February 23rd 2022

કૃપાળુ લક્ષ્મીમાતા

અપાર ધનલાભ માટે દિવાળીના આ દિવસથી જ શરુ કરો પૂજા, જાણો 
.          કૃપાળુ લક્ષ્મીમાતા

તાઃ૨૩/૨/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

હિંદુધર્મની જ્યોત જગતમાં પ્રસરી,એ પરમાત્માની પવિતકૃપા કહેવાય
ભારતદેશમાં ભગવાને દેવદેવીઓથી જન્મલીધો,જે ભુમીપવિત્ર કરીજાય
....પવિત્રકૃપાળુ લક્ષ્મીમાતા જગતમાં,જે માનવદેહને જીવનમાં સુખ આપી જાય.
માનવદેહથી શ્રધ્ધાભક્તિથી માતાને વંદન કરતા,પવિત્ર કૃપા મળી જાય
અદભુતકૃપાળુ વ્હાલા લક્ષ્મીમાતાને,ૐ મહાલક્ષ્મીએ નમો નમઃથી પુંજાય
સવારે ઘરમાં ધુપદીપસંગે આરતી કરી,શ્રધ્ધાથી દેવદેવીઓને વંદન કરાય
પ્રભુની પવિત્રકૃપા આશિર્વાદથીજ મળે,જે જીવનમાં સત્કર્મથી મળી જાય
....પવિત્રકૃપાળુ લક્ષ્મીમાતા જગતમાં,જે માનવદેહને જીવનમાં સુખ આપી જાય.
જગતમાં પવિત્રરાહે ધનની વર્ષાકરે,એજ લક્ષ્મીમાતાની પવિત્રકૃપા કહેવાય 
પવિત્રપિતા શ્રીવિષ્ણુ ભગવાન છે,એમના પત્નિલક્ષ્મીજી મારામમ્મીકહેવાય
જીવનમાં પવિત્રક્રુપા મળે માબાપના આશિર્વાદથી,જીવનમાસુખ આપીજાય
જીવને મળેલમાનવદેહપર કૃપા મળતા,અંતે જીવને જન્મમરણથી છુટીજવાય
....પવિત્રકૃપાળુ લક્ષ્મીમાતા જગતમાં,જે માનવદેહને જીવનમાં સુખ આપી જાય.
================================================================
February 23rd 2022

શ્રધ્ધાને પકડજો

 as per indian texts do not make physical relation with these woman its sin  - I am Gujarat
.           શ્રધ્ધાને પકડજો

તાઃ૨૩/૨/૨૦૨૨           પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પ્રભુની ભક્તિપર વિશ્વાસ રાખતા,જીવનમાં શ્રધ્ધાને પકડીને ચલાત
માનવદેહને પરમાત્માની કૃપામળે,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીભક્તિ કરાય
....શ્રધ્ધાને પકડીને ભક્તિકરતા જીવનમા,ભગવાનની પવિત્રકૃપા મળી જાય.
અવનીપર જીવનેમળેલદેહને કર્મનોસંબંધ,જે જીવનેજન્મમરણ દઈજાય
માનવદેહને સમજણનો સંગાથમળે,જ્યાંમળેલદેહથી સમયસાથે ચલાય
પરમાત્માની પવિત્રકૃપા ભારતદેશથીથાય,જ્યાં દેવદેવીઓથીજન્મીજાય
પવિત્રરાહ મળે દેહને જીવનમાં,જ્યાં શ્રધ્ધાના સંગથીજ ભક્તિ કરાય
....શ્રધ્ધાને પકડીને ભક્તિકરતા જીવનમા,ભગવાનની પવિત્રકૃપા મળી જાય.
હિંદુધર્મની પવિત્રજ્યોતપ્રગટી દુનીયામાં,જે ભારતદેશપર કૃપા કહેવાય
મળેલદેહના જીવનમાં આશાઅપેક્ષા,કેમોહમાયા પ્રભુનાપ્રેમે દુરરહીજાય
પવિત્રકૃપા ભગવાનની પ્રેરણાએ મળે,જ્યાં ઘરમાં ધુપદીપથી પુંજાકરાય
પાવનકૃપામળે દેહનેપવિત્રકર્મથી,જેજીવને જન્મમરણથી મુક્તિઆપીજાય
....શ્રધ્ધાને પકડીને ભક્તિકરતા જીવનમા,ભગવાનની પવિત્રકૃપા મળી જાય.
=============================================================
February 22nd 2022

