August 16th 2023

પવિત્રરાહમળે સમયથી

 
.           પવિત્રરાહમળે સમયથી

તાઃ૧૬/૮/૨૦૨૩                  પ્રદીપ બ્રહ્મભટ્ટ  

પરમાત્માની પવિત્રકૃપાએ જીવને સમયે,જન્મથી અવનીપર માનવદેહ મળે
ગતજન્મના દેહનાકર્મથી જીવને માનવદેહમળે,જે થયેલકર્મથી આગમનથાય
....અદભુતલીલાજ પરમાત્માની અવનીપર કહેવાય,જે જીવને સમય સાથે લઈ જાય.
મળેલમાનવદેહને જીવનમાં અનેકરાહ મળે,એ પ્રભુકૃપાએ માનવતા સચવાય 
જીવનમાં સમયનીસાથે ચાલવા પરમાત્માનીકૃપાથી,દેહને સમયસાથે લઈજાય
બાળપણજુવાની અનેસમયે ઘેડપણથી જીવાય,નાજગતમાં કોઇથી દુરરહેવાય
આજ પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જે માનવદેહનેસમયે ભક્તિ આપીજાય
....અદભુતલીલાજ પરમાત્માની અવનીપર કહેવાય,જે જીવને સમય સાથે લઈ જાય.
જીવને પ્રભુકૃપાએ જન્મથી માનવદેહ મળે,જે પવિત્રરાહે સમયની સાથે જાય
કુદરતની આપવિત્ર પાવનકૃપાજ કહેવાય,એ દેહને જીવનમાં સુખ મળી જાય
જગતમાં સમયને નાકોઇથી પકડાય કે દુર રહેવાય,એ અદભુતલીલા કહેવાય
ભગવાનની પવિત્રકૃપા મળે માનવદેહને,જ્યાં શ્રધ્ધાથી ઘરમાંજ ભક્તિ કરાય
....અદભુતલીલાજ પરમાત્માની અવનીપર કહેવાય,જે જીવને સમય સાથે લઈ જાય.
#####################################################################
August 15th 2023

સુખદુઃખની રાહ

  
.             સુખદુઃખની રાહ

તાઃ૧૫/૮/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અવનીપર જન્મથી મળેલદેહને જીવન મળી જાય,એ સમયની સાથે લઈ જાય
આ પવિત્રકૃપા પરમાત્માનીજ કહેવાય,જે મળેલમાનવદેહને અનેકરાહે લઈજાય
....અદભુતલીલા અવનીપરજ મેળવાય,જે સમયે જીવને માનવદેહથીજ અનુભવ થાય.
મળેલમાનવદેહ એગતજન્મના મળેલદેહનાકર્મથી,જીવને સમયે આગમનમળીજાય
આ અદભુતકૃપા અવનીપર પ્રભુનીકહેવાય,જે જીવને નિરાધારદેહથી બચાવીજાય 
માનવદેહને જીવનમાં સમયનોસાથ મળે,એદેહને બાળપણજુવાનીઅનેઘૅડપણમળે
મળેલદેહને પ્રભુની કૃપા મળે,જે દેહને ભક્તિનીરાહથી જીવનમાં સુખ આપીજાય
....અદભુતલીલા અવનીપરજ મેળવાય,જે સમયે જીવને માનવદેહથીજ અનુભવ થાય.
જીવના મળેલ દેહને સમયનીસાથે ચાલતા,જીવનમા સમયે સુ્ખઅનેદુઃખ મળીજાય 
માનવદેહને પ્રભુનીકૃપામળે ભારતદેશથી,જ્યાં ભગવાનઅનેકપવિત્રદેહથી જન્મીજાય
જગતમાં ભારતદેશને પવિત્રદેશકર્યો,જે માનવદેહને પવિત્રહિંદુધર્મની પ્રેરણાકરીજાય
જીવનમાં નિખાલસભાવનાથી કર્મ કરતા દેહને,દુઃખથી બચાવીને સુખ આપી જાય
....અદભુતલીલા અવનીપરજ મેળવાય,જે સમયે જીવને માનવદેહથીજ અનુભવ થાય.
###################################################################
August 15th 2023

