June 18th 2021

પ્રભુની કૃપા મળી

**ભોળાનાથ આ ઉપાયો થી થાય છે જલ્દી પ્રસન્ન, સોમવારે અજમાવવા થી જીવન ના તમામ દુખ થાય છે દૂર - મોજીલું ગુજરાત**

.          .પ્રભુની કૃપા મળી

તાઃ ૧૮/૬/૨૦૨૧            પ્રદીપ બ્રહ્મભટ્ટ   

શ્રધ્ધા રાખીને પવિત્ર ધર્મમાં ધુપદીપ કરી,ભગવાનની પુંજા કરાય
ઘરમાં મળેલદેહથી કરેલ ભક્તિએ,દેહપર પ્રભુની કૃપા મળી જાય
....પ્રભુના પ્રેમથી મળેલદેહના જીવને,સમયે અવનીપરથી મુક્તિ મેળવાય.
જીવને જન્મમળે અવનીપર સમયે,જે ગતજન્મના કર્મથી મળી જાય
શ્રધ્ધાથી પરમાત્માને વંદન કરતા,જીવનમાં અનંત શાંંતિ આપીજાય
ધુપદીપની સાથે વંદન કરીને,પ્રભુને પુંજા સંગે નામની માળા કરાય
એ પવિત્ર ભક્તિ ઘરમાંજ કરતા,પરિવાર પર પરમાત્માની કૃપાથાય
....પ્રભુના પ્રેમથી મળેલદેહના જીવને,સમયે અવનીપરથી મુક્તિ મેળવાય.
સમયની સાથે ચાલતાજ સવાર અને સાંજને,સમજીનેજ ધુપદીપ કરાય
પ્રભુની કૃપા એ પવિત્રશક્તિ જગતપર,જે જીવોને પ્રેરણા આપી જાય
અવનીપર જન્મમરણનો સંબંધ જીવને,એ ગતજન્મના કર્મથી મેળવાય
પરમાત્માની પવિત્રકૃપા જીવનાદેહપર,જ્યાં શ્ર્ધ્ધાથીજ પ્રભુનીપુંજાકરાય
....પ્રભુના પ્રેમથી મળેલદેહના જીવને,સમયે અવનીપરથી મુક્તિ મેળવાય.
##########################################################

	
June 18th 2021

કળીયુગની સાંકળ

**કળિયુગનો અંત થવાનું શરૂ થશે આ ઘરથી, 5000 વર્ષ પહેલા ખુદ ભગવાન કૃષ્ણ એ કહી  હતી આ વાત !**
.          .કળીયુગની સાંકળ

તાઃ૧૮/૬/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ 
   
જીવને સમયે જન્મ મળે અવનીપર,જે અનેકદેહના આગમનથી દેખાય
મળે માનવદેહ જીવને એ પરમાત્માનીકૃપા,જે સમજણથી જીવાડી જાય
....મળેલદેહને જીવનમાં પાવનરાહ મળે.જે કળીયુગની સાંકળથી બચાવી જાય.
જીવનમાં દેહને કર્મનો સંબંધ અવનીપર,પવિત્રરાહે પ્રભુકૃપાએજ સમજાય
કળીયુગના સમયે મળેલદેહને અનેક તકલીફો,જે કર્મની રાહે પકડી જાય
જગતપર મોહમાયાની સાંકળ ફરે,જે દેહનાકર્મથી મળેલદેહને સ્પર્શી જાય
ના કોઇજ માનવદેહથી છટકાય,એ અવનીપર કુદરતની કેડી જ કહેવાય 
....મળેલદેહને જીવનમાં પાવનરાહ મળે.જે કળીયુગની સાંકળથી બચાવી જાય.
કુદરતની આલીલા અવનીપર જે જીવને,સમયે સ્પર્શતાજ દેહ આપી જાય
નાકોઇજ જીવની તાકાત જગતપર,કે નાકોઇથી સમયથીદુર રહીને જીવાય
એ અદભુતલીલા અવનીપર સમયની,જે સતયુગ પછી કળીયુગ આવી જાય
મળેલદેહથી શ્રધ્ધા રાખી જીવનમાં,પરમાત્માની પવિત્રભક્તિ ઘરમાંજ કરાય
....મળેલદેહને જીવનમાં પાવનરાહ મળે.જે કળીયુગની સાંકળથી બચાવી જાય.
#############################################################