વિઘ્નહર્તા ગણેશ

ૐ ગં ગણપતયે નમઃ અનેક વ્યાધિઓનો એક અસરકારક ઇલાજ | નવગુજરાત સમય
.           વિઘ્નહર્તા ગણેશ
 
તાઃ૨૨/૨/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ  

હિંદુધર્મની પવિત્ર જ્યોતપ્રગટી જગતમાં,જે શ્રધ્ધાથી ભક્તિકરાવી જાય
માનવદેહને પવિત્રરાહે લઈજવા,પ્રભુ અનેકદેહથી ભારતમાં જન્મી જાય
...પવિત્રસંતાન શ્રીગણેશ માતાપાર્વતી અને પિતાભોલેનાથના વિઘ્નહર્તાય કહેવાય.
શક્તિશાળી પિતા શંકરભગવાન છે,જે પાર્વતીપતિ મહાદેવથીય પુંજાય
હિંદુધર્મમાં આપવિત્ર પરિવાર છે,એ માનવદેહને શ્ર્ધ્ધાભક્તિઆપીજાય
જીવને જન્મમળેલ માનવદેહનો,જે સમયસાથે લઈજવા કર્મકરાવી જાય
શંકરભગવાનને ૐનમઃશિવાયથી,સંતાનને ૐશ્રીગણેશાયનમઃથી પુંજાય
...પવિત્રસંતાન શ્રીગણેશ માતાપાર્વતી અને પિતાભોલેનાથના વિઘ્નહર્તાય કહેવાય.
પવિત્રશક્તિશાળી ભોલેનાથ પવિત્રગંગાનદીને,મસ્તકપરથી વહાવી જાય
એ પવિત્રકૃપાળુ ભગવાન છે સાથે પત્નિ માતાપાર્વતી પવિત્રદેવીકહેવાય
પુત્ર શ્રી ગણેશ હિંદુ ધર્મમાં ભાગ્યવિધાતા,સંગે વિઘ્નહર્તાથી પુંજા કરાય
શ્રીમહાદેવના પરિવારમાં સંતાનગણેશ,કાર્તિકેય પુત્રી અશોકસુંદરીકહેવાય
...પવિત્રસંતાન શ્રીગણેશ માતાપાર્વતી અને પિતાભોલેનાથના વિઘ્નહર્તાય કહેવાય.
################################################################

	
February 22nd 2022

પ્રેમ મળે પ્રભુનો

ગુરુવારે કરો આ સરળ કામ, વધશે આવક, બની રહેશે પ્રભુ શ્રી હરિ અને લક્ષ્મીની  કૃપા. |

.                           પ્રેમ મળે પ્રભુનો

તાઃ૨૨/૨/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ   

મળેલદેહને આશિર્વાદમળે માબાપના,જીવનમાં પ્રભુકૃપા મળી જાય
જીવને પ્રભુની કૃપાએ સમયે માનવદેહ મળે,જે સત્કર્મ કરાવી જાય
....અદભુતકૃપા અવનીપર પરમાત્માની,જે જીવને મળેલદેહને સમયે મળતી જાય.
ભારતદેશને હિંદુધર્મથી પવિત્ર કરવા,ભગવાન અનેકદેહથી જન્મીજાય
જીવને મળેલ માનવદેહને પ્રભુકૃપાએ,જીવનમાં શ્રધ્ધાથી ભક્તિ કરાય
જન્મમરણનો સબંધ જીવનેદેહથી,જે ધરતીપર આવનજાવનથી દેખાય
અનેકદેહ જે નિરાધારદેહ કહેવાય,માનવદેહ એપવિત્રકર્મ કરાવી જાય
....અદભુતકૃપા અવનીપર પરમાત્માની,જે જીવને મળેલદેહને સમયે મળતી જાય.
જગતમાં પ્રભુ ભારતની ધરતીને પવિત્રકરવા,દેવદેવીઓથી જન્મી જાય
હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટીજગતમાં,જ્યાં ભારતવાસીઓ વસી જાય
ભગવાનના પવિત્રદેહના મંદીર થઈગયા,જ્યાં ધુપદીપથી પુંજા થઈજાય
દુનીયામાં સમયે સવારસાંજે પૂંજા કરતા,મળેલદેહપર પ્રભુની કૃપા મળે
....અદભુતકૃપા અવનીપર પરમાત્માની,જે જીવને મળેલદેહને સમયે મળતી જાય.
################################################################
February 22nd 2022

