May 5th 2021

પકડેલ પવિત્ર પ્રેમ

##July 2012 – "દાદીમા ની પોટલી"….##

.          .પકડેલ પવિત્ર પ્રેમ

તાઃ૫/૫/૨૦૨૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ    

મળેલ માનવદેહને સંબંધ સમયનો,જે જીવને પાવનરાહનો સંગાથ આપી જાય
કુદરતની આજ લીલા છે અવનીપર,એ અબજોવર્ષોથી મળેલદેહોને મળી જાય
....શ્રધ્ધારાખીને પરમાત્માને વંદન કરીને પુંજન કરતા,જીવને પવિત્રપ્રેમ મળતો થઈ જાય.
માનવદેહને સંબંધકર્મનો નાકદી કોઇ જીવથી.કે નાકોઇ અપેક્ષાથી કદી છટકાય
પરમાત્માનો પ્રેમમળે જીવનમાં,જ્યાં શ્રધ્ધારાખીને પરમાત્માની પુંજા પ્રેમથી કરાય
કુદરતની લીલાને જગતમાં કોઇથી નાતેડાય,કે દેખાવના કર્મથી કોઇથીના પકડાય
કર્મની કેડી એ કર્મનો સંબંધ દેહને,જે સમયસાથે મળેલદેહને પવિત્રરાહે લઈ જાય
....શ્રધ્ધારાખીને પરમાત્માને વંદન કરીને પુંજન કરતા,જીવને પવિત્રપ્રેમ મળતો થઈ જાય.
સમયને સમજી ચાલતા જીવનમાં નાતકલીફ અડીજાય,કે નાકોઇ માયા સ્પર્શી જાય
અનેકદેહનો સંબંધ જીવને ધરતીપર,જે પ્રાણી,પશુ,જાનવર કે માનવદેવથી મેળવાય
સમય નાપકડાય કોઇથી જગતમાં,કે નાકોઇ દેહથીકદી દુર રહેવાય એકૃપા કહેવાય
માનવદેહ એજ પરમાત્માનીલીલા જગતમાં,જે શ્રધ્ધાથીજીવતા દેહને મુક્તિઆપીજાય
....શ્રધ્ધારાખીને પરમાત્માને વંદન કરીને પુંજન કરતા,જીવને પવિત્રપ્રેમ મળતો થઈ જાય.
#######################################################################
May 5th 2021

સમયની સાથે રહેજે

//mercury transit in arise 25 april these seven signs will get benefit//

.          .સમયની સાથે રહેજે

તાઃ૫/૫/૨૦૨૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ     

જીવને જન્મ મળતા દેહ મળૅ,ઍ પરમાત્માની કૃપાએ જીવને મળી જાય
ગતજન્મના દેહથી થયેલ કર્મનો સંબંધ,જે અવનીપર આગમનથી દેખાય
....જગતમાં નાકોઇથી સમયને પકડાય,મળેલદેહને સમયની સાથે રહેવા કૃપા મેળવાય.
કુદરતની આ પાવનકૃપા કહેવાય,જે જીવને જન્મ મળતા અનુભવ થાય
જન્મ મળતા દેહને રાશી મળી જાય,એ કર્મની પાવનરાહજ આપી જાય
બુધવારના પવિત્રદીવસે રાશીનો સાથમળે,જે બુધ્ધદેવની પુંજા કરાવીજાય
ૐ બુમ બુધાય નમઃથી પુંજન કરતા,મળેલ દેહપર પાવનકૃપાય થઈ જાય
....જગતમાં નાકોઇથી સમયને પકડાય,મળેલદેહને સમયની સાથે રહેવા કૃપા મેળવાય.
જીવને મળેલદેહથી નાકદી સમયપકડાય,પણ પ્રભુકૃપાએ સમયને સચવાય
માનવદેહનો જન્મ મળતાજ ઉંમર મળી જાય,જે સમયની સાથે લઈ જાય
ધરતીપર સવારર્સાંજને નાકોઇપકડીશકે,જેસુર્યના આગમનવિદાયથી દેખાય
મળે પવિત્રકૃપા પ્રભુની ઘરમાં ભક્તિ કરતા,જીવને અંતે મુક્તિ મળી જાય 
....જગતમાં નાકોઇથી સમયને પકડાય,મળેલદેહને સમયની સાથે રહેવા કૃપા મેળવાય.
*******************************************************************
May 4th 2021

