June 25th 2021

દોડીને આવજો

 @@@Do not kepp such idol of Devi laxmi in home otherwise money will lost@@@
.           દોડીને આવજો

તાઃ૨૫/૬/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ     

જીવનમાં પવિતપ્રેમ પકડીને કલમપ્રેમીઓ,હ્યુસ્ટનમાં દોડીને આવજો
કલમની પાવનરાહમળી માતા સરસ્વતીનીકૃપાએ,જે કલમથી દેખાય
....કલમની પવિત્રપ્રેરણાથી ગુજરાતથી,હ્યુસ્ટન આવી કલમપ્રેમ આપી જાય.
નાકોઇજ અપેક્ષા રાખે જીવનમાં,પવિત્રરાહથી જીવનમાં કર્મ કરી જાય 
પરમાત્માની પવિત્રકૃપા મળેદેહને,જે સમયસાથે ચાલવાની પ્રેરણા થાય
માતાની પાવનકૃપા મળી કલમપ્રેમીને,જે અનેક રચનાથી સૌને દેખાય
તમને પ્રેરણા મળે જીવનમાં,તોસમયલઈ દોડી આવજો જ્યાં કૃપાથાય
....કલમની પવિત્રપ્રેરણાથી ગુજરાતથી,હ્યુસ્ટન આવી કલમપ્રેમ આપી જાય.
મળેલ માનવદેહને શ્રધ્ધારાખીને જીવતા,અનેક પવિત્રરાહે જીવન જીવાય
હિંદુ ધર્મમાં પવિત્રકૃપા પરમાત્માની મળે,જે જીવનમાં શ્રધ્ધાથી મેળવાય
કલમની પવિત્રકૃપા મળે સરસ્વતીમાતાની,એ પ્રેમીઓને પ્રેરણાઆપીજાય
નાકોઇઅપેક્ષા કેઆશારાખે જીવનમાં,જે પવિત્રપ્રેમથી પ્રેમીઓ મળી જાય
....કલમની પવિત્રપ્રેરણાથી ગુજરાતથી,હ્યુસ્ટન આવી કલમપ્રેમ આપી જાય.
#############################################################

	
June 24th 2021

પવિત્રરાહ મળી

**લક્ષ્મીજીની અપાર કૃપા વરસાવતી અપરા એકાદશી | apara ekadashi vrat Laxmi Ji**
.          .પવિત્રરાહ મળી

તાઃ૨૪/૬/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમાત્માની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
જીવને દેહમળે અવનીપર,જે સમયસંગે દેહને કર્મનોસંગાથઆપીજાય
....જીવને ગતજન્મે મળેલદેહના કર્મનો સંગાથ મળે,જે જન્મમરણ આપી જાય.
અનેકદેહનો સંબંધ જીવને અવનીપર,એ મળેલ દેહથી જીવને દેખાય
જગતપર મળેલ માનવદેહને સમજાય,જ્યાં પ્રભુનીપાવનકૃપા થઈજાય
જગતપર જીવને અનેકદેહથી સંબંધ છે,જે સમયે દેહમળતા સમજાય
કુદરતની આ લીલાજ જગતપર,ના કોઇજ દેહથી અવનીપર છટકાય 
....જીવને ગતજન્મે મળેલદેહના કર્મનો સંગાથ મળે,જે જન્મમરણ આપી જાય.
પવિત્રપ્રેમ મળે જીવનમાં મળેલદેહના કર્મથી,જે પવિત્રરાહ આપીજાય
જીવને મળેલ દેહપર પ્રભુની કૃપા થાય,એ શ્રધ્ધાથી પુંજા કરાવીજાય
અનેકદેહથી પરમાત્માએ જન્મલીધો ભારતમાં,જે દેશપવિત્ર કરી જાય
મળેલદેહથી શ્રધ્ધા ભાવનાથી ઘરમાં,ધુપદીપ પ્રગટાવી પુંજનપણકરાય 
....જીવને ગતજન્મે મળેલદેહના કર્મનો સંગાથ મળે,જે જન્મમરણ આપી જાય.
==============================================================
        