પવિત્રપ્રેમ મળ્યો

 rare photo of godess laxmi which can open door to prosperity - I am Gujarat
.         .પવિત્રપ્રેમ મળ્યો

તાઃ૨૨/૨/૨૦૨૨            પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પરમાત્માની પવિત્રકૃપાએ રાહમળે,જે જીવનને પવિત્રરાહે લઈ જાય
મળેલ દેહની માનવતા પ્રસરે,જ્યાં કલમપ્રેમીઓનો સાથ મળી જાય
...ંમળેલદેહને કલમની પવિત્રરાહ મળે,જ્યાં પવિત્રરચનાથી પ્રેમીઓ મળી જાય.
માતાસરસ્વતીની પવિત્રકૃપામળે મગજને,એકલમથી રચનાથી દેખાય
થયેલ રચનાથી કલમપ્રેમીઓને આનંદ થાય,જે સમયસાથે લઈ જાય
અદભુતકૃપા ભગવાનની અવનીપર,જે શ્રધ્ધાથીપવિત્રકર્મ કરાવી જાય
કલમની પવિત્રદેવી કૃપા આપવા,ભારતથી અહીં આવીનેજ પ્રેરીજાય
...ંમળેલદેહને કલમની પવિત્રરાહ મળે,જ્યાં પવિત્રરચનાથી પ્રેમીઓ મળી જાય.
માનવદેહને સમયસાથે આલવાની પ્રેરણા મળે,ના ઉંમર અડી જાય
થયેલ રચના એપાવનકૃપાથી થઈ જાય,નાકોઇ આશાઅપેક્ષા રખાય
જગતમાં પરમાત્માની પવિત્રકૃપા,ભારતદેશથી મળે જ્યાંજન્મલઈજાય
ભગવાન અનેકદેહથી ભારતમાં જન્મલઈ,હિંદુધર્મને પવિત્ર કરી જાય
...ંમળેલદેહને કલમની પવિત્રરાહ મળે,જ્યાં પવિત્રરચનાથી પ્રેમીઓ મળી જાય.
**************************************************************

 

February 21st 2022

પવિત્ર કાળકા માતા

 પ્રદીપકુમારની કલમે… » 2017 » September » 01
.           પવિત્ર કાળકા માતા

તાઃ૨૧/૨/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્ર હિંદુધર્મમાં શ્રધ્ધાથી વ્હાલા,કાળકા માતાને સવારસાંજ પુંજાય
ભારતમાં પાવાગઢપર્વતપર બિરાજતા,કાળકામાતાને કુળદેવી કહેવાય
...પરમકૃપાળુ માતાહિંદુંધર્મમાં,જેમને ભક્તોથી શ્રધ્ધાથી પુંજાકરી વંદન કરાય.
ભગવાનની પવિત્રકૃપાથી ભારતથીઆવી,હ્યુસ્ટનમાંય ભક્તિથઈજાય
હિંદુધર્મની પવિત્ર જ્યોતપ્રગટી,જ્યાંશ્રધ્ધાથી મંદીરમાં પુંજાય કરાય
માતા કાળકાની કૃપા મળે,જ્યાં ૐ ક્રીં કાલિયે નમઃથી પુંજાકરાય
ભક્તિની શ્રધ્ધા પારખી માતા,તમે પાવાગઢ્થી હ્યુસ્ટન આવીજાવ
...પરમકૃપાળુ માતાહિંદુંધર્મમાં,જેમને ભક્તોથી શ્રધ્ધાથી પુંજાકરી વંદન કરાય.
મારાવ્હાલા પવિત્રકુળદેવી કાળકામાતાછે,જે પરિવારનેકૃપામળીજાય
શ્રધ્ધાથી માતાને પ્રાર્થનાકરાય,કેદર્શનઆપવા પાવાગઢથીઆવીજાવ
ભક્તોને કૃપામળેતમારી,પાવાગઢથીમાતાઅહીંઆવી દર્શનઆપીજાવ
તમારા વ્હાલા ભક્તોને તમારી કૃપામળે,તો તમે જલ્દી આવી જાવ
...પરમકૃપાળુ માતાહિંદુંધર્મમાં,જેમને ભક્તોથી શ્રધ્ધાથી પુંજાકરી વંદન કરાય.
###############################################################

