February 14th 2022

સાંકળ સમયની

 
.          .સાંકળ સમયની

તાઃ ૧૪/૨/૨૦૨૨           પ્રદીપ બ્રહ્મભટ્ટ   

પવિત્રકૃપા પરમાત્માની અવનીપર,જે મળેલદેહને સમયના સાથથી સમજાય 
એ અદભુત પવિત્રલીલા છે જગતમાં,એ જીવને દેહ મળતાજ અનુભવ થાય
....જીવને પરમાત્માની કૃપાનો અનુભવથાય,જ્યાં પ્રભુકૃપાએ માનવદેહ મેળવાય.
અવનીપર પ્રભુનીકૃપાજ મળતા જીવને દેહ મળે,જે જન્મમરણથી અનુભવાય
અનેકદેહથી જીવનુ જન્મથીઆગમનથાય,પણ માનવદેહએ પ્રભુનીકૃપાકહેવાય
જીવને નિરાધારદેહથી જન્મમળે,જે અવનીપર અહીંતહીં ભટકીને જીવી જાય
પ્રભુનીકૃપાએ જીવને માનવદેહ મળે,એજ સમયની સાંકળપકડીને ચાલતોજાય
....જીવને પરમાત્માની કૃપાનો અનુભવથાય,જ્યાં પ્રભુકૃપાએ માનવદેહ મેળવાય.
જગતમાં નાકોઇની તાકાત કેસમયને પકડીને જાય,કે નાકોઇથીય દુર રહેવાય 
કુદરતની આપવિત્રલીલાછે જેસમયની સાંકળ,માનવદેહને જીવનમા આપીજાય 
નાકોઇજ દેહથી જીવનમાંદુર રહેવાય,પણ પવિત્રસમજણથી સમયસાથે ચલાય
મળેલ માનવદેહને ઉંમરનો સાથમળે,જે જીવનમાં દેહને કર્મનોસાથ મળી જાય
....જીવને પરમાત્માની કૃપાનો અનુભવથાય,જ્યાં પ્રભુકૃપાએ માનવદેહ મેળવાય.
***************************************************************

	
February 14th 2022

મળે પવિત્રકૃપા

 કોઈને કહ્યા વિના જ બુધવારે કરી લો આ ખાસ ઉપાય, ગણપતી બપ્પા ભરશે ધનથી ભંડાર… - મોજીલું ગુજરાત
.            મળે પવિત્રકૃપા

તાઃ૧૪/૨/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

જીવને અવનીપર સમયે માનવદેહમળે,જે ગતજન્મના કર્મથી મેળવાય
પરમાત્માની પવિત્રકૃપા જીવનેમળે,એઅવનીપર માનવદેહ આપી જાય
...અદભુતલીલા ભગવાનની જગતમાં,જે જીવને જન્મમરણનો સંબંધ આપી જાય.
માનવદેહને પ્રભુનીપવિત્રકૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી ભગવાનની પુંજાકરાય
જીવનમાં કર્મનોસંબંધ છે દેહને,જે જીવને જન્મ મળતા સમયે સમજાય
પાવનકૃપા મળે માનવદેહને જીવનમાં,જ્યાં પ્રભુની શ્રધ્ધાથીભક્તિ કરાય
ભારતમાં અનેકદેહથી પ્રભુએજન્મલીધો,જે ભક્તિનીપવિત્રપ્રેરણાકરી જાય
...અદભુતલીલા ભગવાનની જગતમાં,જે જીવને જન્મમરણનો સંબંધ આપી જાય.
પરમાત્માની કૃપાએ જીવને માનવદેહ મળે,જે નિરાધારદેહથી બચાવીજાય
માનવદેહ એપવિત્રદેહ થઈશકે જીવનમાં,જ્યાં શ્રધ્ધાથી પ્રભુનીપુંજા કરાય
જીવનમાં નાકોઇ આશાઅપેક્ષા રહે,એ ભગવાનની પવિત્રકૃપા મળી જાય
ભારતદેશને હિંદુધર્મથી પવિત્ર કરવાજ,પરમાત્મા અનેકદેહથી જન્મી જાય
...અદભુતલીલા ભગવાનની જગતમાં,જે જીવને જન્મમરણનો સંબંધ આપી જાય.
#################################################################
 