June 17th 2021

સાંઇબાબાનો પ્રેમ

 .         .સાંઇબાબાનો પ્રેમ

તાઃ૧૭/૬ /૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ   

શ્રધ્ધારાખીને પ્રાર્થના કરતા,વ્હાલા સાંઇબાબાનો પવિત્રપ્રેમ મેળવાય
મળેલ જીવનમાં ન કોઇ અપેક્ષા અડે,કે નાકોઇ માગણી પણ રખાય
....પવિત્ર પરમાત્માએ દેહ લીધો ભારતમાં,જે માનવદેહને પ્રેરણા આપી જાય.
પવિત્ર સાંઇબાબાએ આંગણીચીંધી દેહને,ના હિંદુમુસ્લીમથી દુર રહેવાય
માનવદેહને પવિત્રરાહે જીવન જીવવા,શ્રધ્ધા સબુરીથી પ્રભુની પુંજા થાય
પવિત્રરાહે આંગળીચીંધી મળેલદેહને,એ પરમાત્માએ લીધેલદેહથીમેળવાય
જીવનમાં શ્રધ્ધાથી ૐ શ્રી સાંઇનાથાય નમઃથી,પુંજાકરતા કૃપા મળીજાય 
....પવિત્ર પરમાત્માએ દેહ લીધો ભારતમાં,જે માનવદેહને પ્રેરણા આપી જાય.
જન્મલીધો પાર્થીવગામમાં સમયે શેરડીજાય,જયાંદ્વારકામાઇની મદદ થાય
આંગણી ચીંધી હિંદુમુસ્લીમ દેહને,જે જીવને જન્મ મળતા દેહને સમજાય
મળેલદેહને પવિત્રરાહે જીવન જીવવા,શ્ર્ધ્ધા સબુરીથી પ્રભુની પુંજા કરાય
એ જીવના દેહને અવનીપરથી વિદાય લેતા,પરમાત્મા મુક્તિ આપી જાય
....પવિત્ર પરમાત્માએ દેહ લીધો ભારતમાં,જે માનવદેહને પ્રેરણા આપી જાય.
##############################################################
June 17th 2021

પાવન ભક્તિ

***ભગવાન શિવના એક મંત્રનો જાપ કરવાથી તમારી મનોકામના થશે પૂર્ણ***
           .પાવન ભક્તિ   

તાઃ૧૭/૬/૨૦૨૧           પ્રદીપ બ્રહ્મભટ્ટ   
  
જીવને માનવદેહ મળે અવનીપર,એ પવિત્ર પાવનકૃપા પ્રભુની કહેવાય
સમય સમજીનેચાલતા પવિત્રધર્મથી,મળૅલદેહને પવિત્રભક્તિ મળી જાય
....એ પરમાત્માની કૃપાએ પાવન ભક્તિ થાય,જે જીવને સત્કર્મ આપી જાય.
પવિત્રરાહ મળે જીવનમાં મળેલદેહને,જ્યાં શ્રધ્ધા ભાવનાથી ભક્તિ કરાય
માનવદેહ એજ પરમાત્માની કૃપા જગતમાં,જે અનેક દેહથી બચાવી જાય
જીવનેસંબંધ ગતજન્મથી થયેલકર્મનો,એ અવનીપર આગમન આપી જાય
જગતમાં નાકોઇ જીવથી છટકાય,એજ લીલા આગમનવિદાયથી સમજાય 
....એ પરમાત્માની કૃપાએ પાવન ભક્તિ થાય,જે જીવને સત્કર્મ આપી જાય.
જીવનમાં ના કોઈની તાકાત છે,પણ પ્રભુ કૃપાએ ધુપદીપથી પુંજા કરાય
સમયે શ્રધ્ધાએ પરમાત્માના નામની માળા જપતા,પવિત્રકૃપા મળી જાય
જીવનમાં નાકોઇજ તકલીફ અડે,કે નાકોઇ અપેક્ષા જીવનમાં સ્પર્શી જાય
પવિત્રકૃપાજ મળે પરમાત્માએ લીધેલ દેહથી,જ્યાં શ્રધ્ધાથીજ પુંજન કરાય
....એ પરમાત્માની કૃપાએ પાવન ભક્તિ થાય,જે જીવને સત્કર્મ આપી જાય.
============================================================

           

 

June 16th 2021

શાંન્તિ મળે

ગાયત્રી મંત્રના 24 અક્ષરોના ઉચ્ચારણથી શરીર સ્પંદનના 24 સ્થાનો પર પ્રભાવ - Sanj Samachar