June 24th 2021

શ્રધ્ધાથી વંદન

***જાણો નમસ્કાર એટલે શું અને તેનું મહત્વ - Suvichar Dhara***
.           .શ્રધ્ધાથી વંદન

તાઃ૨૪/૬/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમકૃપાળુ પરમાત્માજ જગતમાં,જે મળેલદેહપર પવિત્રકૃપા કરી જાય
સમયની સાથે ચાલતા માનવદેહને,જીવનમાં પ્રભુકૃપાનો અનુભવ થાય
...અજબકૃપાળુ પરમાત્મા અવનીપર,જે માનવદેહથી શ્રધ્ધાએ કૃપા મેળવાય.
અવનીપર પ્રભુની પવિત્રકૃપા,જે જીવને ગતજન્મે થયેલકર્મથી મળીજાય
અનેકદેહનો સંબંધ જીવને,જે પશુપક્ષીજાનવર અને માનવીથી સમજાય
માનવદેહને સમયે સમજણ મળી જાય,જે જીવનમાં ઉંમરથીજ મેળવાય
શ્રધ્ધારાખીને ઘરમાં પ્રભુનીપુંજા,ધુપદીપ પ્રગટાવી વંદનકરી ભજન કરાય
...અજબકૃપાળુ પરમાત્મા અવનીપર,જે માનવદેહથી શ્રધ્ધાએ કૃપા મેળવાય.
હિંદુધર્મમાંસવારમાં સુર્યદેવને,અર્ચનાથી ૐ હ્રીમ સુર્યાયનમઃથી વંદનથાય
પવિત્રકૃપા મળે માનવદેહને જીવનમાં,સંગે પવનદેવની કૃપાપણ થઈજાય
વરસાદનુ આગમન થતા સમયે,મેઘરાજા ખમૈયા કરો મહારાજથી પુંજાય
આપ્રાર્થનાથી સુર્યદેવ,પવનદેવ અને મેઘરાજાની કૃપા અવનીપર થઈજાય
...અજબકૃપાળુ પરમાત્મા અવનીપર,જે માનવદેહથી શ્રધ્ધાએ કૃપા મેળવાય.
###########################################################
June 23rd 2021

મળે પ્રભુનીકૃપા

++ગુરુવારે કરો આ સરળ કામ, વધશે આવક, બની રહેશે પ્રભુ શ્રી હરિ અને લક્ષ્મીની  કૃપા. |++
.          .મળે પ્રભુનીકૃપા
 
તાઃ૨૩/૬/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ 

જીવને અવનીપર માનવદેહ મળે,જે પરમાત્માની પવિત્રકૃપાજ કહેવાય
જન્મે મળેલ દેહને જીવનમાં,સમજણનો સંગાથ મળે જે કર્મથી દેખાય
.....એ અદભુતલીલા પ્રભુની જગતપર,જે પવિત્રકર્મથી મળેલદેહને પ્રેરી જાય.
અવનીપર અનેકદેહનો સંબંધ જીવને,જે જન્મ મળતાજ દેહને સમજાય
મળેલદેહને હિંદુધર્મમાં જન્મમળતા,પરમાત્મા અનેકદેહથી કૃપા કરીજાય
ભારતદેશમાં પ્રભુએ અનેકદેહથી જન્મલીધો,જે પરમાત્માનો પ્રેમકહેવાય
શ્રધ્ધા રાખીને પરમાત્માની પુંજા કરતા,મળેલ દેહ પર પ્રભુની કૃપાથાય
.....એ અદભુતલીલા પ્રભુની જગતપર,જે પવિત્રકર્મથી મળેલદેહને પ્રેરી જાય.
મળેલ માનવદેહને પ્રભુની પાવનકૃપા મળે,એજ જીવને દેહથી સમજાય
અવનીપરનુ આગમન એગતજન્મે,મળેલદેહના કર્મથી જીવને મળી જાય
કુદરતની આ પવિત્રલીલા જગતમાં,જે ધર્મકર્મથી સમય સાથે લઈ જાય
પવિત્રપ્રેમથી શ્રધ્ધારાખીને ઘરમાં પુંજાથાય,જીવનમાં નાઉંમર અડી જાય
.....એ અદભુતલીલા પ્રભુની જગતપર,જે પવિત્રકર્મથી મળેલદેહને પ્રેરી જાય. 
#############################################################
June 22nd 2021