	
February 21st 2022

જાનબાઇ ખોડીયારમાતા

Khodiyar Maa.gif

.         .જાનબાઈ ખોડીયારમાતા

તાઃ૨૧/૨/૨૦૨૨                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

બોટાડ તાલુકાના રોહિશાળા ગામમાં,માતા ખોડીયારનો જન્મ કહેવાય
પિતા મોમડીયા અને માતા દેવળબા,એ પવિત્રકુળને આગળ લઈ જાય
....વ્હાલી દીકરી જાનબાઈ હતી પરિવારમાં,એ સમયે માતાખોડીયારથી ઓળખાય.
પવિત્રપરિવારને આગળ લઇ જવા,માતા મગરની ઉપર સવારી કરીજાય
પાણીથી બહાર આવતા ખોડાઇ ગયા,જે ભવિષ્યમાં ખોડીયાર કહેવાય
અદભુત શક્તિશાળી એ પુત્રીજ થયા,એ ચારણકુળને આગળ લઇ જાય
પવિત્રકૃપામળી પ્રભુની પરિવારને,જે હિંદુધર્મમાં પવિત્રરાહેદેહને પ્રેરીજાય
....વ્હાલી દીકરી જાનબાઈ હતી પરિવારમાં,એ સમયે માતાખોડીયારથી ઓળખાય.
પ્રભુની પવિત્રકૃપા ભારતદેશ પર છે,જે અવનીપર પવિત્ર દેશ કહેવાય
પવિત્ર દેવ અને દેવીઓથી જન્મ લીધો ભારતમાં,જ્યાં પ્રભુનીકૃપા થાય
શ્રધ્ધારાખીને પરમાત્માના દેહને વંદનકરતા,દેહના જીવનેમુક્તિમળીજાય
એ પાવનકૃપા ભગવાનની જગતપર,જે મળેલદેહને પવિત્રકર્મકરાવીજાય
....વ્હાલી દીકરી જાનબાઈ હતી પરિવારમાં,એ સમયે માતાખોડીયારથી ઓળખાય.
###################################################################


	
February 21st 2022

વંદન અંબે માતાને

માતાજી ની આરતી | Saptswar 
.         .વંદન અંબે માતાને

તાઃ૨૧/૨/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રહિંદુ ધર્મમાં અંબેમાતાને વંદન કરતા,માતાની પવિત્રકૃપા મળી જાય
પરમકૃપાળુ માતાનેવિનંતી કે આરાશુરથી,ભક્તિપારખી હ્યુસ્ટન આવીજાવ 
.....શ્રધ્ધારાખીને ભક્તિ કરતા ભક્તોપર,કૃપા કરવા માતાને પ્રેમથી વિનંતી કરાય.
આરાસુરના વ્હાલા અંબેમાતા પવિત્રદેવીછે,જે ભક્તોને શ્રધ્ધાથી કૃપા મળે
પરમકૃપાળુ માતાછે હિંદુ ધર્મમાં,તેમની શ્રીઅંબે શરણં મમઃથી પુંજાકરાય
પવિત્રહિંદુધર્મનેલઈ હ્યુસ્ટનમાં આવીને રહેવાય,એ માતાની કૃપાજ કહેવાય
અંબેમાતાને પ્રાથનાથી વિનંતી કરાય,કેસમયે આરાસુરથી હ્યુસ્ટનઆવીજાવ
.....શ્રધ્ધારાખીને ભક્તિ કરતા ભક્તોપર,કૃપા કરવા માતાને પ્રેમથી વિનંતી કરાય.
ભારતદેશને પવિત્રદેશકર્યો દુનીયામાં,જ્યા કૃપાકરવા દેવદેવીઓ જન્મી જાય
શ્રધ્ધારાખીને પ્રભુની ભક્તિ કરતા માનવદેહપર,ભગવાનની પવિત્રકૃપા થાય
મળેલ માનવદેહ એપ્રભુનીકૃપા કહેવાય,જે નિરાધારદેહથી જીવનેબચાવીજાય
પવિત્રરાહે ભક્તિ કરતા કૃપા મળે,એ મળેલદેહના જીવને મુક્તિ મળી જાય
.....શ્રધ્ધારાખીને ભક્તિ કરતા ભક્તોપર,કૃપા કરવા માતાને પ્રેમથી વિનંતી કરાય.
----------------------------------------------------------------
**જય અંબે માતા***જય અંબે માતા**જય અંબે માતા***જય અંબે માતા***
----------------------------------------------------------------
February 20th 2022