.             શાંન્તિ મળે

તાઃ૧૬/૬/૨૦૨૧             પ્રદીપ બ્રહ્મભટ્ટ    

ધુપદીપથી પુંજા કરતા હિંદુધર્મમાં,દેવ દેવીઓની પવિત્રકૃપા મળી જાય
મળેલ માનવદેહ પર પાવન કૃપા થતા,જીવનમાં દેહથી શાંંતિ મેળવાય 
...પરમાત્માએ અનેકદેહથી જન્મલીધા ભારતમાં,જે જગતમાં પવિત્રભુમી કહેવાય.
શ્રધ્ધારાખીને ઘરમાં પ્રભુનીપુંજા કરતા,જીવને મળેલદેહપર કૃપા થઈ જાય
પવિત્ર ભાવનાથી માતાને વંદન કરતા,ગાયત્રીમાતાની પવિત્રકૃપાપણ થાય
અજબશક્તિ છે પરમાત્માના દેહની,જે જીવનમાં પવિત્ર શાંંતિ આપીજાય
માનવદેહને સંબંધ પવિત્ર દેવતા દેવીઓનો,જે જીવને મુક્તિમાર્ગે દોરીજાય
...પરમાત્માએ અનેકદેહથી જન્મલીધા ભારતમાં,જે જગતમાં પવિત્રભુમી કહેવાય.
હિંદુધર્મમાં પરમાત્માની કૃપામેળવવા,અનેકપવિત્રમંત્રથી પ્રભુની પુંજા કરાય
મળે કૃપા જીવને મળેલ દેહને,જે જીવને જન્મ મરણથી મુક્તિ આપી જાય
માનવદેહના જીવનમાં સતકર્મના સંગાથથી,દેહને અનંત શાંંતિ મળી જાય
એ પાવનકૃપાની રાહમળે દેહને,જે મળેલદેહના જીવથી ભક્તિરાહ મેળવાય
...પરમાત્માએ અનેકદેહથી જન્મલીધા ભારતમાં,જે જગતમાં પવિત્રભુમી કહેવાય.
###############################################################
June 16th 2021

સમયની પકડ

**રાજકોટનો શરમજનક કિસ્સો: પૌત્રએ દાદા-દાદીને ધક્કો મારી કાઢી મૂક્યાં, વીડિયો જોઈને હેબતાઈ જશો | son beaten grand father and grand mother rajkot**

.           .સમયની પકડ

તાઃ૧૬/૬/૨૦૨૧  (ફાધર ડે)   પ્રદીપ બ્રહ્મભટ્ટ 

સમયની સાથે ચાલવા નાકોઇજ દેહથી,જીવનમાં ક્યારે કદીય છટકાય
જીવને મળેલ માનવદેહને અવનીપર,ઉંમરનો સાથ જીવનમાં મળી જાય 
...એ અદભુતલીલા પરમાત્માની દુનીયામાં,આ દેશમાંય નાકોઇથી દુર રહેવાય.
માબાપને પવિત્રપ્રેમથી જીવતા,જીવનમાં પ્રભુકૃપાએ સંતાન જન્મી જાય
સમયની સાથે ચાલતા દેહને સમયે,ઉંમરથી નાકદી કોઇથી દુર રહેવાય
આ દેશમાં ઉંમર વધતા દેહને ઘરડા કહેવાય,જેને સંતાન દુર રાખીજાય
ઘરડા ઘરમાં ઉંમર લાયક માબાપને,રાખીને સંતાન આનંદથી જીવીજાય 
...એ અદભુતલીલા પરમાત્માની દુનીયામાં,આ દેશમાંય નાકોઇથી દુર રહેવાય.
કળીયુગમાં આ દેશમાં ઘરડા માબાપને,ફાધરડે અને મધ્રરડે એજ મળાય
એજ પવિત્રદીવસ કહેવાય જે જન્મદીવસે,સંતાનની સવારથી રાહ જોવાય
આ દેશની ભાષામાં ઘરડાઘરને,સીનીયર સીટીજન હાઉસથીજ ઓળખાય
માબાપને અહીના જીવનમાં નાસંતાનનો પ્રેમ મળે,એ સમયથીજ સમજાય
...એ અદભુતલીલા પરમાત્માની દુનીયામાં,આ દેશમાંય નાકોઇથી દુર રહેવાય.
#############################################################


   

 

 

 

June 16th 2021

માતાનો પવિત્રપ્રેમ

## દિવાળી પર કરો આ અચૂક ઉપાય, બની રહેશે માતા લક્ષ્મીની કૃપા | Tips for Worshiping to Maa Lakshmi on Diwali - Gujarati Oneindia

