચાવી જાય
હિંદુધર્મમાં પરમાત્માએ અનેકદેહન,જન્મથી ભારતને પવિત્ર દેશ કરી જાય
પ્રભુકૃપાએ જીવનમાં શાંંતિ મળતા,મળેલદેહથી અનેકદેહને મદદકરી જાય
મળેલ દેહની માનવતા ઓળખાય,એ પ્રભુના દેવદેવીના જન્મથી મેળવાય
....એ લીલા અવનીપર પરમાત્માની,જે સમયની સાંકળની સમજણ આપી જાય.
===============================================================
  
June 3rd 2021

પવિત્રકુળ

**💐 ગુરૂવાર સ્પેશ્યલ બેડા પાર કર દે જલિયાન જોગી🌷 જય શ્રી રામ જય #જલારામ બાપા 🌷🌷 જય #વિરબાઈ માતા 🌷 #💐 ગુરૂવાર સ્પેશ્યલ video manish sahita - ShareChat - Funny ...***

.          .પવિત્ર કુળ 

તાઃ૩/૬/૨૦૨૧          પ્રદીપ બ્રહ્મભટ્ટ 

વિરપુરગામમા ઠકકર કુળને પવિત્ર કરવા,સંત જલારામનો જન્મ થાય
પવિત્રશ્રધ્ધાએ ભક્તિકરતા ભુખ્યાને ભોજનદેવા,પ્રભુ સંકેત આપી જાય
....થઈ રહેલ કર્મની પરીક્ષા કરવા,પત્નિ વિરબાઇને સેવા કરવા માગી જાય.
શ્રધ્ધા રાખીને ભગવાનની ભક્તિ કરતા,જીવનમાં ના અપેક્ષાએ જીવાય
શ્રીરામનામની માળા જપતા,જીવને સરળરાહે જીવવા પ્રેરણા મળી જાય
ના કળીયુગની કોઇ માયાઅડે,કે નાકોઇજ મોહ સંગે આશા અડી જાય
કુળને પવિત્રકરવા પિતા પ્રધાન,અને માતા રાજબાઈથી જન્મ લઈ જાય
....થઈ રહેલ કર્મની પરીક્ષા કરવા,પત્નિ વિરબાઇને સેવા કરવા માગી જાય.
જીવને મળેલ માનવદેહનો સંબંધ,ગતજન્મના દેહના થયેલકર્મથી મેળવાય
જન્મ મળતા જલારામે પકડી પવિતરાહ,જે જીવનમાં પાવનકર્મથી દેખાય 
પરમપવિત્રજીવ હતો પત્નિ વિરબાઈનો,નાકોઇ અપેક્ષાથી મદદ કરી જાય
પવિત્રપ્રેમ જોવા પ્રભુ સંતથી પધારી,જલારામની પત્નિને સેવાએ લઈ જાય
....થઈ રહેલ કર્મની પરીક્ષા કરવા,પત્નિ વિરબાઇને સેવા કરવા માગી જાય.
============================================================

June 3rd 2021

કૃપા ભોલેનાથની

***સાંઈબાબાના આ અગિયાર વચનો… જીવનમાં કરશે બધી સમસ્યાનું નિવારણ, કોમેન્ટ કરો "જય સાઈનાથ" - Gujaratidayro***

.          .કૃપા ભોલેનાથની
તાઃ૩/૬/૨૦૨૧                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
પવિત્રધર્મની પ્રેરણા કરવા શ્રીભોલેનાથ,શધ્ધાસબુરી લઈને આવી જાય
પાથરી ગામમાં જન્મ લઈ શેરડી આવ્યા,જ્યાં દ્વારકામાઇનો કૃપા થાય
....શેરડી ગામમાં એ પવિત્ર ભક્ત થયા,જે મળેલ દેહના ધર્મને સમજાઈ જાય.
શંકરભગવાને પવિત્રદેહથી જન્મલીધો,એ પવિત્ર સંત સાંઇબાબા કહેવાય
ભારતનીભુમીને પવિત્રકરવા પધાર્યા,એ હિંદુમુસ્લીમને માનવદેહ કહીજાય
મળેલ માનવદેહ એ પરમાત્માની કૃપા,જે જીવનાદેહથી પવિત્રકર્મ કરાય
શ્રધ્ધા અનેસબુરીથી પવિત્રકૃપા મળૅ,ના ધર્મની કોઇ તકલીફ અડી જાય
...શેરડી ગામમાં એ પવિત્ર ભક્ત થયા,જે મળેલ દેહના ધર્મને સમજાઈ જાય.
પવિત્રભાવનાથી કર્મ કરતા મળેલદેહને,પ્રેરણા મળે જે માનવતા કહેવાય
ના ધર્મકર્મની સાંકળ અડે દેહને,જે સંતસાંઇની પવિત્રપ્રેરણાથી સમજાય
ૐ શ્રી સાંઇનાથાય નમઃથી પુંજન કરતા,શ્રધ્ધાસબુરીનો પવિત્રકૃપા થાય
પવિત્ર શ્રી ભોલેનાથની કૃપા માનવદેહ પર,જે સાંઇબાબાથી મળી જાય
...શેરડી ગામમાં એ પવિત્ર ભક્ત થયા,જે મળેલ દેહના ધર્મને સમજાઈ જાય.
#############################################################
« Previous PageNext Page »