February 14th 2022

પકડજો શ્રધ્ધાથી

 
.          .પકડજો શ્રધ્ધાથી

તાઃ૧૪/૨/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

માનવદેહને પ્રભુનીપવિત્રકૃપા મળે,જ્યાં શ્રધ્ધાથી માળાપકડીને પુજા કરાય 
ભગવાનની આકૃપા અવનીપર,જે માનવદેહને શ્રધ્ધાથી પાવનરાહે લઈજાય
....જીવને સમયેમાનવદેહ મળે અવનીપર,જે પ્રભુકૃપાએ નિરાધારદેહથી બચાવી જાય.
અનેકદેહથી જીવનુ આગમન થાય સમયે,ના કોઇજ જીવથી કદી છટકાય
નિરાધારદેહ એપ્રાણીપશુજાનવરઅનેપક્ષીથી મેળવાય,નાજીવથીદુર રહેવાય
મળેલમાનવદેહ એ જીવપર પ્રભુનીકૃપા કહેવાય,જે કર્મનીરાહ આપી જાય
પરમાત્માની પવિત્રકૃપા માનવદેહને મળે,જ્યાં શ્રધ્ધાથી પુંજાને પકડીચલાય
....જીવને સમયેમાનવદેહ મળે અવનીપર,જે પ્રભુકૃપાએ નિરાધારદેહથી બચાવી જાય.
કુદરતની પવિત્રકૃપા અવનીપર,જે સમયની સાથે મળેલદેહને મળતી જાય
નાકોઇ મળેલદેહનીતાકાત જીવનમા,જે મોહમાયાસંગે આશાઅપેક્ષાછોડાય
જીવને માનવદેહમળે એગતજન્મના કર્મથીમળે,નાકોઈજ જીવથીદુર રહેવાય
દેહને પાવનરાહમળે જીવનમાં,જ્યાં શ્રધ્ધપકડીનેચાલતા પવિત્રક્ર્પામળીજાય
....જીવને સમયેમાનવદેહ મળે અવનીપર,જે પ્રભુકૃપાએ નિરાધારદેહથી બચાવી જાય.
====================================================================

	
February 13th 2022

પ્રભુના પ્રેમનીકૃપા

 Bhakti : કયા પાંચ કારણના લીધે શ્રીરામે ધરતી પર લીધો જન્મ, જાણો રામચરિત  માનસનું અદભુત વર્ણન | For what five reasons was Shri Ram born on earth  Learn the wonderful description of
.             પ્રભુના પ્રેમની કૃપા

તાઃ૧૩/૨/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ  

હિંદુધર્મની પવિત્રજ્યોત પ્રગટી ભારતદેશથી,જ્યાં પરમાત્મા જન્મી જાય
મળેલ માનવદેહને શ્રધ્ધા રાખીને જીવતા,પ્રભુના પ્રેમની કૃપા થઈ જાય
.....અવનીપરનુ જીવનુ આગમન દેહથી,જે જીવને સમય સાથેજ મળતુ જાય. 
પવિત્રકૃપા પરમાત્માની જગતમાં,જે જીવનુ મળેલદેહથીજ આગમન થાય
અનેકદેહથી જીવનુઆગમન અવનીપર,એ પ્રભુની પવિત્રકૃપાએ મળીજાય
નિરાધારદેહ એપ્રાણીપશુજાનવરઅનેપક્ષી કહેવાય,ના કોઇજ સમજણ રહે
માનવદેહ એ ગતજન્મના દેહના કર્મથીમળે,જે જીવનમાં સમજીને જીવાય
.....અવનીપરનુ જીવનુ આગમન દેહથી,જે જીવને સમય સાથેજ મળતુ જાય.
જીવનામળેલદેહને કર્મનોસંબંધ જીવનમાં,શ્રધ્ધારાખતા દેહપર પ્રભુકૃપાથાય
પરમાત્માનીકૃપાએ માનવદેહને પાવનરાહમળે,જ્યાં ઘરમાં પ્રભુનીપુંજાકરાય
જગતમાં માનવદેહને પ્રેરણા કરવા,ભગવાન ભારતદેશમાં જન્મ લઈ જાય
જન્મમરણણનો સંબંધ જીવના દેહને,જે અવનીપર દેહ મળતા કર્મ કરાય
.....અવનીપરનુ જીવનુ આગમન દેહથી,જે જીવને સમય સાથેજ મળતુ જાય.
###############################################################