.          .માતાનો પવિત્ર પ્રેમ 

તાઃ૧૬/૬/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

શ્રધ્ધાથી પુંજનકરી વંદન કરતા જીવનમાં,લક્ષ્મીમાતાનો પવિત્રપ્રેમ મેળવાય
પવિત્રકૃપા માતાની મળી પ્રદીપને,જે નાકોઇ માગણી કે અપેક્ષાકદી રખાય
....એ માતાનો કૃપાળુ પ્રેમ મળે,જે જીવનમાં સુખશાંંતિની પવિત્ર રાહ આપી જાય.
મળેલદેહને જીવનમાં સવાર મળે,અને સમયે કૃપાએ દેહને સાંજ મળી જાય
આ પવિત્રલીલા કુદરતની છે જગતમાં,જે મળેલદેહને સમય સાથે લઈ જાય
માતાની પવિત્રકૄપા છે ભારતદેશપર,જ્યાં માતા પવિત્રદેહથી જન્મ લઈ જાય
કૃપા મળે માતાની મળેલમાનવદેહને,એ પવિત્રભક્તિની પ્રેરણાએ પુંજા કરાય
....એ માતાનો કૃપાળુ પ્રેમ મળે,જે જીવનમાં સુખશાંંતિની પવિત્ર રાહ આપી જાય.
ખુબજ પ્રેમાળ માતા છે જે શ્રી વિષ્ણુ ભગવાનની જીવનસંગીથીય ઓળખાય
પરમાત્માની કૃપાએ જન્મ લીધા ભારતમાં,ઍ શ્રીલક્ષ્મી અને શ્રીવિષ્ણુ કહેવાય
માતા લક્ષ્મીની કૃપાએ મળેલદેહના જીવનમાં,ધન મળતા પરિવાર સુખી થાય
એજકૃપા અને પ્રેમમળે પવિત્ર માતાનો,જે જગતમાં ધનલક્ષ્મીથીજ ઓળખાય 
....એ માતાનો કૃપાળુ પ્રેમ મળે,જે જીવનમાં સુખશાંંતિની પવિત્ર રાહ આપી જાય.
######################ૐ મહાલક્ષ્મીયે નમો નમઃ#######################
June 15th 2021

મળે પ્રેમની જ્યોત

##શ્રાવણના સોમવારે ખરીદો આ વસ્તુ, ભગવાન શિવ અનહદ કૃપા વર્ષા કરીને કરશે માલામાલ. |##

ં          .મળે પ્રેમની જ્યોત  

તાઃ૧૫/૬/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પરમકૃપા પરમાત્માની અવનીપર,જીવને દેહમળે જેસમય સાથે લઈ જાય
અવનીપરનુ આગમન એ ગતજન્મના,દેહના કર્મથી જ આગમન થઈજાય
.....એ અદભુત લીલા અવિનાશીની ધરતીપર,જે જીવના સંબંધને પકડી જાય.
પરમાત્માની પવિત્રકૃપા ભારતની ભુમીપર,જ્યાં અનેકદેહથી જન્મ લઈ જાય
હિંદુધર્મને પવિત્રકરવા પ્રભુનાદેહને,શ્રધ્ધાથી ધુપદીપથી ભક્તોપુંજા કરી જાય
પવિત્રકૃપા મળે દેહને ભક્તિથી,જીવનમાં મળેલ પ્રેમનીજ્યોત પ્રગટાવી જાય
મળેલ દેહને કર્મની પવિત્ર કેડી મળૅ,જે મળેલ જન્મને પવિત્રકૃપા મળી જાય
.....એ અદભુત લીલા અવિનાશીની ધરતીપર,જે જીવના સંબંધને પકડી જાય.
પવિત્ર પરમાત્માનોદેહ લીધો શંકરભગવાનથી,જે પવિત્રશક્તિશાળી કહેવાય
ભારતદેશમાં પવિત્રગંગાન વહાવી,જે હિંદુમાં ભક્તોને પવિત્રઅમૄત મળીજાય
મળેલદેહને ગંગાના અમૄત આંચનથી,ભોલેનાથ શંકરની પવિત્રકૃપા મળીજાય
ગંગાનદીના પવિત્ર જળની અર્ચનાથી,મળેલ દેહના જીવને મુક્તિ મળી જાય  
.....એ અદભુત લીલા અવિનાશીની ધરતીપર,જે જીવના સંબંધને પકડી જાય.
#############################################################