પવિત્ર આઝાદદીન

   Shri Vividhalakshi Vidyamandir Palanpur - ૧૫ ઓગસ્ટ, ૨૦૨૦ને શનિવારે ભારતનો ૭૪મો સ્વતંત્રતા દિવસ છે. કોવિડ-૧૯ની મહામારીને કારણે આપણે દેશભક્તિની ભાવના વ્યક્ત ...
.            પવિત્ર આઝાદદીન

તાઃ૧૫/૮/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ  

જગતમાંરહેતા ભારતીયોથી પંદરમી ઓગસ્ટે,ભારતદેશના આઝાદદીવસે વંદન કરાય
જનગણમનના ઉચ્ચારથી દેશનાઝંડાને સલામકરી,જગતમાં દેશનુ સન્માન કરી જાય 
.....પવિત્રદેશ જગતમાં ભારત કહેવાય,જ્યાંથી હિંદુધર્મની પવિત્રપ્રેરણા પ્રભુ આપી જાય.
પરમાત્માની પવિત્ર પ્રેરણા ભારતદેશથી મળી,જ્યાં પવિત્રદેહથી ભગદવાન જન્મી જાય
પવિત્ર ભારતદેશમાં મળેલમાનવ દેહથી,દેશને વંદનકરતા વડાપ્રધાનની લાયકાત મળે
જગતમાં આપવિત્રદેશ કહેવાય,જ્યાંથી ભારતીયો આવી અનેકપવિત્રરાહે મદદકરીજાય
પવિત્રદીવસે દ્વજવંદનકરી જનગણમનના ઉચ્ચારથી,પવિત્ર ભારતદેશને સન્માનકરીજાય
.....પવિત્રદેશ જગતમાં ભારત કહેવાય,જ્યાંથી હિંદુધર્મની પવિત્રપ્રેરણા પ્રભુ આપી જાય.
ભારતદેશના પવિત્ર વાસીઓને પ્રેરણા કરવા,વડાપ્રધાન થઈ જીવનમાં સેવાકરી જાય
પવિત્રપ્રધાનથયા ઇંદીરાબેન જવાહરલાલ મહાત્માગાંધી,મોરારજી દેસાઇજેપવિત્રકહેવાય
મળેલ માનવદેહને પવિત્રરાહે લઈજતા,જગતમાં એ દેહના શ્રધ્ધાથી સન્માન પણકરાય
જગતમાં પવિત્રશાન ભારતવાસીઓનીજ કહેવાય,જે નિખાલસ ભાવનાથીજ જીવીજાય
.....પવિત્રદેશ જગતમાં ભારત કહેવાય,જ્યાંથી હિંદુધર્મની પવિત્રપ્રેરણા પ્રભુ આપી જાય.
########################################################################
=======જય ભારતમાતાકી જય======જય ભારતમાતાકી======જય ભારતમાતાકી જય======
-------------------------------------------------------------------------૦

 