પવિત્ર સંતાન

#સહપરિવાર સાથે રહે છે અહીં ગણપતિ, વિશ્વનું એક માત્ર મંદિર, જાણો તેના વિશે - MT News Gujarati#

.            .પવિત્ર સંતાન

તાઃ૪/૫/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

ભારતદેશમાં જન્મ લીધો પરમાત્માએ,જે શંકર ભગવાનથી ઓળખાય
ભુમીને પવિત્ર કરવા ગંગાનદીને વહાવી,એ પવિત્રશક્તિશાળી કહેવાય
....એવા કૃપાળુ શંકર ભગવાનને,ભોલેનાથ કહેવાય સંગે શિવથીય એ ઓળખાય.
પવિત્રદેહથી જન્મ્યા જેમને હિમાલયની પુત્રી,પાર્વતી જીવનસંગીની થાય
પરમાત્માએ પવિત્રદેહથી ભારતની ધરતી,સંગે હિંદુધર્મને પવિત્રકરી જાય
પવિત્રકુળને આગળ લઈ જતા,અજબશક્તિશાળી શ્રીગણેશનો જન્મથાય
ગજાનંદ શ્રીગણેશના નામનીસાથે,તે ભાગ્યવિધાતા ગજાનંદ પણ કહેવાય
....એવા કૃપાળુ શંકર ભગવાનને,ભોલેનાથ કહેવાય સંગે શિવથીય એ ઓળખાય.
શંકરભગવાનને ૐ બંમબંમ ભોલે મહાદેવ,શિવલીંગપર દુધઅર્ચના કરાય
માતા પાર્વતીને ધુપદીપ કરી વંદન કરી, ભોલેનાથની પત્નિ તરીકે પુંજાય
પવિત્રસંતાન શ્રી ગણેશ જન્મ્યા,પછી કાર્તિકેય અને પુત્રીઅશોકસુંદરીથાય
હિંદુધ્ર્મમાં પવિત્ર કુળ શંકરપાર્વતીનુ કહેવાય,જે પ્રભુના દેહથી ઓળખાય
....એવા કૃપાળુ શંકર ભગવાનને,ભોલેનાથ કહેવાય સંગે શિવથીય એ ઓળખાય.
ગણપતિને સિધ્ધીવિનાયકથી વંદનકરાય,એ મળેલ દેહ પર કૃપા કરી જાય
માનવદેહને પવિત્રરાહમળે જીવનમાં,જ્યાંૐ ગંગણપતયે નમો નમઃથી પુંજાય
પવિત્રકુળને આગળ લઈ જવા,શ્રી ગણૅશ રિધ્ધી સિધ્ધીના પતિદેવ થઈજાય
માનવદેહ મળે અવનીપર,જે શ્રધ્ધાથી કરેલભક્તિથી જીવને મુક્તિ મળીજાય
....એવા કૃપાળુ શંકર ભગવાનને,ભોલેનાથ કહેવાય સંગે શિવથીય એ ઓળખાય.
****************************************************************
May 4th 2021

માબાપની કૃપા

***ભારતીય પિતા વિશે શ્રેષ્ઠ વસ્તુઓ શું છે? - Quora  

.          .માબાપની કૃપા

તાઃ૪/૫/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

સંતાનનો દેહ મળે માબાપના પ્રેમથી,જે અવનીપર દેહ આપી જાય
જીવને દેહ મળે કુટુંબમાં સંતાનથી,જે ગતજન્મે થયેલકર્મથી મેળવાય
....એ પવિત્રકૃપા પરમાત્માની જગતમાં,એ સમયને સમજીને જીવન જીવી જાય.
પ્રેમમળે જીવનમાં માબાપનો સંતાનને,જે જીવનની પવિત્રકેડીએ દેખાય
સંતાનને જન્મથી દેહ મળે,જે બાળપણ જુવાનીથી સંગાથ મળતો જાય
દેહને સમયસંગે ચાલતા જીવનમાં,સૌ પ્રથમ ભણતરનીરાહ પકડી ચલાય
મળે માબાપની પવિત્રકૃપા સંતાનને,જે પ્રભુનીકૃપા મેળવવા પુંજન કરાય
....એ પવિત્રકૃપા પરમાત્માની જગતમાં,એ સમયને સમજીને જીવન જીવી જાય.
માનવદેહના મગજને પ્રેરણા મળૅ ભણતરથી,જે અભ્યાસથીજ મળતો જાય
અવનીપર પવિત્રકૃપા પરમાત્માની,જે સવારસાંજ પ્રભુની પુંજાથી મળીજાય
શ્રધ્ધા રાખીને ભગવાનને વંદન કરતા,જીવનમાં પરમાત્માનો પ્રેમ મેળવાય
જીવના અવનીપરના જન્મમરણના સંબંધને,પ્રભુકૃપાથીજ મુક્તિ મળી જાય
....એ પવિત્રકૃપા પરમાત્માની જગતમાં,એ સમયને સમજીને જીવન જીવી જાય.
###############################################################