શ્રધ્ધાભક્તિ પ્રેમ

**મનમાં ક્રોધ રાખી ભોળાનાથની ભક્તિ કરવાની ક્યારેય ન કરો ભુલ, મળશે આ સજા - GSTV**
.         .શ્રધ્ધાભક્તિ પ્રેમ 

તાઃ૨૨/૬/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ    

જગતપર પરમાત્માની પવિત્રકૃપા,જે જીવને અવનીપર દેહથી દેખાય 
ગત જન્મનો સંબંધ જીવનેમળે,એ સમયે દેહમળતા જીવને સમજાય
...આ અદભુતલીલા પરમાત્માની,મળેલ માનવદેહને પવિત્રરાહ આપી જાય.
કુદરતની પવિત્રકૃપા હિંદુ ધર્મમાં,જે ભારતમાં દેહથી જન્મ લઈ જાય
પ્રભુના પવિત્રદેહની શ્રધ્ધાથી પ્રાર્થના કરતા,મળેલ દેહપર કૃપા થાય
ભારતદેશમાં પ્રભુએ અનેકદેહથી જન્મ લઈ,ધરતીને પવિત્ર કરી જાય
મળેલ માનવદેહને જીવનમાં,પ્રભુનીકૃપા મેળવવા શ્રધ્ધાથી ભક્તિથાય
...આ અદભુતલીલા પરમાત્માની,મળેલ માનવદેહને પવિત્રરાહ આપી જાય.
કળીયુગમાં પવિત્રભાવનાથી પુંજાકરવા,ઘરમાંજ ધુપદીપથીજ પુંજાથાય
મળેલદેહને સમયનીસાથે ચાલવા,પરમાત્માની કૃપાએ પ્રેરણા મેળવાય
પવિત્રદેવ અને દેવીઓથી પરમાત્માએ,દેહલઈ માનવદેહપર કૃપા કરી
પવિત્ર ધર્મને સમજીને ચાલતા જીવનમાં,પ્રભુના નામની માળા જપાય
...આ અદભુતલીલા પરમાત્માની,મળેલ માનવદેહને પવિત્રરાહ આપી જાય.
############################################################
June 22nd 2021

પવિત્રકૃપા પરમાત્માની

++આ 6 કામ કરવાથી જીવનમાં આવશે સુખ-સમૃદ્ધિ, દરેક પરેશાની થઇ જશે દુર |  Happiness will come in life by doing these 6 works, every trouble will be  removed++
.         .પવિત્રકૃપા પરમાત્માની

તાઃ૨૨/૬/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ  
   
જીવને જન્મમળે માનવદેહનો,જ્યાં જીવથી પરમાત્માની પવિત્રકૃપા મેળવાય
જગતપર અનેકદેહથી જીવનુ આગમનથાય,મળે માનવદેહ એ કૃપા કહેવાય
...પરમકૃપાળુ અને શક્તિશાળી પરમાત્મા જગતપર,જે દેહને પાવનરાહ આપી જાય.
જીવને ગતજન્મે થયેલ કર્મનો સંબંધ છે,જે અવનીપર સમયે દેહ મળી જાય
નાકોઇજ જીવથી છટકાયકર્મથી જગતમાં,એજ અદભુતલીલા પ્રભુની કહેવાય 
મળૅલદેહને પવિત્ર કર્મની કેડી મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધા રાખીને પુંજા કરાય
અવનીપર અનેકદેહથી પરમાત્મા ભારતદેશમાં,જન્મલઈને ભુમીપવિત્ર કરીજાય
...પરમકૃપાળુ અને શક્તિશાળી પરમાત્મા જગતપર,જે દેહને પાવનરાહ આપી જાય.
પરમાત્માએ અનેક દેહથી જન્મલીધા,જે હિંદુધર્મને દુનીયામાં પવિત્ર કરી જાય
શ્રધ્ધારાખીને ધુપદીપ કરીને વંદનકરતા,પરમાત્માએ લીધેલદેહથી કૃપામેળવાય
આંગણે આવી પવિત્રકૃપા મળે માનવદેહને,જે જીવનમાં અનંતપ્રેમ મળી જાય
કુદરતની આ અદભુતલીલા દુનીયામાં,જે મળેલદેહ થઈ રહેલકર્મથીજ સમજાય
...પરમકૃપાળુ અને શક્તિશાળી પરમાત્મા જગતપર,જે દેહને પાવનરાહ આપી જાય.
==================================================================
June 21st 2021

જન્મદીવસની જ્યોત

 ###આ છબીમાં ઑલ્ટ એટ્રિબ્યુટ ખાલી છે, તેનું ફાઇલ નામ image-4.png છે### 
.            .જન્મદીવસની જ્યોત