	
February 13th 2022

વિશ્વાસ પ્રભુપર

પ્રાર્થના | magazine dharmlok PRAYER 02112017 | Gujarati News - News in  Gujarati - Gujarati Newspaper - ગુજરાતી સમાચાર - Gujarat Samachar
             વિશ્વાસ પ્રભુપર

તાઃ૧૩/૨/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ
મળેલ માનવદેહને પવિત્રરાહે જીવનજીવાય,જ્યાં પ્રભુનીકૃપા મળી જાય
જીવનમાં સમયનીસાથે ચાલતા રહેતા,નાકોઇ આશાઅપેક્ષા અડી જાય
.....અવનીપર પરમાત્માની એ પવિત્રકૃપા,મળેલદેહને જીવનમાં સુખ આપી જાય.
જીવને અવનીપર અનેકદેહનો સંબંધ,માનવદેહ એ પ્રભુની કૃપાકહેવાય
જગતમાં નિરાધાર દેહ,એ પ્રાણીપશુજાનવરઅનેપક્ષીથી જન્મ લઈ જાય
માનવદેહ એ પરમાર્ત્માની કૃપાએ મળે,જે ગતજન્મના દેહનાકર્મથી મળે
જીવનમાં મળેલદેહને બાળપણજુવાની,અને ધડપણમળે એસમય કહેવાય
.....અવનીપર પરમાત્માની એ પવિત્રકૃપા,મળેલદેહને જીવનમાં સુખ આપી જાય.
માનવદેહને અવનીપર કર્મનો સંબંધ,પ્રભુની કૃપાએ પવિત્રજીવન જીવાય
શ્રધ્ધારાખીને પ્રભુની પુંજાકરાય,જે દેહને પવિત્રરાહ જીવનમાં આપીજાય
વિશ્વાસ રાખીને ઘરમાં પરમાત્માને,ધુપદીપથી પુંજા કરીનેજ વંદન કરાય
.....અવનીપર પરમાત્માની એ પવિત્રકૃપા,મળેલદેહને જીવનમાં સુખ આપી જાય.
==================================================================

 

February 12th 2022

સંગાથ શ્રધ્ધાનો

Latest Articles - સનાતન સંસ્થા
.          .સંગાથ શ્રધ્ધાનો

તાઃ૧૨/૨/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ 
     
અવનીપર પરમાત્માની પવિત્રકૃપા મળે,જે દેહને પાવનરાહ મળી જાય
જીવને માનવદેહ મળે અવનીપર,એ જીવનમાં પવિત્રશ્રધ્ધા આપી જાય
.....કુદરતની આપવિત્રલીલા દુનીયામાં,ભારતમા પ્રભુજન્મી દેશ પવિત્રકરી જાય.
મળેલ માનવદેહને પ્રભુની કૃપા મળે,જે મળેલદેહને પવિત્રરાહે લઈ જાય
પ્રભુની પાવનકૃપા મળે દેહને જીવનમાં,એ શ્રધ્ધ્ધાનો સંગાથ આપીજાય
જીવનમાં પરમાત્માની પુંજા કરવી,એજ જીવનમાં પવિત્રસુખ આપીજાય
થયેલકર્મ એજ જીવનોસંબંધ દેહથી,જે જીવને જન્મમરણનો સંબંધ થાય
.....કુદરતની આપવિત્રલીલા દુનીયામાં,ભારતમા પ્રભુજન્મી દેશ પવિત્રકરી જાય.
જગતમાં હિંંદુધર્મ પવિત્રધર્મ થયો,જેમાં પ્રભુ પવિત્રરાહ દેવા જન્મી જાય
કુદરતની આપવિત્રરાહછે એ મળેલમાનવદેહને,શ્રધ્ધાથી પુંજા કરાવીજાય
માનવદેહ એ પ્રભુનીકૃપાજીવપર,જે સમયે અવનીપર માનવદેહ મેળવાય
અવનીપર જીવને સંબંધજન્મમરણથી,શ્રધ્ધાથી પુંજાકરતા મુક્તિમળીજાય
.....કુદરતની આપવિત્રલીલા દુનીયામાં,ભારતમાં પ્રભુજન્મી દેશ પવિત્રકરી જાય.
===============================================================
February 11th 2022