 

May 3rd 2021

પાર્વતીપતિ મહાદેવ

આ કારણે ભોળેનાથ કહેવાયા દેવોના દેવ 'મહાદેવ' - GSTV

            .પાર્વતીપતિ મહાદેવ

તાઃ૩/૫/૨૦૨૧                પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રરાહની આંગળી ચીંધે માનવદેહને,એ પરમપવિત્ર મહાદેવ કહેવાય.
જગતમાં સવાર પડતા શંકર ભગવાનની,પુંજા કરીને દેહથી વંદન કરાય
...ભારતદેશમાં પરમાત્મા અનેકદેહથી જન્મ્યા,જેમાં પાર્વતીપતિ પવિત્રકૃપાળુ કહેવાય.
દેહ લીધા પછી ભારતમાં પવિત્રગંગા વહાવી,જે પાણી અમૃત આપી જાય
માનવદેહના જીવને જન્મમરણનો સંબંધ છુટે, એ જીવને મુક્તિ મળી જાય
પરમકૄપાળુ પાર્વતીપતિ મહાદેવ છે,જે શ્રધ્ધાથી જીવોને દેહથી છોડી જાય
જીવનુ અવનીપરનુજ આગમન,એ ગતજન્મના દેહના કર્મથીજ મળતુ જાય 
...ભારતદેશમાં પરમાત્મા અનેકદેહથી જન્મ્યા,જેમાં પાર્વતીપતિ પવિત્રકૃપાળુ કહેવાય.
શંકર ભગવાનને પત્નિપાર્વતીનો પવિત્રપ્રેમ મળ્યો,જે કુળને આગળ લઈજાય
પવિત્રસંતાનો થયા જેમાં ગણપતિ,એ જગતમાં દેહના ભાગ્યવિધાતા કહેવાય
કાર્તિક એ બીજા સંતાન થયા જીવનમાં,અશોકસુંદરી એ પવિત્ર દીકરી થાય
હિંદુ ધર્મમાં પવિત્રશાન છે સંતાનની,જે સિધ્ધીવિનાયક ગણેશથી ઓળખાય
...ભારતદેશમાં પરમાત્મા અનેકદેહથી જન્મ્યા,જેમાં પાર્વતીપતિ પવિત્રકૃપાળુ કહેવાય.
+++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++++=

May 3rd 2021

मेरे भोलेबाबा

## 9 સંતાનોના પિતા હતા ભોલેનાથ, આવો જાણીએ બધા વિશે. - Suvichar Dhara##

.            .मेरे भोलेबाबा 

ताः३/५/२०२१                 प्रदीप ब्रह्मभट्ट 
   
परमात्माका प्रेम मीला मुझे जीवनमे,जो परमक्रुपाका अनुभव होगया है
मेरे परमक्रुपाळु श्री शंकर भगवान है,जो दर्शन करनेसे मील जाता है
...येही परम क्रुपाळु भगवान है,जीसे जीवनमें श्रध्धासे पुंजन करनेसे क्रुपा मीलती है
भोलेनाथके नामसे पुंजन करनेसे,जीवके देहपर सुखकाप्रेम हो जाता है
मानवदेहको ना कोई अपेक्षा रही,और ना कोइ मोहमाया मील जाती है
येही क्रुपा है मेरे प्यारे भोलेनाथकी,संगे माता पार्वतीकी क्रुपा मीलती है
समयके संग चलनेसे क्रुपा मील जाती है,ना कोइज अपेक्षा रहे जाती है
...येही परम क्रुपाळु भगवान है,जीसे जीवनमें श्रध्धासे पुंजन करनेसे क्रुपा मीलती है
शंकर भगवान शक्तिशाळी है,जो भारतमें पवित्रगंगा नदी वहाती करदी है
पवित्रनदी है जीसका पानी पीनेशे,जीवको जन्ममरणसे मुक्ति मीलजाती है
पावनक्रुपासे मानवदेहके जीवको शांंति मीलती है,जो पवित्रकर्म कराती है
भारतदेशको पवित्र कीया भोलेनाथने,जगतमें ना कोइज देहकी ताकात है
...येही परम क्रुपाळु भगवान है,जीसे जीवनमें श्रध्धासे पुंजन करनेसे क्रुपा मीलती है 
=================================================================
May 3rd 2021