પકડીને આવજો

 સાયન્સે પુરવાર કર્યું છેઃ 'સારી જન્નતે' આમ મળે! | chitralekha
.           પકડીને આવજો   

તાઃ૨૦/૨/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

ભગવાનની પવિત્રકૃપા મળે જીવનમાં,જે મળેલદેહને જીવન આપી જાય
જીવને મળૅલજન્મથી અવનીપર દેહ મેળવાય,માનવદેહ એ કૃપાકહેવાય
.....જન્મ મળતાદેહને કર્મનો સંગાથ મળી જાય,જે સમય સાથે લઈ જાય.
અનેકદેહનો સંબંધ જીવને પ્રભુનીકૃપાએ.માનવદેહ એપવિત્રરાહે લઈજાય
જીવને ગતજન્મના દેહથી થયેલકર્મથી,અવનીપર આવનજાવન મળીજાય
અવનીપર અનેકદેહથી જીવનુ આગમનથાય,માનવદેહ પ્રભુનીકૃપાએમળે
શ્રધ્ધાથી ભગવાનની પુંજા કરતા કૃપાએ,જીવનમાં સમયની સાથે ચલાય
.....જન્મ મળતાદેહને કર્મનો સંગાથ મળી જાય,જે સમય સાથે લઈ જાય.
જન્મથી અનેકદેહ મળે,માનવદેહ એ નિરાધારદેહથી બચાવી જાય
અવનીપર પ્રાણીપશુજાનવરપક્ષીએ,નિરાધાર દેહ જીવથી મેળવાય
માનવદેહ એપ્રભુનીક્રુપાએ જીવનેમળે,જેને જીવનમાં કર્મ કરાઇજાય
નિખાલસપ્રેમપામવા સમયપકડીને આવજો,પ્રભુકૃપાએજ મળીજવાય
.....જન્મ મળતાદેહને કર્મનો સંગાથ મળી જાય,જે સમય સાથે લઈ જાય.
==============================================================
February 19th 2022

નિખાલસ મળે

 શનિદેવ અને ભોલેનાથની અસીમ કૃપા બની રહેશે આ રાશિઓ પર - અઢળક ખુશીઓ અને  ધન-ધાન્યથી જીવન ભરાઈ જશે - Gujarati News & Stories
.           .નિખાલસ મળે                           

તાઃ૧૯/૨/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ  
 
મળેલ માનવદેહને પ્રભુની કૃપાએ,જીવનમાં નિખાલસપ્રેમ મળી જાય
શ્રધ્ધા રાખીને પરમાત્માની ભક્તિ કરતા,જીવનમાં સુખ આવી જાય
.....એજ ભગવાનની પવિત્રકૃપા કહેવાય,જે મળેલદેહને નાઅપેક્ષા અડી જાય.
જીવને અવનીપર અનેકદેહનો સંબંધ,માનવદેહએ પ્રભુનીકૃપા કહેવાય
પરમાત્માની પાવનકૅપાએ સમયનો સાથમળે,જે પાવનકર્મ કરાવીજાય
મળેલદેહને જીવનમાં કર્મનોસંબંધ,જે જીવને આવનજાવન આપી જાય
જીવને નિરાધારદેહથી બચાવી,પ્રભુકૃપા માનવદેહથી જન્મ આપી જાય
.....એજ ભગવાનની પવિત્રકૃપા કહેવાય,જે મળેલદેહને નાઅપેક્ષા અડી જાય.
સરળજીવનની કૃપામળે પ્રભુનાઆશિર્વાદથી,જે નિખાલસપ્રેમથી મેળવાય
મળેલ જીવનમાં નિખાલસ રાહ મળે,એ જીવનમાં પવિત્રકર્મ કરાવી જાય
અદભુતલીલા અવનીપર જે જીવને મળેલદેહને,શ્ર્ધ્ધાએ સત્કર્મ કરાવીજાય
મોહમાયા અને લાગણી માગણીને દુર રાખી,પ્રભુનીકૃપાએ જીવન જીવાય
.....એજ ભગવાનની પવિત્રકૃપા કહેવાય,જે મળેલદેહને નાઅપેક્ષા અડી જાય.
===============================================================
« Previous PageNext Page »