	
June 15th 2021

આંગળીને પકડી

++ ભારે હૈંયે દિકરીને વળાવતો પિતા....! - Abtak Media++

.            .આંગળીને પકડી 

તાઃ૧૫/૬/૨૦૨૧              પ્રદીપ બ્રહ્મભટ્ટ    

પવિત્રપ્રેમથી જીવતા માબાપને,પ્રભુકૃપાએ પવિત્રજીવ સંતાનથી જન્મી જાય
પાવનરાહએ પવિત્રકૃપાએ મળે સંતાનને,જે સમયને સમજાવી જીવાડી જાય
....આંગળી પકડી પિતાની સંતાને,જે જીવને પવિત્રરાહે જીવવા આંગળી ચીંધી જાય.
સમયની સાથે ચાલવા માબાપની પ્રેરણા મળે,જે દેહને સાચવીનેજ ચલાવી જાય
મળૅલદેહને સમયનો સંગાથ રહે,જે બાળપણમાં ભણતરની શરૂઆતથી સમજાય
ભણતર એજીવનાદેહનુ ચણતર કહેવાય,જે જીવનમાં કર્મની લાયકાત આપી જાય
અવનીપરના આગમનને પારખીને,માબાપના પ્રેમથી દેહને પવિત્રપ્રેરણા મળીજાય
....આંગળી પકડી પિતાની સંતાને,જે જીવને પવિત્રરાહે જીવવા આંગળી ચીંધી જાય.
સંતાનને પવિત્રરાહ મળે સમયે,એ પરમાત્માની કૃપાએ મળેલ દેહને મળતી જાય
પિતાની આંગળી પકડીને ચાલતા સંતાનને,ભણતરની રાહેજ આંગળી ચીંધી જાય
ઉંમરનીસાથે સમજીનેચાલતા જીવનમાં,સત્કર્મનો સંગાથ જીવનમાંશાંંતિ આપીજાય
એજ પવિત્રકૃપા પરમાત્માની દેહપર,જે માબાપની કૃપાએ દેહને સુખ મળી જાય 
....આંગળી પકડી પિતાની સંતાને,જે જીવને પવિત્રરાહે જીવવા આંગળી ચીંધી જાય.
===================================================================
June 14th 2021

પવિત્ર કુદરતની કૃપા

***ગુરુવારે કરો આ વૃક્ષ ની પૂજા, ભગવાન વિષ્ણુ પ્રસ્સન થશે, મળશે સુખ-સમૃદ્ધિ અને શાંતિ નું વરદાન - Gujju baba***

.          .પવિત્ર કુદરતની કૃપા

તાઃ૧૪/૬/૨૦૨૧               પ્રદીપ બ્રહ્મભટ્ટ   
 
પવિત્રકૃપા મળે પરમાત્માની જીવના દેહને,જ્યાં શ્રધ્ધાથી પવિત્ર પુંજા કરાય
જીવના મળેલદેહને ગતજન્મના કર્મનો સંબંધ,જે અવનીપર કર્મ આપી જાય
.....સમયની સાથે ચાલતા જીવનમાં,પવિત્ર કુદરતની કૃપાએ દેહથી ભક્તિ થઇ જાય.
અવનીપર જન્મમળતા દેહનેસમય મળીજાય,જે જીવનમાં અનેકકર્મ આપીજાય 
પવિત્રદેહથી ભારતમાં જન્મ લીધો પરમાત્માએ,જે હિંદુધર્મને પવિત્ર કરી જાય
ભજનભક્તિનો સંગાથ રાખીને જીવન જીવતા,મળેલ દેહના જીવપર કૃપા થાય
પવિત્રકર્મની રાહ મળે જીવનમાં,જે ઘરમાં પરમાત્માની પુંજા ધુપદીપથી કરાય
.....સમયની સાથે ચાલતા જીવનમાં,પવિત્ર કુદરતની કૃપાએ દેહથી ભક્તિ થઇ જાય.
અનેકદેહથી જન્મલીધો પરમાત્માએ,જે સમયની સાથે દેહ પર કૃપા કરી જાય
પ્રભુએ લીધેલદેહના નામથી માળાજપતા,જીવના દેહપર પ્રભુની પવિત્રકૃપાથાય
શ્રધ્ધારાખીને સરસ્વતી માતાને વંદન કરતા,માતાની કૃપાએ કલમપકડાઇ જાય
પરમકૄપા હિન્દુધર્મમાં દેવ અને દેવીઓની,જે જગતમાં ધર્મને પવિત્ર કરી જાય 
.....સમયની સાથે ચાલતા જીવનમાં,પવિત્ર કુદરતની કૃપાએ દેહથી ભક્તિ થઇ જાય.
###################################################################
« Previous PageNext Page »