મળી કૃપા

શિવરાત્રી પર ભગવાન ભોલેનાથ ને ચડાવો આ વસ્તુ, થશે ઇચ્છિત ફળ ની પ્રાપ્તિ - YouTube

.            .મળી કૃપા
 
તાઃ૩/૫/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

મળી પવિત્રકૃપા શ્રી ભોલેનાથની,જે હિંદુધર્મમાં શંકર ભગવાન કહેવાય
શ્રધ્ધાભાવનાથી તેમની ભક્તિ કરતા,ભક્તોને જીવનમાં કૃપા મળી જાય
....એવા વ્હાલા માતા પાર્વતીના પતિદેવ કહેવાય,જે ભક્તિથી કૃપા આપી જાય.
પરમ પવિત્ર શંકર ભગવાન છે,જે ૐ બમ બમ ભોલે મહાદેવથી પુંજાય
પિતા હિમાલયની દીકરી પાર્વતી,એ શંકરભગવાનની પત્નિથી ઓળખાય
પરમાત્માએ દેહ લીધા જન્મથી,જે ભારતદેશને જગતમાં પવિત્ર કરી જાય
પવિત્ર સંતાન થયા માબાપના,જે ગણપતિ,કાર્તિક,અશોક સુંદરી કહેવાય
....એવા વ્હાલા માતા પાર્વતીના પતિદેવ કહેવાય,જે ભક્તિથી કૃપા આપી જાય.
પવિત્ર શક્તિશાળી સંતાન થયા છે,ગણપતિને વિધ્નવિનાયકથી ઓળખાય
જગતમાંએ ભાગ્યવિધાતા કહેવાય,જે મળેલ માનવદેહનુ ભાગ્ય સુધારી જાય
હરહર મહાદેવથી શંકરભગવાનને વંદનકરતા,માતાપાર્વતીનીસંગેકૃપા મેળવાય
અજબકૃપાળુ શંકર ભગવાન છે,શીવલીંગ પર દુધ અર્ચના કરી વંદન કરાય
....એવા વ્હાલા માતા પાર્વતીના પતિદેવ કહેવાય,જે ભક્તિથી કૃપા આપી જાય.
###############################################################

     

May 2nd 2021

જલાની જ્યોત

##પુજ્ય શ્રી જલારામ બાપા નો ઈતિહાસ : વીરપુર - Patel News##
.           .જલાની જ્યોત

તાઃ૨/૫/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

વિરપુરના એ વૈરાગી કહેવાય,સંગે પત્નિ વિરબાઈના પતિદેવ કહેવાય
એવા પરમાત્માના એ લાડલા થાય,જે ભુખ્યાને ભોજન એઆપી જાય
....એવા પવિત્ર ભક્તિશાળી ભારતમાં,વિરપુરના વ્હાલા જલારામ કહેવાય.
પરમાત્માએ આંગળી ચીંધી જીવનમાં,જે ભક્તોને અનાજ અપાવી જાય
વિરપુરમાં પવિત્ર ભક્ત જલારામ થયાં,સંગે પત્નિ વિરબાઈ આવી જાય
માગણીમોહને દુર રાખીને જીવતા,દુકાન ચલાવી ગ્રાહકને ખુશ કરીજાય
એ ભગવાનના વ્હાલા સંત થયા,જે જીવનમાં પવિત્રકર્મ કરી ખુશ થાય 
....એવા પવિત્ર ભક્તિશાળી ભારતમાં,વિરપુરના વ્હાલા જલારામ કહેવાય.
પ્રેરણા પરમાત્માએ કરી જીવનમાં,જે માનવદેહને પાવનકર્મથીજ સમજાય
જીવનમાં ના કોઇજ અપેક્ષા રહીજાય,પત્નિ વિરબાઈનો સંગાથમળી જાય
કુદરતની આકૃપા ભારતદેશમાં,જે પરમાત્મા અનેકદેહથી ભક્તિએ પ્રેરીજાય
મળેલ માનવદેહના જીવને અંતે મુક્તિ મળી જાય,જે જન્મમરણ છોડીજાય
....એવા પવિત્ર ભક્તિશાળી ભારતમાં,વિરપુરના વ્હાલા જલારામ કહેવાય.
***********************************************************
May 2nd 2021