August 14th 2023

પ્રભુની પવિત્રકૃપાનીરાહ

 
.            પ્રભુની પવિત્રકૃપાનીરાહ 

તાઃ૧૪/૮/૨૦૨૩                    પ્રદીપ બ્રહ્મભટ્ટ  

અવનીપર પવિત્રરાહ મળે માનવદેહને જીવનમાં,એ પ્રભુની પાવનકૃપા કહેવાય 
જીવને સમયેજન્મથી દેહમળે,જે ગતજન્મના મળેલમાનવદેહથી કર્મકરાવી જાય
....પવિત્રકૃપા જગતમાં ભગવાનનીજ કહેવાય,જે જીવના દેહને સમયસાથે જીવાડી જાય.
જીવનાદેહને પાવનરાહની પ્રેરણામળે જીવનમાં,એ પવિત્રભક્તિની રાહે મેળવાય
માનવદેહને અવનીપર જન્મમરણનો સંબંધ કહેવાય,જે થયેલકર્મથી મળતો જાય
પરમાત્માની પવિત્રપ્રેરણા ભારતદેશથીમળે,જ્યાં પ્રભુ અનેકપવિત્રદેહથીજન્મીજાય
જગતમાં પવિત્રભારતદેશથી જીવને પ્રભુનીપ્રેરણા મળે,જે પવિત્રકર્મથીજીવાડીજાય
....પવિત્રકૃપા જગતમાં ભગવાનનીજ કહેવાય,જે જીવના દેહને સમયસાથે જીવાડી જાય.
પવિત્રહિંદુધર્મ જગતમાં ભારતદેશથીમળે,જ્યાંપ્રભુજન્મલઈ હિંદુધર્મનીપ્રેરણાકરીજાય
અનેકપવિત્ર દેવઅનેદેવીઓથી જ્ન્મ લઈ,માનવદેહથી પ્રભુની પવિત્રકૃપા મેળવાય
કુદરતની આપાવનકૃપા હિંદુધર્મથી,જે જીવના મળેલ માનવદેહને સુખ આપીજાય
હિંદુધર્મમાં શ્રધ્ધાથી ઘરમાં ધુપદીપ પ્રગટાવી,ભગવાનને વંદનકરી આરતીઉતારાય
....પવિત્રકૃપા જગતમાં ભગવાનનીજ કહેવાય,જે જીવના દેહને સમયસાથે જીવાડી જાય.
######################################################################
August 13th 2023

નિખાલસ પ્રેમ

 લાગણીના વાવેતર 💝 (@newfeeelings) / Twitter
.              નિખાલસ પ્રેમ  

તાઃ૧૩/૮/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ   

મળેલ માનવદેહને પરમાત્માની પવિત્રકૃપાએ,સમયે દેહને નિખાલસપ્રેમ મળી જાય 
આ પવિત્ર પાવનકૃપાની રાહમળે જીવનમાં,જે નાકોઇ અપેક્ષા જીવનમાં અડીજાય
.....જગતમાં મળેલ માનવદેહને ગતજન્મના થયેલકર્મથી,જીવને આગમન આપી જાય.
અદભુતકૃપા અવનીપર પ્રભુનીકહેવાય,જે જીવના મળૅલદેહને જન્મમરણથી સમજાય
માનવદેહને ભગવાનની કૃપાએ હિંદુધર્મની કૃપામળે,જે પવિત્ર ભારતદેશથી મેળવાય
જગતમાં પરમાત્માએ પવિત્રદેહથી ભારતદેશમાં જન્મ લીધા,જે પવિત્રદેશ કરી જાય
સમયનીસાથે ચાલતા મળેલમાનવદેહને,જીવન્માં નાકોઇ તકલીફ કે ચીંતા અડી જાય
.....જગતમાં મળેલ માનવદેહને ગતજન્મના થયેલકર્મથી,જીવને આગમન આપી જાય.
જીવને જન્મથી જગતમાં અનેકદેહથી આગમન મળે,ના કોઇ જીવથી કદીદુરરહેવાય 
પરમાત્માની પાવનકૃપાએ જન્મથીમાનવદેહમળે,સમયે એ નિરાધારદેહથીબચાવીજાય
જીવને નિરાધારદેહ એ પ્રાણીપશુજાનવર અને પક્ષીથી,દેહ મળે નાસમયને સમજાય
જીવને મળેલ માનવદેહને શ્રધ્ધાથી હિંદુધર્મની,પવિત્રકૃપા એજ શ્રધ્ધાથી ભક્તિકરાય 
.....જગતમાં મળેલ માનવદેહને ગતજન્મના થયેલકર્મથી,જીવને આગમન આપી જાય.
********************************************************************
August 12th 2023

અદભુત સમય

 
.            અદભુત સમય
તાઃ૧૨/૮/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ 
       