પવિત્રરાહે જીવાય

 હનુમાન જયંતિ પર આ એક કામ કરી લો, બધા દુઃખ થઇ જશે દૂર અને પ્રભુનો રહેશે  આશીર્વાદ | vastu tips on hanuman jayanti  
.        પવિત્રરાહે જીવાય

તાઃ૧૧/૨/૨૦૨૨               પ્રદીપ બ્રહ્મભટ્ટ

મળેલ માનવદેહને પ્રભુની પાવનકુપાએ,અવનીપરના આગમનને સમજાય
જીવનમાં પરમાત્માનો પવિત્રપ્રેમ મળે,જ્યાં શ્રધ્ધારાખીને ઘરમાં પુંજાકરાય
.....એ પવિત્રકૃપા ભગવાનની મળે જીવનમાં,નાકોઇ આશાકેઅપેક્ષા કદી રખાય.
જગતમાં ભગવાનની પવિત્રકૃપા,જે જીવનેમળેલ માનવદેહને કર્મકરાવીજાય
અવનીપરનુ આગમન એ કર્મનો સંબંધ,જે અવનીપર જન્મ મળતા દેખાય
પ્રભુનીકૃપા જગતમાં સમયેમળૅ જીવને,એ નિરાધારદેહથી જીવનેબચાવીજાય
પ્રાણીપશુજાનવરઅનેપક્ષી એનિરાધારદેહ છે,માનવદેહએ પ્રભુનીકૃપાકહેવાય
.....એ પવિત્રકૃપા ભગવાનની મળે જીવનમાં,નાકોઇ આશાકેઅપેક્ષા કદી રખાય.
જીવને દેહ મળતા આગમનનો અનુભવથાય,માનવદેહને સમયસાથે લઈજાય
કુદરતની આ પાવનરાહછે અવનીપર,જે જીવને માનવદેહ મળતા અનુભવાય
માનવદેહને પરમાત્માની કુપાએ સમજાય,જે મળેલદેહથી ધરમાં ભક્તિ કરાય
પ્રભુની પવિત્રકૃપા જીવને મળેલદેહપરથાય,જે અમ્તે જીવને મુક્તિ આપીજાય 
.....એ પવિત્રકૃપા ભગવાનની મળે જીવનમાં,નાકોઇ આશાકેઅપેક્ષા કદી રખાય.
=================================================================

 

February 10th 2022

માનવતા મહેંકી

  
.           માનવતા મહેંકી

તાઃ૧૦/૨/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અદભુતલીલાછે કુદરતની જગતમાં,જે મળેલદેહને અનેકરીતે અનુભવાય
સમયને સમજીને જીવનજીવતા,માનવદેહને પ્રભુની પવિત્રકૃપા મળીજાય
.....પરમાત્માની પવિત્રકૃપા મેળવાય,એ માનવદેહથી પવિત્રરાહે જીવન જીવાય.
જગતમાં ભગવાનની પવિત્રજ્યોત પ્રગટી,જે પ્રભુ અનેકદેહથી જન્મીજાય 
ભારતની ધરતીને હિંદુધર્મથી પવિત્ર કરી,જ્યાં દેવદેવીઓથી પધારી જાય
મળેલ માનવદેહને જીવનમાં કર્મનો સંબંધ,નાકોઇ દેહથી કદીદુર રહેવાય
એ પરમાત્માનીલીલા અવનીપર,જે મળેલ માનવદેહને પવિત્રરાહે લઈજાય
.....પરમાત્માની પવિત્રકૃપા મેળવાય,એ માનવદેહથી પવિત્રરાહે જીવન જીવાય.
જન્મમરણનો સંબંધ જીવને અવનીપર,જે ગતજન્મનાદેહના કર્મથીમળીજાય
અવનીપર અનેકદેહનો સંબંધજીવને,જેપ્રાણીપશુજાનવરપક્ષીનિરાધારકહેવાય
માનવદેહ એભગવાનની કૃપા કહેવાય,જે અનેકકર્મથી જીવન જીવાડી જાય
આ કુદરતની લીલા છે જે શ્રધ્ધાથી જીવતા દેહની માનવતા મહેંકાવી જાય 
.....પરમાત્માની પવિત્રકૃપા મેળવાય,એ માનવદેહથી પવિત્રરાહે જીવન જીવાય.
###############################################################