સમયની સમજ

**જીવનની તમામ બાધાઓ દુર કરશે વેદમાતા ગાયત્રીનો આ મંત્રજાપ - આ રીતે જાપ કરવાથી દુઃખ દુર થશે**
.           .સમયની સમજ

તાઃ૨/૫/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવને જન્મ મળતા માનવદેહ મળી જાય,એ પાવનકૃપા કહેવાય
કુદરતની આલીલા અવનીપર,જે દેહને સમયની સમજ આપીજાય
....સુર્યદેવના આગમનથી પ્રભાત મળે દેહને,સુર્યાસ્ત થતા રાત્રી મળી જાય.
જીવને સંબંધ છે ગતજન્મના કર્મથી,ના કોઇથીય સમયને છોડાય
માગણી મોહ એ કળીયુગની ચાદર,જે મળેલદેહને ઓઢીને ચલાય
કર્મનો સંબંધ જીવને જે અવનીપર,આવનજાવનથી સમજાઈ જાય
નાકોઇજ જીવથી છટકાય,એ પ્રભુનોદેહ કે માનવીનો દેહ કહેવાય
....સુર્યદેવના આગમનથી પ્રભાત મળે દેહને,સુર્યાસ્ત થતા રાત્રી મળી જાય.
મળેલમાનવદેહને સમજણનો સંગાથમળે,જે સમયસંગે દેહને લઈજાય
ભણતર ચણતર એ ઉંમરથી મળે,જે જીવનાદેહને પાવનરાહે લઈજાય
દેહપર પરમાત્માની કૃપા થાય,જ્યાં શ્રધ્ધારાખીને વંદનકરી પુંજા થાય
જીવનાદેહને ના કોઇ અપેક્ષા રહે જીવનમાં,કે નાકોઇમોહ અડી જાય
....સુર્યદેવના આગમનથી પ્રભાત મળે દેહને,સુર્યાસ્ત થતા રાત્રી મળી જાય.
###########################################################
May 2nd 2021

પવિત્રપ્રેમ મળે

**હનુમાન જયંતિ પર આ એક કામ કરી લો, બધા દુઃખ થઇ જશે દૂર અને પ્રભુનો રહેશે આશીર્વાદ | vastu tips on hanuman jayanti**

.          .પવિત્રપ્રેમ મળે 

તાઃ૨/૫/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ
      
અજબશક્તિશાળી હિંદુ ધર્મમાં,જે ભારતમાં પવનપુત્રથી ઓળખાય
પવિત્ર ભાવનાથી દેહમળ્યો,જે શ્રીરામને મદદકરી રાવણને મારીજાય
....એ અંજનીપુત્ર હનુમાન,જે હીંંદુ ધર્મમાં બજરંગબલી હનુમાન કહેવાય
પરમાત્માએ દેહ લીધો અયોધ્યામાં,જે સમયે શ્રીરામ લક્ષ્મણ કહેવાય
શ્રીરામના પત્નિ સીતા કહેવાય,જેને લંકાનારાજા રાવણ ઊઠાવી જાય
જંગલમાં મુકી દીધા સીતાજીને લાવીને,જે હનુમાન ઉડીને શોધી જાય
પ્રભુશ્રીરામ અને ભાઈ લક્ષ્મણને,ઉડીનેલાવ્યા જ્યાં સીતાજી મળી જાય
....એ અંજનીપુત્ર હનુમાન,જે હીંંદુ ધર્મમાં બજરંગબલી હનુમાન કહેવાય
શ્રીરામની કૃપાએ અંજનીપુત્ર મહાવીરથયા,જે રામના ભક્ત થઈ જાય
આકાશમાં ઉડીનેમદદકરી રામને,જગતમાં અજબશક્તિશાળી કહેવાય
મળેલદેહને પાવનકર્મનો સંગાથ મળે,જે ભક્તોનો પવિત્રપ્રેમથી દેખાય
પરમકૃપાળુ શ્રી રામના ભકત,જે ૐ હં હનુમંતે નમો નમઃથીજ પુંજાય
....એ અંજનીપુત્ર હનુમાન,જે હીંંદુ ધર્મમાં બજરંગબલી હનુમાન કહેવાય
###########################################################
« Previous PageNext Page »