જીવનેજન્મથી માનવદેહ મળે એપ્રભુકૃપા કહેવાય,જે નિરધારદેહથી બચાવી જાય
અવનીપર અદભુતકૃપા પરમાત્માની જીવનાદેહને મળે,એ પવિત્રકર્મ કરાવી જાય
.....સમયની સમજણમળે જીવના માનવદેહને,જે પ્રભુનીકૃપાજ દેહને સમજણ આપીજાય.
પવિત્ર અદભુતકૃપા પરમાત્માની કહેવાય,જે જીવને જન્મમરણનો સંગાથમળીજાય
માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ સમયે,એ પ્રભુનીકૃપાએ જીવન જીવાડી જાય
જગતમાં નાકોઇ દેહથી સમયને છોડાય,કે નાકોઇ દેહથી સમયથીદુર ર્રહીજીવાય
આપવિત્રકૃપા ભગવાનની કહેવાય જગતમાં,એ માનવદેહને સમયસાથે લઈ જાય
.....સમયની સમજણમળે જીવના માનવદેહને,જે પ્રભુનીકૃપાજ દેહને સમજણ આપીજાય.
જીવને જન્મથી માનવદેહ મળે અવનીપર,એ ગતજન્મના દેહના કર્મથી મળીજાય
જીવના મળેલદેહને પવિત્રરાહ મળે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી ભગવાનને વંદનકરાય
ભગવાનને હિંદુધર્મથી ભારતદેશને પવિત્રદેશ કર્યો,જ્યાં પવિત્રદેહથીજ જન્મી જાય
પવિત્ર શ્રધ્ધાથી ઘરમાંધુપદીપ પ્રગટાવી,સમયે દીવોપ્રગટાવી પ્રભુની આરતી કરાય 
.....સમયની સમજણમળે જીવના માનવદેહને,જે પ્રભુનીકૃપાજ દેહને સમજણ આપીજાય.
######################################################################

August 11th 2023

માતાનીકૃપા મળે

    *****માતપુર (તા. પાટણ) - વિકિપીડિયા*****   
             માતાનીકૃપા મળે

તાઃ૧૧/૮/૨૦૨૩               પ્રદીપ બ્રહ્મભટ્ટ 

પવિત્રહિંદુધર્મમાં શ્રધ્ધાથી ભક્તિ કરતા,જીવનમાં પવિત્ર દેવદેવીઓની કૃપા થાય
મળેલ માનવદેહને જીવનમાં સમયે,ઘરમાં ધુપદીપ પ્રગટાવી વંદનકરીઆરતીકરાય 
....પવિત્ર ભારતદેશમાં અનેક પવિત્રદેહથી,જન્મલેતા દેવદેવીઓની ઘરમાં પુંજા કરાય.
જગતમાં પવિત્રકૃપા પરમાત્માની કહેવાય,જે જીવને જન્મથી મળેલદેહને સમજાય
ભગવાન અનેક પવિત્રદેહથી ભારતમાં જન્મીજાય,જેમને દેવઅનેદેવીઓથી પુંજાય
માનવદેહને સમયનીસાથે ચાલતા,ઘરમાં પ્રભાતે ભગવાનની ધુપદીપથી પુંજાકરાય 
પરમાત્માની પવિત્રકૃપામળે જીવનમાં,જે મળેલદેહના પરિવારને પવિત્રરાહેલઈજાય
....પવિત્ર ભારતદેશમાં અનેક પવિત્રદેહથી,જન્મલેતા દેવદેવીઓની ઘરમાં પુંજા કરાય.
હિંદુધર્મએ પવિત્રધર્મ કહેવાય જેમાંપ્રત્યક્ષ,દેવઅનેદેવીઓની માળાથીમંત્રજાપકરાય
અનેક પવિત્રદેવીઓથી ભારતમાંજન્મલઈ,ભક્તોને શ્રધ્ધાથીપુંજાકરતા કૃપાકરીજાય
શ્રધ્ધાથી માતાને ધુપદીપકરી વંદનકરીને,સમયે પવિત્રમાતાનામંત્રનીમાળા જપાય
પવિત્રકૃપા મળે માતાની માનવદેહને,જે જીવનમાં શ્રધ્ધાથી ઘરમાંજ ભક્તિકરાય
....પવિત્ર ભારતદેશમાં અનેક પવિત્રદેહથી,જન્મલેતા દેવદેવીઓની ઘરમાં પુંજા કરાય.
####################################################################
August 11th 2023