	
February 10th 2022

કેડી પવિત્રકલમની

 પરીક્ષામાં સફળતા માટે આ સરસ્વતી મંત્ર
.          કેડી પવિત્રકલમની

તાઃ૧૦/૨/૨૦૨૨             પ્રદીપ બ્રહ્મભટ્ટ   

ભારતદેશમાં પ્રભુ દેવદેવીઓથી જન્મીજાય,એ હિંદુધર્મ પવિત્રકરી જાય
જગતમાં હિંદુધર્મની પવિત્રશાનકરી,જે ભારતદેશથી કૃપાએ પ્રસરી જાય.
....શ્રધ્ધાથી પરમાત્માએ લીધેલદેહની પુંજાકરતા,દેહથી પવિત્રરાહે જીવન જીવાય. 
પવિત્રકૃપામળે કલમની માતાસરવતીની,જે પવિત્રરાહે કલમથી રચનાથાય
માનવદેહને પરમકૃપા મળે માતાની,જે સમય સાથે મગજને પ્રેરણા થાય
કલાની પવિત્રમાતા હિંદુધર્મમાં,જે માનવદેહને પ્રેરણાથીરચના કરાવીજાય
થયેલ રચનાની ઓળખાણ થાય,જે કલમપ્રેમીઓને વાંચનથી આનંદથાય
....શ્રધ્ધાથી પરમાત્માએ લીધેલદેહની પુંજાકરતા,દેહથી પવિત્રરાહે જીવન જીવાય. 
માતાસરસ્વતી એ કલમનીકૃપાળુ માતા છે,જે પ્રેમથી રચના કરાવી જાય
અવનીપર માનવદેહને આનંદ મળે,જે માતાની કૃપાથીજ કલમને પકડાય 
જીવનમાં કલાની અનેક પવિત્રકેડીમળે,જે કલમસંગે કલાકારપણ થઈજાય
એ માતાની પવિત્રકૃપા જગતમાં,માનવદેહને અનેકકર્મથી આનંદઆપીજાય
....શ્રધ્ધાથી પરમાત્માએ લીધેલદેહની પુંજાકરતા,દેહથી પવિત્રરાહે જીવન જીવાય.

ૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐૐ

	
February 10th 2022

પવિત્રપ્રેમ સમયથી

 ##બાળ કેળવણીમાં સમયનું મહત્વ##
.           પવિત્રપ્રેમ સમયથી

તાઃ૧૦/૨/૨૦૨૨              પ્રદીપ બ્રહ્મભટ્ટ   

અદભુતલીલા અવનીપર કળીયુગની,જગતમાં નાકોઇથીય દુર રહેવાય
પરમાત્માની પાવનકૃપા મળે દેહને,જ્યાં શ્રધ્ધાથી પ્રભુની પુંજા કરાય
....એ જીવને દેહથી અવનીપર જન્મ મળતા,કર્મની કેડીને પકડીને ચલાય.
માનવદેહને પ્રભુની પવિત્રકૃપામળે,જે મળેલદેહને સમયસાથે લઈ જાય
પવિત્રકૃપા પરમાત્માની મળે જીવનમાં,એ દેહની સમજણથી સમજાય
જીવને જન્મમળતા ઉંમરનોસંગાથમળે.પ્રભુકૃપાથી નાકોઇથીદુરરહેવાય
સમયને સમજીને ચાલતા જીવનમાં,પવિત્રપ્રેમનોસંગાથ દેહને મળીજાય 
....એ જીવને દેહથી અવનીપર જન્મ મળતા,કર્મની કેડીને પકડીને ચલાય.
પ્રેમ પકડીને વ્હેલા આવજો આંગણે,તો પરમાત્માનોસાથ મળી જાય
કુદરતની આ પવિત્રકૃપા અવનીપર,જે જીવનાદેહને સુખ આપી જાય
જીવનમાં લાગણી માગણીને દુર રાખતા,પ્રભુની પવિત્રકૃપા મળીજાય 
પવિત્રકર્મની રાહ મળે મળેલદેહને,જે જીવનમાં સમયનો સંગાથ મળે
....એ જીવને દેહથી અવનીપર જન્મ મળતા,કર્મની કેડીને પકડીને ચલાય.
############################################################
« Previous PageNext Page »