તાઃ૨૧/૬/૨૦૨૧  (Happy Birth Day) પ્રદીપ બ્રહ્મભટ્ટ   

આજના આ પવિત્રદીવસે મળ્યો પ્રેમ,માબાપનો વ્હાલી હિમાને જીવનમાં
મળેલ દેહ પર પ્રભુની પવિત્રકૃપા થઈ,જે મારા દીકરા રવિની પત્ની થઈ
...આજના આ પવિત્રદીવસે અમારા પરિવારમાં,ચીં હીમાને હેપ્પી બર્થડે કહેવાય. 
અમારા વ્હાલા દીકરાના જીવનમાં મદદકરતા,પરમાત્માની કૃપા મળી જાય 
સમયની સાથે ચાલતા વ્હાલી હિમાપર,માતા સરસ્વતીની પવિત્રકૃપા થાય
રવિ અને હિમાને પવિત્ર આશિર્વાદજ મળતા,જીવનમાં ભણતરને સચવાય
મળેકૃપા લક્ષ્મીમાતાની જે અદભુત લાયકાતથી,પરમશાંંતિએ જીવન જીવાય
...આજના આ પવિત્રદીવસે અમારા પરિવારમાં,ચીં હીમાને હેપ્પી બર્થડે કહેવાય.
વ્હાલી હિમાએ સમયે બે દીકરાને જન્મ આપ્યો,જે વિર અને વેદ કહેવાય
ખુબજ પ્રેમાળ અને લાડલા છે,જે ભણતરની રાહે સમયની સાથે ચાલીજાય
દાદાદાદીને દોડીને વ્હાલકરવા,મંદીરમા જઈને જયજલારામ પણ બોલીજાય
એવુ પવિત્રકુળ આગળ વધીરહ્યુ છે,જે પવિત્રપ્રેમનીગંગા જીવનમા વહીજાય
...આજના આ પવિત્રદીવસે અમારા પરિવારમાં,ચીં હીમાને હેપ્પી બર્થડે કહેવાય.
##################################################################
    અમારા લાડલા દીકરા ચી.રવિની પત્નિ ચી.હિમાને આજે તેના જન્મદીવસ 
નિમિત્તે રવિના પપ્પા અને મમ્મી અને બહેન દીપલ તરફથી Happy Birthday
સહિત જય જલારામ.
  લી.પપ્પા પ્રદીપ અને મમ્મી રમા તરફથી જન્મ દીવસની શુભેચ્છા.તાઃ૨૧/૬/૨૦૨૧ 
                                                       (સોમવાર)  
##################################################################
 




June 20th 2021

મળેલ દેહ

**જાણો ગીતાસારના માધ્યમથી આત્મા અને મોક્ષ એટલે શું? - Suvichar Dhara**
.            .મળેલ દેહ

તાઃ૨૦/૬/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અવનીપર અનેકદેહથી જીવનુ આગમન થાય,જે સમયે દેહને દેખાય
પાવનકૃપા પરમાત્માની જગતપર,એ મળેલ દેહના કર્મથી અનુભવાય
....માનવદેહ મળે અવનીપર,એ ગતજન્મના દેહથી થયેલ કર્મથી મેળવાય.
અનેકદેહનો સંબંધ છે જગતમાં,ફક્ત માનવદેહનેજ જીવનમાં સમજાય
પરમાત્મા પવિત્રકૃપાએ અનેકદેહથી,ભારતની ભુમીપર જન્મ લઈ જાય
બીજા અનેકદેહ મળે જીવને અવનીપર,જે પ્રાણીપશુ જાનવર કહેવાય
ના કોઇજ દેહના સંબંધની ઓળખાણ પડૅ,ના સત્કર્મની સમજણથાય
....માનવદેહ મળે અવનીપર,એ ગતજન્મના દેહથી થયેલ કર્મથી મેળવાય.
પ્રભુના દેહથી ભારતમાંજ જન્મ લઈ,જગતપરના માનવ દેહને પ્રેરી જાય
પવિત્રકર્મથી પ્રેરણાકરી માનવદેહને,જે સમજણથી કુળનેઆગળ લઈજાય
માનવદેહને જીવનમાં પવિત્રરાહ મળે,જ્યાં શ્રધ્ધારાખી પ્રભુનીપુંજા કરાય
ઉજવળરાહે જીવન જીવતા મળેલદેહપર,પ્રભુની પવિત્ર કૃપાય અનુભવાય
....માનવદેહ મળે અવનીપર,એ ગતજન્મના દેહથી થયેલ કર્મથી મેળવાય.
***********************************************************