સમજણનો સાથ

 શ્રી શિવ બાવની | Shree Shiv Bavani
.           સમજણનો સાથ

તાઃ૧૧/૮/૨૦૨૩              પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અવનીપર જન્મથી જીવને દેહ મળે,એ માબાપની પવિત્રકૃપાજ કહેવાય
ગતજન્મના મળેલદેહના કર્મથી આગમન મળે,જ્યાં પરમાત્માનીકૃપા થાય
.....જીવને માનવદેહથી જન્મમળે અવનીપર,એ નિરાધારદેહથી બચાવી જાય. 
અદભુતકૃપા જગતમાં પ્રભુનીકહેવાય,જે જીવને આગમનવિદાયઆપીજાય
જીવને અવનીપર જન્મમરણનો સંગાથ મળે,એ દેહનાજ કર્મથી મેળવાય 
માનવદેહને જીવનમાં સમજણનો સાથ મળે,જે પરમાત્માની કૃપાકહેવાય
ભગવાનની પવિત્ર પ્રેરણામળે ભારતદેશથી,દેહને પવિત્રભક્તિ આપીજાય
.....જીવને માનવદેહથી જન્મમળે અવનીપર,એ નિરાધારદેહથી બચાવી જાય. 
જગતમાં ભારતદેશજ પવિત્ર છે,જ્યાં ભગવાન દેવદેવીઓથી જન્મલઈજાય
જીવનામળેલ માનવદેહને પ્રભુનીપ્રેરણામળે,જે દેહને સમયસાથેજીવાડીજાય
હિંદુધર્મએ જગતમાં પવિત્રધર્મ કહેવાય,જેમાં ભગવાને જન્મલઈ આવીજાય
માનવદેહને જીવનમાં શ્રધ્ધાથી ઘરમાં,ધુપદીપ પ્રગટાવી પ્રભુનીઆરતીકરાય
.....જીવને માનવદેહથી જન્મમળે અવનીપર,એ નિરાધારદેહથી બચાવી જાય. 
મળેલ માનવદેહને ભગવાનની કૃપામળે,જ્યાં શ્રર્ધ્ધાથી સમયે ભક્તિ કરાય
ભગવાને અવનીપર દેવદેવીઓથી જન્મલઈ,માનવદેહને સમયે પ્રેરણા મળે
જીવને સમયે જન્મમરણનો સંગાથ મળે,જે ગતજન્મનાદેહનાજ કર્મથી મળે
મળેલદેહને જીવનમાં સમયનો સંગાથ મળે,જે મળેલદેહને ઉંમર આપીજાય
.....જીવને માનવદેહથી જન્મમળે અવનીપર,એ નિરાધારદેહથી બચાવી જાય.
************************************************************** 

        
August 10th 2023

પવિત્રસંત જલાસાંઇ

  17 | સપ્ટેમ્બર | 2020 | પ્રદીપની કલમે
.             પવિત્રસંત જલાસાંઇ

 તાઃ૧૦/૮/૨૦૨૩                 પ્રદીપ બ્રહ્મભટ્ટ 

અનેકપવિત્રદેહથી જન્મલીધા ભગવાને,સંગે પવિત્રસંતથીય જન્મ લઈ જાય
ભારતદેશને પવિત્રદેશકર્યો જગતમાં,જ્યાંપરમાત્માની પવિત્રપ્રેરણામળીજાંય   
.....માનવદેહને હિંદુધર્મથી પવિત્રકૃપા મળીજાય,જે જીવનમાં શ્રધ્ધાશબુરી મળી જાય.
મળેલમાનવદેહના જીવને પવિત્ર પેરણા મળે,જીવનમાં પવિત્રભક્તિ મેળવાય
પવિત્રસંત શ્રીસાંઇબાબા પાર્થીવગામમાંજન્મી,શેરડીમાં દ્વારકામાઈનીકૃપાથાય
પવિત્રરાહે જીવનજીવતા પ્રેરણામળી ભગવાનની,એ શ્રધ્ધાઅનેશબુરીકહીજાય 
ભક્તિની પવિત્રરાહમળે જીવના માનવદેહને,જે સંતસાંઈબાબાથી પ્રેરણાથાય
.....માનવદેહને હિંદુધર્મથી પવિત્રકૃપા મળીજાય,જે જીવનમાં શ્રધ્ધાશબુરી મળી જાય.
ભગવાન પવિત્રદેહથી ભારતમાંજન્મલઈ,હિંદુધર્મથી મળેલમાનવદેહને પ્રેરીજાય
વિરપુરગામમાં ઠકકર પરિવારર્માં,પવિત્રદેહથી જન્મલીધો એજલારામ કહેવાય 
ભગવાનની પવિત્રપ્રેરણાએ દુકાન ચલાવતા,જીવનમાં સમયસાથે ચાલીજવાય
પ્રભુનોપ્રેમ મળતા જીવનમાં ભુખ્યાને ભોજનઆપી,પવિત્રપ્રેરણા કરીપ્રેરીજાય
.....માનવદેહને હિંદુધર્મથી પવિત્રકૃપા મળીજાય,જે જીવનમાં શ્રધ્ધાશબુરી મળી જાય.
###################################################################
August 10th 2023

અદભુતકેડી સમયની

 
.             અદભુતકેડી સમયની

તાઃ૧૦/૮/૨૦૨૩                  પદીપ બ્રહ્મભટ્ટ  

પવિત્રપ્રેમ મળે પરમાત્માનો માનવદેહને,જે જીવનમાં સમય સાથે લઈ જાય
અદભુતકૃપા છે અવનીપર ભગવાનની,એ માનવદેહને ભક્તિનીરાહે પ્રેરીજાય
.....જગતમાં સમયે જીવને જન્મથી માનવદેહ મળે,જે જન્મમરણથીજ અનુભવાય.
પવિતકૃપા પરમાત્માની જે જીવનાદેહને,જન્મથી મળતાદેહને કર્મ કરાવીજાય
પાવનરાહે જીવન જીવવાની પ્રેરણા મળે,જે પવિત્ર ભારતદેશથી પ્રેરણા થાય
ભારતદેશ જગતમાં પવિત્રદેશછે,જ્યાં ભગવાન અનેક પવિત્રદેહથી જન્મીજાય
જીવના મળેલદેહને પવિત્રપ્રેરણા મળે જીવનમાં,જે શ્રધ્ધાભક્તિથીજ પ્રેરી જાય
.....જગતમાં સમયે જીવને જન્મથી માનવદેહ મળે,જે જન્મમરણથીજ અનુભવાય.
પ્રભુની પવિત્રકૃપાએ સમયે જીવને જન્મમળે,પ્રભુકૄપાએ માનવદેહ મળી જાય
અવનીપર જીવને જન્મમરણનો સંબંધ મળે,જે ગતજન્મના દેહથી કર્મ કરાય
ભગવાનની કૃપાએ જીવને માનવદેહમળૅ,જે નિરાધારદેહથી જીવનેબચાવીજાય
પવિત્ર હિન્દુધર્મની રાહમળે જીવનાદેહને,એ પવિત્રભાવનાથી ભક્તિકરાવીજાય
.....જગતમાં સમયે જીવને જન્મથી માનવદેહ મળે,જે જન્મમરણથીજ અનુભવાય.
જગતમાં અદભુતકૃપા પવિત્ર હિંદુધર્મથી,જેમાં પ્રભુ દેવદેવીઓથી જન્મ લઈજાય
જીવના મળેલ દેહને પ્રભુનીકૃપાએ,હિંદુધર્મથી પવિત્ર સમયનો સંગાથ મળીજાય
મળેલદેહને સમયનો સાથમળે એબાળપણજુવાની,અને સમયે ઘૅડપણ મળીજાય
જીવનુ અવનીપરનુ આગમન થાય,એગતજન્મનાદેહના થયેલકર્મથીજ મળતુજાય
.....જગતમાં સમયે જીવને જન્મથી માનવદેહ મળે,જે જન્મમરણથીજ અનુભવાય.
#################################################################

	
« Previous PageNext Page »