	
June 19th 2021

અંજનીસુત

***અષ્ટ સિદ્ધિ નવ નિધિ કે દાતા – SATVA***

.           .અંજનીસુત

તાઃ૧૯/૬/૨૦૨૧          પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્ર શક્તિશાળી સંતાન ભારતદેહમાં,જન્મ લીધો માતા અંજનીથી
કૃપામળી પરમાત્માની જીવનમાં,જે પવિત્ર પ્રેમાળ પવનદેવના સંતાન
...ભારતની ધરતીપર શક્તિશાળી ભક્ત,શ્રીરામને જીવનમાં મદદ કરી જાય.
પવનદેવની પરમકૃપા અંજનીબેનપર,જે મહાવીર હનુમાનથી જન્મીજાય
પવિત્રપ્રેમ મળ્યો પ્રભુ શ્રીરામનો,જે હનુમાનજીથી જીવનમાં મદદ થાય
આકાશમાં ઉડીને શ્રીરામના ભાઈ લક્ષ્મણની,બેહોશીથી બચાવવાજાય
સંજીવની વટીને લઈને આવવા માટે,વિશાળ પર્વતને ઉડીને લાવીજાય
...ભારતની ધરતીપર શક્તિશાળી ભક્ત,શ્રીરામને જીવનમાં મદદ કરી જાય.
શ્રીરામને પવિત્રમદદ કરવા ધરતીપર જન્મ્યા,જે શક્તિશાળી ભક્ત થાય
સમયની સાથેજ ચાલતા હનુમાનને,માબાપનીકૃપા મળતા જીવન જીવાય
પવિત્રરાહે જીવવા પરમાત્માની કૃપામળે,જેઅંજનીસુતની કૃપાએ સમજાય
શ્રીરામના પત્નિને પાછા લાવવા,રાજારાવણને મારીને લંકાને બાળી જાય
...ભારતની ધરતીપર શક્તિશાળી ભક્ત,શ્રીરામને જીવનમાં મદદ કરી જાય.
###########################################################
June 18th 2021

સરળરાહ જીવનમાં

પૈસાની તંગી દૂર કરવા માટે આજે જ કરો આ સરળ ઉપાય.... જીવનમાં એટલા પૈસા પ્રાપ્ત થશે કે પૈસા ગણવાનું મશીન રાખવા પડશે
.         સરળરાહ જીવનમાં

તાઃ૧૮/૬/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ 
 
જીવનમાં પવિત્રરાહની જ્યોત પકડવા,પરમાત્માની પુંજા કરવી
મળેલદેહને અવનીપર કર્મનોસંબંધ,કૃપાએ દેહનેરાહ મળી જાય
....ભક્તિ અને ભજનથી કૃપા મળે,જે જીવનને સરળરાહે લઈ જાય.
મળેલદેહને સમય સાથે ચાલવા,પવિત્ર કૃપાજ મળે પરમાત્માની
શ્રધ્ધા રાખીને જીવનમાં કર્મકરતા પહેલા,ધુપદીપથી પુંજા કરાય
અનેકદેહનો સંબંધ અવનીપર જીવને,માનવદેહ એકૃપા કહેવાય
જન્મ મળતા પ્રેમ મળે માબાપનો,જે સંતાનને સુખ આપી જાય
....ભક્તિ અને ભજનથી કૃપા મળે,જે જીવનને સરળરાહે લઈ જાય.
અવનીપર દેહને સમયસાથે ચાલવા,સતયુગ કળીયુગથી સમજાય
ભારતની ધરતીને પવિત્ર કરી પ્રભુએ,જે અનેકદેહથી જન્મી જાય
શ્રધ્ધારાખીને પવિત્રદેહને વંદનકરતા,જીવન જીવતા સુખ મેળવાય
નાકોઇજ આશા કે અપેક્ષારાખતા,જીવનમાં પ્રભુનોપ્રેમ મળીજાય
....ભક્તિ અને ભજનથી કૃપા મળે,જે જીવનને સરળરાહે લઈ જાય.
*****************************************************
« Previous PageNext Page »